Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521537/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ [ અત્ય ' સ (સમ્યગદર્શનYI/ રામ્યચારિત્ર નામાંક : ૩૭–૩૮ ) S - | તંત્રી શાદચીમનલાલગ5ળદારા Page #2 -------------------------------------------------------------------------- ________________ * વિષય-દર્શન .. : ૪૯ 1 वंदना २ पर्युषण स्तोत्र : आ. म. श्री. विजयपासरिजी ૩ તેત્રીસ્થાનેથી ૪ પયુંષણનું ખાસ કૃત્ય : શેઠ કુંવરજી આણુંજી ५ मथुराकी एक विशेष प्रतिमा : છો. વાસુષિરાજન સંઘાર ૬ પ્રાચીન ઇતિલાક ; આ. ભ. શ્રી. સાગરચંદ્રસૂરિજી ૭ જૈન તીર્થો : મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી ૮ સક જાતિ : શ્રી. નાથાલાલ છગનલાલ શાહ * चमकते सितारे : બી. દિલ હૈ ૧૦ આગમનું પાચન : શ્રી. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૧ ગુરૂ-પરંપરા : મુ. ભ. શ્રો ન્યાયવિજયજી १२ वीतभयपतन कहां है : पं म. श्री समुद्रविजयजी ૧૩ આગમવાયના : શ્રી. મેહનલાલ દીપચંદ ચોકસી ૧૪ બે શિષ્યને : મુ. મ. શ્રી. સુશીલવિજયેજી १५ कालकाचार्य : श्री नथमलजी विनोरिया ૧૬ જન રાજાએ : મુ મ, શ્રી. નવિજયજી ૧૭ યુકિતબધ નાટકને ઉપક્રમ : ૫. મ. શ્રી. ધર્મવિજયજી ૧૮ પ્રાચીન જન સ્થાપત્ય : શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ ૧૮ કાઠિવાડમાં જન શિન ઉપલબ્ધિ : શ્રી હસમુખલાલ ધી. સળિયા ૨૦ શ્રી સ્વામી : મુ. ભ. શ્રી વાચસ્પતિવિજયજી २१ जैन आगम साहित्य : બી. સજાથી મારા ૨૨ પાટલીપુત્ર : ૫. મ. શ્રી કારવિજયજી, ૨૩ દસ શ્રાવકે : આ. ભ. શ્રી વિજયપદ્મમરિજી ૨૪ એક હજાર વર્ષનાં પાદચિહને : મુ. મ. શ્રી ન્યાયવિજયજી ૨૫ રાજાધિરાજ : શ્રી. બાલાભાઈ વીરષદ દેસાઇ ૨૬ ધર્મવીર ચેટકર જ : ૧૦૭ : ૧૨૫ : ૧૩૫ : ૧૪૪ : ૧૫૩ : ૧૫ : ૨૧૪ - વાર્ષિક લવાજમ – બહારગામના બે રૂપિયા : સ્થાનિક ઢ રૂપિયે : છુટક અંકના ત્રણ આના છે આ અંકનું મૂલ્ય એક રૂપિઓ છે ( ટપાલખર્ચ સાથે ). શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઇની વાડી, ઘીકાંટા : અમદાવાદ (ગુજરાત) Page #3 -------------------------------------------------------------------------- ________________ ..... 12 . .. .. ASK भगवान महावारम्वामी Page #4 -------------------------------------------------------------------------- ________________ णमोन्थु णं भगवओ महावीरस्स શ્રી જૈન સત્ય પ્રકાશ [ પર્યુષણ પર્વ વિશેષાંક ]. सिरि रायनयरमम्झे समीलिय सव्यसाहुसंमइयं । पतं मासियमेय भवाणं मग्गय विसयं ॥१॥ : ક્રમાંક ૩૯-૩૮ : .: અંક ૧-૨ પુસ્તક ૪ :. વિક્રમ સંવત ૧૯૯૪ : શ્રાવણ ભાદ્રપદ વહિs વીર સંવત ૨૪૬૪ ગુરૂવાર : સન ૧૩૮ ઓગસ્ટ સપ્ટેમ્બર ૧૫ वंदना ક. ” , કે છે कल्याणपादपाराम, श्रुतगड़ाहिमाचलम् ॥ विचाम्भोजरविं देवं, बन्दे श्रीज्ञातनन्दनम् ॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ • श्री पर्युषणा स्तोत्रम् . कर्ता-आचार्य महाराज श्री विजयपद्ममूरिजी ॥ आर्यावृत्तम् ॥ सिरिकेसरियाणाहं पणमिय हियणेमिमृरिचरणकयं ॥ बुच्छ सुत्ताणुगयं, पज्जोसवणाइ माहप्पं ॥१॥ पज्जोसवणावसरो, कम्मक्खयसमविहाणनिउणयरो । सच्चाणंदणिहाणो, लम्भइ पुण्णेण पुण्णेण ॥२॥ जह बंभीपमुहाणं, अणुहावो दीसए विसिट्टयरी ॥ कालस्स तहा ओ, आगमवयणेण भव्वेहि ॥३॥ अस्सि पहाणसमए, अप्पभवा भाविणो पमोया जे ॥ पकुणते दाणाई, चिच्चा सवकोहमाणाई ॥४॥ निसुणंति कप्पसुतं, तवम्मि पवरटुमं विहाणेणं ॥ बरिसाहसुद्धिकरणं, मणवंछियदाणसामत्थं ॥५॥ आवस्सयजिणपूया, पोसहगुरुभत्तिभाववंदणयं ॥ साहम्मियवच्छल्लं, तहप्पयारं परं किच्चं ॥६॥ साहंति ते लहंते, खिप्पं संतिं समोवसम्गाणं ॥ वरबुद्धिकित्तिरिद्धी, सिद्धिं पवरट्ठगुणललियं ॥७॥ इंदो जह देवाणं, चंदणरुक्खो तरूण सिट्टयरो ॥ मेरु गिरीण सिट्ठो, पसूण सीहो पहाणयरो ॥ ८ ॥ गंगा गईण मुक्खा, कमलं पुप्फाण तेयसालीण ॥ भाण पहाणभावो, कंदप्पो रूबसालीणं ॥९॥ हंसो जह पक्खीणं, सिट्ठी मंताण वरणमुक्कारो ॥ जलहीणं च सयंभू, तहेव पज्जोसणा गेया ॥१०॥ पज्जोसवणापरवं, जिणसासणमंडणं पवरसुहयं ॥ आराहता भव्वा. मंगलमाला लहंतु सया ॥ ११ ॥ रइयं संघहियटुं. गुरुवरसिरिणमिमूरिसीसेणं ॥ पोम्मेणं सुइसिययं, पज्जोसवणाइ माहप्पं ॥ १२ ।। Page #6 -------------------------------------------------------------------------- ________________ તંત્ર સ્થાનેથી રા “ શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક” સાથે “ શ્રી જૈન સત્ય પ્રકાશના ચેય વર્ષનો પ્રારંભ થાય છે. શ્રી રાજનગર અમદાવાદ-માં, સંવત્ ૧૯૯૦ની સાલમાં મળેલ અખિલ ભારતવય જન લેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલનના દસમાં દરાવ પ્રમાણે જૈન ધર્મના વિવિધ અંગે ઉપર થતા આક્ષેપને એગ્ય પ્રતીકાર કરવાના ઉદ્દેશ | શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી, એ વાત જાણીતી છે. આ સમિતિએ, સમસ્ત મુનિમ ડળે પિતાને સુપ્રત કરેલા કાર્યને સુસંપન્ન કરવા માટે. “શ્રી જૈન સત્ય પ્રકા” માસિક પ્રગટ કરવાનો પ્રારંભ કર્યો આ રીતે સમસ્ત મુનિસમુદાયના માનીતા માસિક બનવું, એ આ માસિકનાં ગૌરવ અને મહત્તા છે. ગયા ત્રણ વર્ષ દરમિઆન પિતાના ઉદેશ અને નીતિ-રીતે પ્રમાણે “શ્રી જન સત્ય પ્રપ્રકાશ' કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં પ્રતીકારલક્ષી સાહિત્ય પ્રગટ કરવા ઉપરાંત જૈન તીર્થો, જન ઇતિહાર, જૈન સાહિત્ય કે ન કળા અને શિલ્પ સંબધી યથાશય સાહિત્ય શ્રીસંઘને ચરણે ધર્યું છે. આપણે ત્યાં જન ઇતિહાસ કે સાહિત્ય વિષયક માસિકની જે ખામી હતી તેને “શ્રી જૈન સત્ય પ્રકાશે કેટલેક અંશે પૂરી કરી છે એમ એના ત્રણ વર્ષનું કાર્ય જોતાં લાગ્યા વગર નહીં રહે. ગયા ત્રણ વર્ષના પ્રતીકારના કાર્યમાં ખાસ કરીને દગંબરોએ કે સ્થાનકવાસીઓએ તેમજ જનેતએ જૈનધર્મ ઉપર કરેલા જે આક્ષેની અમને જાણ થઈ તેને મેગ્ય ઉત્તર અમે આપે છે. ઉપરાંત હિંદી કલ્યાણ માસિકમાં પ્રગટ થયેલ ભ મહાવીર સ્વામીના બિલકુલ અશાસ્ત્રીય ચિત્ર માટે, શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે “રાજહત્યાપુસ્તકમાં જૈનધર્મ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક ૧ વર્ષ ૪ ઉપર કરેલા આક્ષેપ મટે અને શ્રી ૧૦. પી. મજરાતમે કનડીભાષામાં લખેલ “ગૌતમ બુદ્ધ પુસ્તકમાંના “તીર્ષક’ શબ્દથી એ પણ સમાજમાં થયેલ ડાહ માટે તે બધાની સાથે સીધે પત્રવ્યવહાર કર્યો છે અને એ જણાવતાં અમને હર્ષ થાય છે કે એ પત્રવ્યવહારનુ ઘણે અંશે ધાર્યું પરિણામ આવ્યું છે. માસિકના વોચકે આ બધી હકીકતથી પરિચત છે એટલે એ માટે વિશેષ લખવું જરૂરી નથી. માસિકના સંચાલન માટે સમિતિએ જે મર્યાદાઓ આંકી છે તેમાં એક અને ખાસ અગત્યની મર્યાદા એ છે કે કે પત્ર સંયોગોમાં “શ્રી જૈન સત્ય પ્રકાશે’ કઈ પણ જાતની આપણા સમાજમાં ઉડની આંતરિક ચર્ચામાં જરા પણ ભાગ લેવે નહી. ગયા ત્રણ વર્ષના અમારા કાર્યનું અવકન કરનારા કોઈ પણ સજજનને લાગ્યા વગર નહીં રહે કે અમે અમારે માટે નક્કી કરવામાં આવેલી આ મર્યાદાને બહુ જ સચોટ રીતે વળગી રહ્યા છીએ, એનું રજ જેટલું પણ ઉલ્લંધન નથી કર્યું. માસિકના શરૂ થયા પછી સમાજમાં કેટલીય ચચોઓ ને વવ ટેળ, અવી ગયે, છતાં ‘શ્રી જૈન સત્ય પ્રકાશ’ એ બધાથી તદ્દન અલિપ્ત રહ્યું છે. અને અમારા ત્રણ વર્ષના અનુભવથી અમને એ જણાવતાં અતિ હર્ષ થાય છે કે માસિક પોતાના ઉદ્દેશ પ્રમાણે કાર્ય કરીને સમાજની જે પ્રીતિ સંપાદન કરી છે તેના જેટલી જ-કદાચ તેના કરતાં વિશેષ-પ્રીતિ આવી રીતે કોઈ પણ જાતની આંતરિક ચર્ચામાં નહીં ઉતરવાથી સંપાદન કરી છે. અત્યાર સુધીમાં અમને માસિકના અંગે જે કાંઈ અભિષા જાણવા મળ્યા છે તેથી માસિકની ઉપયોગીતા વિશેને અમારે મત વધુ દૃઢ બન્યું છે. એ વાતમાં અમને આનંદ થાય છે કે દિસે દિવસે આ મસિક પૂજ્ય મુનિરાજોમાં વિશેષ વિશેષ આદરપાત્ર બનતું જાય છે અને જૈન વિદ્વાન અને સદગૃહસ્થ પણ એને પિતાનું માસિક માનવા લાગ્યા છે. માસિકના સંપાદનમાં અમને આ બધા તરફથી ખૂબ સહકાર મળે છે અને ભવિષ્યમાં વિશેષ પ્રમાણમાં મળશે એવી અમને ખાત્રી છે. પૂજ્ય મુનિ મહારાજે તરફથી અમને જે સહકાર મળે છે-મળે છે તેના કરતાં વિશેષ સહકારની આશા, આ માસિક સમસ્ત મુનિસમુદાયનું હોવાના દાવે, રાખીએ તે તે જરાય અસ્થાને નથી. અમને લાગે છે કે આપણા પૂજ્ય મુનિ મહારાજે આ પ્રમાણે અનેક રીતે સહકાર આપીને આ માસિકને વિશેષ સમૃદ્ધ બનાવી શકે 1 માસિક માટે વિશેષ પ્રમાણમાં લેખ મોકલીને. આપણે જાણીએ છીએ કે આપણા પૂજ્ય મુનિજને પિતાના આચારોનું યથાસ્થિત પાલન કરવા ઉપરાંત સદા જ્ઞાનધ્યાનમાં રત રહેવાનું હોય છે. આ રીતે તેમના જ્ઞાનને લાભ, તેઓ વિવિધ વિષયના વિદત્તાભર્યા લેખે લખીને આપી શકે. ઉપરાંત આપણા ભૂતકાળની ગૌરવ માથા સમાં ઇતિહાસ અને સ્થાપત્યના કેટલાય પ્રદેશે હજુ સાવ ચણખેડાયેલા પડયા છે. એમાસાના સમય સિવાય હમેશાં પાદ-વિહાર કરીને ગામેગામ અને દેશેદેશ કરતા આપણા પુજ્ય મુનિરાજે, તે તે ગામ કે દેશના જન ઇતિહાસની વિગતે મેળવીને અત્યાર સુધી અંધારામાં રહેલ ઇતિહાસ ઉપર ખૂબ પ્રકાશ પાડી શકે. સેંકડે રૂપિયાનું ખર્ચ કરવા છતાં જે કાર્ય ન થઈ શકે તે કાય આ રીતે સહજ માત્રમાં થઈ શકે ! અમને આશા છે કે પૂજ્ય મુનિ મહારાજ અમારી આ વિનતી તરફ અવશ્ય ધ્યાન આપી અમને એવું સાહિત્ય પૂરું પાડવાની કૃપા કરશે. આપણા પૂન્ય મુનિરાજોમાં લેખ લખવાની પ્રણાલિકાને હજુ વિશેષ પ્રચાર નહીં Page #8 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] તંત્રીરથાનેથી [૫] થયું હોવાથી, દરેક વિષયના પ્રખર વિદ્વાને આપણે ત્યાં હોવા છતાં, લેખે મેળવવામાં મુશ્કેલી નડે છે. પણ અમારી તે એ ઉમેદ છે કે ધીમે ધીમે આ માસિક દ્વારા એ પૂની વિદ્વત્તાનો વિશેષ લાભ સમાજને આપો. અમારી આ ઉમેદ કેટલેક અંશે સફળ પણું છે. વળી આ માસિક તે એ પૂજ્યનું જ છે એટલે જરા પણ સંકોચ રાખવાની જરૂર જ કયાં રહી ? ૨ માસિકને પ્રચાર કરીને સારા સાહિત્યનું વાચન એ ધર્મસંસ્કારનું આવશ્યકીય અંગ છે. પિતાના વિહાર દરમ્યાન ગામેગામ ફરતા પૂજ્ય મુનિરાજે ત્યાં ત્યાંની જન જનતાને આ માસિકથી પરિચિત કરીને તે માટે પ્રેરણા કરી શકે. કોઇ પણ પત્રનું મુખ્ય જીવન એના ગ્રાહકે છે. ગ્રહોની સંખ્યા જેમ વધુ તેમ એ પત્ર વધુ સદ્ધર, ગ્રાહકે વધવાથી પત્રને બે રીતે લાભ થઈ શકે : એક તે નિયમિત આર્થિક આવક થતી રહે અને બીજું એ પત્રના વાચનને ફેલ થાય. આપણુ પૂજય મુનિરાજે “ શ્રી જન સત્ય પ્રકાશ” માટે આ તરફ લય આપે તે મા સકને પુષ્કળ લાભ થઈ શકે. આ ઉપરાંત શકય હોય ત્યાં માસિકને આર્થિક મ દ કરવાને પણ ઉપદેશ આપી શકે. - ૩ છે.