________________
મંત્રસાધનામાં જપનું સ્થાન તે જ સિદ્ધિ સમીપે પહોંચી શકાય. અન્યથા સિદ્ધિ થવી અસંભવિત છે.
ગવિશારદોએ મંત્રસાધનાને એક પ્રકારનો વેગ જ - માનેલે છે અને તેને ચાર પ્રકારના વેગમાં સમાવેશ
કરેલો છે. હઠગ, લયાગ અને રાગ એ તેના બીજા -ત્રણ પ્રકારો છે. આ મંત્રયોગનાં સોળ અંગે નીચે પ્રમાણે | મનાયેલાં છે ? ' .
: : . . भवन्ति मन्त्रयोगस्य, पोडशाङ्गानि निश्चितम् । .. ..
यथा सुधांशोर्जायन्ते, कलाः षोडशशोभना : ॥ भक्तिः शुद्धिश्चासनं च, पञ्चाङ्गस्यापि सेवनमः । आचारधारणे दिव्य-देशा सेवनमित्यपि ॥ બારિયા તથા મુદ્રા, તi zવ જિ यागो जपस्तथा ध्यानं, समाधिश्चेति षोडश ।।
જેમ ચંદ્રને સુંદર સેળ કળાઓ હોય છે, તેમ મંત્રરોગને (૧) ભકિત, (૨) શુદ્ધિ, (૩) આસન (૪) પંચાંગ - સેવન, (૫) આચાર, (૬) ધારણ, (૭) દિવ્યદેશનું સેવન, (૮).
પ્રાણકિયા, (૯). મુદ્રા, (૧૦) તર્પણ, (૧૧) હવન, (૧૨) અલિ, (૧૩) યાગ, (૧૪)-જપ, (૧૫) ધ્યાન અને (૧૬) સમાધિ, એ સળ અંગે હોય છે.
- અહીં જપ, ધ્યાન અને સમાધિને ઉત્કૃષ્ટ અંગેમાં : - સમાવેશ કરવામાં આવે છે.
- સંગના મુખ્ય આચાર્યો નારદ, પુલસ્ય, ગર્ગ,