________________
ઉપયોગી મંત્રસંગ્રહ
ર૯૩ વિછીને ડંખ ઉતારવા માટે (૧૯) રેવાનવયુદ્ધ માને મહોય !
जातोऽसि वृश्चिराजत्वं स्वगृहं गच्छ महाविव ॥
૧૨૫૦૦ જપ કરવાથી આ મંત્ર સિદ્ધ થાય છે. પછી કેઈને વીંછી ડંખ મારે ત્યારે આ મંત્ર વાર બેલી કપડાના છેડા વડે તેને ઝાડે મારવાથી વીંછી ઉતરી જાય છે. (૧૧૦) આ પરિવહિ |
- ૧૦૦૦૦ જપથી સિદ્ધ થાય છે અને ૨૧ વાર બોલવાથી ઝેર ઉતરે છે. (૧૧૧) છે શી કં વાણા | - ૧૦૦૦૦ જપથી સિદ્ધ થાય છે અને ૨૧ વાર બોલવાથી ઝેર ઉતરે છે.'
- સાપનું ઝેર ઉતારવા માટે (૧૧૨) છે દી . (૧૧૩) ૐ શું હું
? - આ બંને મંત્ર ૧ લાખ જપ કરવાથી સિદ્ધ થાય છે. પછી આ મંત્ર ભણીને કુશ વડે માર્જન કરતાં સાપનું ઝેર ઉતરી જાય છે. (૧૧૪) સપપ મ તે છે સમિવિષ !
जन्मेजयम्य यज्ञान्ते, आस्तिकं वचनं स्मर ॥ (૧૧૫) વારિસર્ચ 1 કૃત્વા, ચઃ સ = નિતંતે
શાતધા મિતે મુર્નિ, શિક્ષક થા ,
છે ઝેર ઉતારવા માટે