ગ્ય સૂચનાઓ મોકલીને. સમયે સમયે, માસિક કઈ રીતે વધુ આકર્ષક અને સારું બને તે માટે જરૂરી સુચનાઓ અમને મળતી રહે તે અમને અમારા કાર્યમાં વિશે સરળતા રહે. વળી પ્રતીકારને યોગ્ય જે જે સાહિત્ય તેઓના જોવામાં આવે તે તરફ અમારું ધ્યાન દોરીને પણ તેઓ અમને સહકાર આપી શકે. આ માટે તે અમે પૂજ્ય મુનિરાજોની જેમ સૌ જૈન ભાઈઓને પણ સહકાર માગીએ છીએ માસિકના ગત ત્રણ વર્ષ દરમ્યાન જે જે પૂજ્ય મુનિરાજો તથા અન્ય વિદ્વાને તરફથી અમને સહકાર મળે છે તેમને તથા જે જે સદગૃહસ્થો તરફથી આર્થિક મદદ મળી છે તેમને અમે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ તેમને એ સહકાર ચાલુ રહેશે એવી આશા રાખીએ છીએ. પ્રસ્તુત વિશેષાંકની યોજના લગભગ છએક મહિના પહેલાં તૈયાર કરવામાં આવી હતી. આ પેજના પ્રમાણે આ વિશેષાંક “ શ્રી જૈન સત્ય પ્રકાશ ના “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક નામના પ્રથમ વિશેષાંક- અનુસંધાનરૂપે પ્રગટ કરવાનું હોઈ આમાં ભગવાન મહાવીરના નિરણ પછીના એક હજાર વરને લગતા જૈન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા લેખે આપવામાં આવ્યા છે. આ રીતે અમારા આ બે વિશેષાંકથી ભગવાન મહાવીરસ્વામી અને તેમની પછીના એક હજાર વર્ષના ઇતિહાસને લગતું કેટલુંક સાહિત્ય પ્રકાશિત થયું છે, હવે પછીનો ત્રીજો વિશેષાંક અમે ત્યાર પછીના બીજા હજાર-બાર વર્ષના જૈન ઈતિહાસને લગતા પ્રસિદ્ધ કરવાની ઉમેદ રાખીએ છીએ, કે જેથી એક સળંગ જન ઈતિહાસને લગતી સામે ગ્રી એક જ ઠેકાણેથી મળી શકે. આ વિશેષાંકમાં શ્રી દે મિણિ ક્ષમાશ્રમણના સમય સુધીના ઇતિહાસની સામગ્રી આપવાની હોવાથી અને કલ્પસૂત્રના જાહેર વાચનનો પ્રારંભ તેઓના સમયમાં થવાથી તેમજ આ અંક પયુંષણ ૨ની લગભગ પ્રકાશિત થવાનું હોવાથી આનું નામ “ પર્યુષણ પર્વ વિશેષાંક' રાખ્યું છે. અમારી ઇચ્છા તે પર્યુષણ પર્વ દરમિયાન જ આ અંક અમારા વાચકો પાસે પહોંચી જાય એવી હતી, પણે લેખ મોડા મળવા વગેરે અનિવાર્ય સગોને લઈને અમે તેમ કરી શક્યા નથી. Page #9 -------------------------------------------------------------------------- ________________ [] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિરોધ ક [વર્ષ ૪ ભગવાન મહાવીર સ્વામીન નિષ્ઠ પછીના એક હર વર્ષ જૈન કનિકાસ ઘણા અધાણમાં છે તેમજ તેમાં વિદ્વાનેના મેટા મતભેદો પશુ છે. આ સ્થિતિમાં આવે ત્રિશા તૈયાર કરો એ થ્રુ કઠિન કાર્યું છે. અને મારે ક કરવું એ કે અમે જોએ તેવુ માહિત્ય આ વીકમાં આપી શકાય નથી છતાં હૈ ક મેળવવું શક્ય હતું તે માટે તો પ્રયત્ન કરીને અમે આ વિશેષકને સમૃદ્ધ બનાવવા પ્રયત્ન કર્યો છે, અને પતન ના શેક અભ્યાસોને શિાધન જેટલી પબુ સહાયના બે માંથી મળશે તે આની પોત્સા સફળ થઇ ઝંખાને આ વિશેષાંકમાં જે લેખે છે તે બધાય, ઐતિહાસિક સત્યથી ભરેલા જ છે કે એ લેખે તિહાસનું આખરી સત્ય રચ્છુ કરે છે એમ અથવા તે એ લેખામાંના ભાય વિષ્ણુ પો અમને માન્ય જ છે. ઍમ કાઇ ન મળે! અમે તે એક પ્રકાર, અમુક