________________
જપ-૨હસ્યુ
અને મત્રા ૧૨૫૦૦ પાઠ કરવાથી સિદ્ધ થાય છે. પછી કામ પડયે આ મત્ર વડે અભિમત્રિત કરેલા જલની અંજલિએ છાંટવાથી સાપનું ઝેર ઉતરી જાય છે.
ભય નિવારવા માટે
(૧૧૬) ૐ નમો નમો સૂકો છે.
फट् स्वाहा ।
(૧૧૭) ૐ દૂત માઁ લૉ છૉ માઁ ક્ષે (૧૧૮) ૐ થ્રી શ્રી ૢ છે
૨૯૪
ચક્ષી
સૌ । !
ઃ
फट्
આ મંત્રને રોજ ૧૦૦૮ જપ કરવાથી ભયનું નિવારણ થાય છે.
તાવ ઉતારવા માટે
(૧૧૯) ૐ શાન્ત શાન્તે. સૂર્યાદિનાગિનિસ્વાહા 1
૧ લાખ મંત્રના જપ કરવાથી સિદ્ધ થાય છે. પછી કામ પડચે આ મંત્ર સાત વાર ખેાલીને અભિમંત્રિત કરેલ જલ પીવડાવવાથી ગમે તેવેા તાવ ઉતરી જાય છે.
શૂલની પીડા દૂર કરવા માટે
(૧૨૦) જ્ઞાહિ ત્રાહિ માહિ નમોડસ્તુતે ન ન ર दह शूलं त्रिशूलेन हुं फट् स्वाहा ।
આ મંત્ર ૧૦૮ વાર ભણીને અભિમ'ત્રિત કરેલુ જલ દર્દીને પીવડાવવાથી સર્વ પ્રકારના ફૂલની પીડા મટે છે.