ઇતિયાઅને સંગતી. સામખી ભેગી કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇતિહાસનું ક્ષેત્ર જેમ જેમ વધુ ખેડાય તેમ તેમ તેમાંથી નવુ નવુ જાણવાનુ મળી રહે છે. એટલે કઇ પણ્ નિર્ણયને આખરી સવ તરીકે સ્વીકારતા પહેલાં જ્ડ વિચાર કરવો જોઇએ. આ વિશેષમાં ગુજરાતના પ્રત્રિ ચિત્રકાર શ્રીયુત ક્યુબઇ દેસાઇએ રેલ ભવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર આપવ માં આવ્યુ છે. ભગવાન મહાવીરસ્વામીના એક સુંદર ચિત્રની માગણી, આપણે ત્યાં લાંબા વખતથી થતી હતી, પરૢ વાર સુધીમાં એવું સરસ ચિત્ર દા પયાનુ અણુમાં નથી. મેં જણાવતાં અમને હવે થાય છે કે છે અમે આવુ સુંદર ચિત્ર આપીને સમાજની એ માંગણી પૂરી કરી છે. આ ચિત્રમાં ભગવન કાળમીન મન ચિત્ર ઉપરાંત, ચિત્રની અંદર વિતાના બાવ વ્યક્ત થઈ શકે તે માટે આસપાન સૂનો દેખાવ માપેલો છે. આ માટે બીજી કોઇ તરફ ષ્ટિ ન નાખતાં ભગવાન મહાવીરસ્વામ ને કેવળજ્ઞાન ઉત્પન્ન થવું તે વખતના આસપાસના વાતાવરણને ચિત્રમાં મૂળ કરવામાં આવ્યું છે. આ રીતે આમાં દૂર તૃબિગ ગામ, તેના ભાગા તુવાલુકા નદી, એક તક મનુ કા મંદિર અને હસાવો અને તે "ક્ષની નીચે ભગવાનની બેઠક-ભારલી વસ્તુ આપવામાં આવી છે. આસપાસનુ કોઇ પણ દસ્ય કે કાઇ પણુ વસ્તુ મૂળ ચિત્રને જરા પણ ઢાંકી ન દે એટલું જ નહી પણ દરેક વસ્તુ મૂળ ચિત્રના ધ્રુવમાં સહકાર આપે તે માટે ચિત્રકારે ખૂબ જ ચોવટ રાખી છે. આ ચિત્ર પોતેજ પોતાની સુંદરતા ખેલે એવુ છે એટલે એ માટે વિશેષ વર્ણનની જરૂર નથી. આ ચિત્ર માટે શ્રી કનુભાઇ દેસાઇને અને તેને વખતસર બ્લોક બનાવરાવી આવા મરે નવચેતનના તંત્રી શ્રી ચાંપશીભાઇ ઉદ્દેશીને અમે આભાર માનીનેં છીએ. આોિધક માટે જે જે પૂન્ય મુનિમહારાને તથા અન્ય વિદ્વાનોએ લેખા માલવાની ઉદાતા બનાવીને અમને સકર આપ્યો છે તે સૌના અમે આભાર માનીએ છીએ છેવટે-મને જાણીએ છીએ કે આપણા સાક્રિય કે કનિસના ક્ષેત્રમાં જે વિપુલ કાર્ય કરવાનું પણ છે તેના પ્રમાણુમાં અમે બહુજ ઔધુ કામ કરી શકયા છીએ. છતાં અમારાં શકિત અને સાધનના પ્રમાણમાં અમે કાર્ય કર્યું છે અને ભવિષ્યમાં તેમાં જેકો વધશે ચરી તેટલા પ્રમાણમાં અમે વધુ કાર્ય કરવાની ભાવના સાથે ગાથા માં પાગુ કરીએ છીએ ! Page #10 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણને R[ ૬૪ 8િ NI જ ' ખાસ કૃત્ય લેખક:-શ્રીમાન શેઠ કુંવરજી આણંદજી ૧યુષણ અણહનિકા વ્યાખ્યાનમાં પર્યુષણ પર્વમાં કરવાનાં ૧૧ કૃત્યો બતાવ્યાં છે, તે બધાં યથાશક્તિ અવશ્ય કરવા યોગ્ય છે, પરંતુ તે સર્વ કૃત્યમાં પરસ્પર ખમાવવારૂપ કૃત્યે મારા હૃદયનું વિશેષ આકર્ષણ કર્યું છે. જેનધમ સિવાય આ પ્રવૃત્તિ અન્ય ધર્મોમાં દષ્ટિગત થતી નથી. આ પ્રવૃત્તિ-પરસ્પર ખમાવવાની–એટલી બધી લાભદાયક છે કે જા પ્રત્યેક જૈનબંધુ તેને અમલમાં મૂકે અને સંવછરીને દિવસે પરસ્પર બમીખમાવીને જે ત્યાં સુધીનાં સર્વ જીની સાથેના ખાતાં ચકતાં-ભર પાયા કરી દે–બાકી લેણું દેવું કાંઈ પણ ન કાઢે-કોઈ પ્રકારને કલેશ-દ્વેષ કુસંપ બાકીમાં ન રાખે તો કેટલા બધા ઝગડા પતી જાય, કેટલાં આનંધ્યાનનાં નિમિત્તો ઘટી જાય અને કોર્ટે ચડીને કરાતાં કેટલાં ખર્ચે આળસી જાય? પરંતુ આ ખામણાં ઉપરથી નહીં–માત્ર વચન દ્વારા નહીં, પરંતુ શુદ્ધ અંતઃકરણથી કરવા જોઈએ, કોઈ જાતનું મલિનપણું રાખવું ન જોઈએ, તેમ પર્યુષણ પછી ત્યારે અગાઉનું કલેશનું નિમિત સંભારવું કે યાદ આપવું પણ ન જોઈએ. આ ક્રિયાના લાભની હદ નથી, કારણકે આધ્યાન વડે આ જીવ જેટલાં કમ બાંધે છે તેટલાં બીજા કશાથી બાંધતા નથી, તે સર્વ કર્મબંધનાં કારણે આ ક્રિયાથી બંધ થઈ જાય છે- અટકી જાય છે. ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ પુન્ય પ્રકાશના સ્તવનમાં મોક્ષમાર્ગ આરાધનના દશ પ્રકારો પિકી ત્રીજે પ્રકાર પરસ્પર ખમતબામણુ કરવાને નીચે જણાવેલા શબ્દોમાં કહે છે ? જીવ સવે ખમાવીએ સા. નિ ચોરાશી લાખ તે; મન શુધ્ધ કરે ખામણ સા. કેઈશું રેષા ન રાખ તે. સર્વ મિત્ર કરી ચિંતા સા. કેઈ ન જાણે શત્રુ તે; Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક રાગ-દ્વેષને પરિહરી સા. કીજે જન્મ પવિત્ર તે. સાહમીસંઘ ખમાવીએ સા. જે ઉપની અપ્રતીત તે; સજજન કુટુંબ કરે ખામણુ સા. એ જિનશાસન રીત તે. ખમીએ ને ખમાવીએ સા. એહી જ ધર્મનું સાર તે શિવગતિઆરાધન તણે સા. એ ત્રીજો અધિકાર છે. અર્થ સરલ હોવાથી લખવાની જરૂર નથી, પરંતુ એવા રહસ્યભૂત બે ત્રણ વાક્ય કહેલાં છે તેની ઉપર લક્ષ ખેંચવાની જરૂર છે. એ મહાપુરૂષ પ્રથમ તો કહે છે કે-“મન શુધ્ધ કરે ખામણું” એટલે ઉપરથી નહીં પણ મનની શુદ્ધિ વડે-નિર્મળતા વડે ખામણા કરે. પછી કહે છે –“રાગદ્વેષને પરિહરી, કીજે જન્મ પવિત્ર અર્થાત્ જન્મને પવિત્ર કરવાના ઉપાય જ રાગદ્વેષને તજવા તે છે. પછી કહે છે કે- સજજન કબ કરે ખામણા, એજિનશાસન રીત”- અર્થાત આ ઉત્તમ રીતિ જનશાસનમાં જ અવિચ્છિન્ન વતે છે. પ્રાંતે કહે છે કે—ખમીએ ને ખમાવીએ, એહી જ ધમનુંસાર” આ પ્રમાણે ખમવું ને ખમાવવું એ જ જનધર્મનું સાર-રહસ્ય છેસમજ્યાનું, જ્ઞાન મેળવ્યાનું કે ડહાપણનું સાર-તત્ત્વ એ જ છે. તે જ ભર્યો કે જે કલેશ માત્રને પર્યુષણમાં તો સમાવી જ દેય. તે જ સમયે કે જે કલેશ ને કુસંપ તીવ્ર આર્તધ્યાનના નિમિત્ત સમજી તેને તજી દેય. તે જ ડહાપણવાળે કે જે કલેશોને શમાવવામાં પોતાના ડહાપણને ઉપયોગ કરે. આ વાત જે બરાબર સમજવામાં આવે, તેને હદયમાં ઉતારવામાં આવે અને તેને અમલ કરવામાં આવે તે પારાવાર લાભ થાય, પરસ્પર દષ્ટિમાં અમૃત વરસે ને સર્વત્ર આનંદ આનંદ થઈ રહે. પ્રસંગે એટલું જણાવવાની આવશ્યકતા છે કે કેટલેક સ્થાને આખા વર્ષના ઝઘડા પયુંષણમાં જ લાવીને મૂકાય છે, પરંતુ જૈનબંધુએ એવા કોઈ પણ જાતના નાના મેટા કલેશ હોય તો તે પર્યુષણ પર્વ આવ્યા અગાઉ શમાવી દેવા, સમાધાની કરી લેવી. કદી તેમ ન બને તે તેવા બધા ઝઘડાઓના કેસની મુદત પયુષણ પછી એક માસની નાખવી, પણ પર્યુષણમાં તે તે એક પણ કેસ ફાઇલ પર લે નહી. જે આ પ્રમાણે કરવાની મારી વિનંતિ સ્વીકારવામાં આવશે તે કેટલેક સ્થળે પર્યુષણમાં ન દેખાવા જેવા દેખાવો દૃષ્ટિએ પડે છે તે પડશે નહીં અને એ મહાન પર્વનું આરાધન સારી રીતે થઈ શકશે. પરિણામે મુદતમાં નાખેલા કેસો ફાઈલ પર લેવા જ નહીં પડે-સ્વયમેવ ઉપશમી જશે. આશા છે કે– જેન તરીકે ઓળખાતી સર્વ વ્યક્તિઓ મારી આ વિનંતિને અવશ્ય સ્વીકાર કરશે. Page #12 -------------------------------------------------------------------------- ________________ मथुराकी एक विशेष प्रतिमा लेखक-श्रीयुत वासुदेवशरण अग्रवाल, एम ए. क्युरेटर-मथुरा म्युजियम मथुरा जैन पुरातत्व की खान है। यहां को अद्भुत जैन मूर्तियोंका भंडार अनन्त है। जैनोंका यहां पर एक विशाल स्तूप था जहांसे हजारों उत्तमोत्तम शिल्पके नमूने प्राप्त हो चुके हैं। जिन विद्वानोंने कंकाली टीलेसे प्राप्त कलाकी सामग्रीका अध्ययन किया है वे जानते है कि मथुराकी जैन धर्मसम्बन्धी कला भारतीय कला के इतिहासमें कितना ऊंचा स्थान रखती है। जैन प्रतिमा शास्त्रके लिए तो यह सामग्री अनमोलही है। कंकाली टीलेसे प्राप्त सकल सामग्रीका सचित्र प्रकाशन एक अत्यन्त आवश्यक कार्य है जो अभी होने को बाकी है। इस समय कई एक रिसर्च के प्रेमी विद्वान् जैन प्रतिमा शास्त्र ( Jain Teconography) के विषय पर अनुसन्धान कर रहे हैं। श्री उमाकान्त प्रेमानन्द शाह, घडियाली पोल, बडौदा, ने हमसे मथुरा के जैन सम्बन्धी अनेक चित्र मंगाये हैं। वे जैन मूति विद्याकी गवेषणा कर रहे हैं। बम्बई के श्री एस. सी० उपाध्याय भी इस सम्बन्ध में कार्य कर रहे हैं। कलकत्ते के सुविख्यात हमारे मित्र स्वर्गीय श्री पूर्णचन्द्रजी नाहर ने भी कई महत्वपूर्ण लेखों के द्वारा जैन मूर्तिशास्त्र पर प्रकाश डाला था। स्वर्गीय डाक्टर बुहलरने अपनी छोटी, परन्तु महत्त्व पूर्ण पुस्तक The Indian Sect of the Jainas में चौवीस तीर्थकरों की प्रतिमा, यक्ष यक्षिणी, लांछन, आदि के सम्बन्ध में अच्छा प्रकाश डाला था। पर भारतीय पुरातत्व में जैन भास्कर शिल्प की सामग्री बहुत अधिक है। और उस सबका श्रमपूर्वक अध्ययन और साक्षात् दर्शन करके जैन प्रतिमाशाख पर एक सचित्र ग्रन्थ के निर्माणकी आवश्यकता का अब सब और अनुभव हो रहा है। आशा है जैनधर्मके उत्साही विद्वान शीघ्र इस कमी को पूर्ण करेंगे। प्रस्तुत लेख एक विशेष प्रतिमाकी ओर जैन विद्वानोंका ध्यान दिलाने के लिए लिखा गया है। इसका चित्र इसी लेखके साथ प्रकाशित है। यह मूर्ति मध्यकालीन है। मथुरा जिलेमें महाबन नामक स्थान से मिली थी। मूर्ति १-८" ऊंची है। इस मूर्तिमें चौकीके ऊपर एक दम्पति एक Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [१५४ कल्पवृक्षर्क नीचे ऊंचे आसन पर अधिष्ठित हैं। वृक्ष के ऊपर जैन तीर्थकर की ध्यानमुद्रा में आसीन मूर्ति है। दम्पती के पीछे कमलाकृति शिरश्चक है। स्त्री की बाई गोदमें एक बालक है। चौकी पर सामने की ओर एक पुरुष और छः बालक हैं, बालक कीड़ा संलग्न हैं । बालकोंके पास दो मेष (मेढे) हैं जिनके ऊपर वे चड़ी खा रहे हैं। मूर्तिमें सबसे मार्ककी बात यह है कि कल्पवृक्ष के तने पर सामने की और उपर को चढतो हुई एक छपकलो का चित्र है। मूर्ति सम्भवत किसी यक्ष-यक्षिणी की प्रतीत होती है। पर इसका पूरा प्रामाणिक विवरण अभी नहीं मिला । आशा है कोई जैन विद्वान् इस पर अधिक प्रकाश डालने की कृपा करेंगे। इसी प्रकारकी दो छोटी मूर्ति और भी हमारे अजायबघरमें हैं। एक ऐसो ही मूर्ति बूढी चंदेरी स्थान (रियासत ग्वालियर) से श्री गर्द महोदय को मिलो थी जिसका चित्र भारतीय पुरातत्व विभागकी सन् १९२४-२५ की वार्षिक रिपोर्टकी प्लेट नं. ४२ डी० ( Plate XLII d) में दिया हुआ है। उसकी प्राप्ति एक मध्यकालीन जैन मन्दिरसे ही हुई थी। उस रिपोर्ट में उसका विशेष परिचय नहीं दिया गया है। इन मूर्तियोंका विवेचन किसी विद्वानके द्वारा कर्तव्य है। જેના અનુસંધાન રૂપે આ વિશેષાંકની યોજના કરવામાં આવી શ્રી જૈન સત્ય પ્રકાશનો પ્રથમ વિશેષાંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ૨૨૮ પાનાના આ દળદાર અંકમાં ભગવાન મહાવીરના જીવનને લગતા અનેક વિદ્વત્તા ભર્યા લેખે આપવામાં આવ્યા છે. કિંમત-ટપાલખર્ચ સાથે તેર આના. Page #14 -------------------------------------------------------------------------- ________________ भद्रानावना भूत मथुराका एक अज्ञात शिल्प બદ્રીનાથમાં અત્યારે હિન્દુ દેવ તરીકે પૂજાતી આ મૂર્તિ મૂળ જૈન હોવાનું અને બદ્રિપાર્શ્વનાથ તરીકે ખ્યાત હોવાનું भनाय छे. આ માટે જુઓ મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીના “જૈન तीर्थो " नाम मेमभानु मदीनु वर्णन, '2. २०. इस जैन शिल्प में क्या आशय मूर्त किया गया है यह ज्ञात नहीं होता। देखिये-श्री वासुदेवशरण अग्रवाल लिखित “मथुराको एक विशेष प्रतिमा" शीर्षक लेख, पृ० ८ अ. तथा श्री साराभाई नवाब लिखित " पायान न स्थापत्यो" शीर्षक लेख पृ०१४६-१४७. Page #15 -------------------------------------------------------------------------- ________________ માતીય મુસ્થલનું જિનમંદિર બાપુની તરીમાં, ખરેટીથી ચાર બાદ દર આવેલું મા અન મંદિર અત્યારે પાનની સ્મૃતિ અને માથામાં પણ પતના ભૂત કાળની ભવ્યતાનો ખ્યાલ આપી રહ્યું છે. આવાં તે આપ. કેટચાંચ ક્રિયા માનીર્મ નામય પ માં ! આ માટે તુ * મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યાના જૈન તીર્થ “ શીર્ષક લેખ, પૃ. ૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ प्राचीन तिहास. * શ્રમણ ભગવાન મહાવીરસ્વામીથી દેવદ્ધિગણિ માશ્રમણ સુધીના જૈન ઇતિહાસની, શ્રીમન્નાગપુરીય બહત્તપાગચ૭૫ટ્ટાવલીના આધારે લખેલી કી નેધ. : म: આચાર્ય મહારાજ શ્રીસાગરચંદ્રસૂરિજી वीरजिणे सिद्धिगो बारसवरिसेहिं गोयमो सिद्धो । तह वीराओ सुहम्मो वीसे वरिसेहि सिद्धिगओ ॥६॥ सिद्धिगए वीरजिणे चोसट्ठि वरिसेहिं जंबू नामुत्ति । केवलनाणे सम्मं बुच्छिन्ना दम इमे ठाणा ॥२॥ १मण २परमोहि ३पुलाए ४आहारग ५खवग ६उवसमे ७कप्पे। ८संजमतिग ९केवल १०सिद्धि जंबूमि वुच्छिन्ना ॥३॥ दसमपुवुच्छे ओ वयरे तह अद्धकीलिसंघयणा । पंचहि वाससपहिं चुलसी समयमहियमि ॥ ४ ॥ चउपुठवच्छेओ२ परिससओ सित्तरंमि अहियमि । भहबाहुम्मियजाओ वीरजिणंदे सिवं पत्ते ॥५॥ सिरिवीराओ गअसु पणतीसहिहिं तिसयवरिसेहिं । पढमो कालगसूरी जाओ सामुन्ज नामुत्ति ॥ ६ ॥ चउसय तिपन्नवरिसे कालिगगुरुणा सरस्सई गहिया । चउसय सत्तरि वरिसे वीराओ विक्कमो जाओ ॥ ७॥ पंचेवय वरिससओ सिद्धसेणो दिवायरो पयडो । सत्तसय वीस अहिले कालिगगुरु सक्कसंथुणिओ ॥ ८ ॥ पंचसु सअसु वरिसाण अइगसुं जिणाउ वीराउ । वहरी सोहम्गनिही (धी) सुनंदगब्भे समुप्पन्नो ॥९॥ रहवीरपुरे नयरे तह सिद्धिगयस्स वीरनाहस्स । छमय नवउत्तरिओ खमणा पासंडिया जाया ॥ १० ॥ नवसय तेणूएहिं समइक्कतेहिं बद्धमाणाओ । पज्जसणा चोत्थी कालिगसूरीहि तो ठविया ॥ १२ ॥ वल्लहिपुरंमि नयरे देवडिपमुहेण समणसंघेण । पुत्थो आगमलिहिया नवसय असीई तहा वीरे ॥ १२ ॥ १ वज्रात् अर्धकीलीका यावत् १ संहनन. २ अंत्य ४ अर्थतः ३ श्यामाचार्य, ४ द्वितीयेन गई भिल्लात् भगिनी गृहीता. ५ तृतीयः इंद्रेण स्तुतः ६ नामे दिगंबर. www.jainelibrary.a Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : શ્રી વર્લ્ડ માનવામાં વિક્રમ સંવતથી અગાઉ ૪૭૦ વર્ષ પર ૭૨ વર્ષનું આયુ ભેળવી ચેથા આરાના અંત પહેલાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહે તે પાવાપુરી નગરીમાં આ વદ અમાસની પાછલી રાતે મોક્ષે સિધાવ્યા. તે સમયના શ્રેણિક (બિંબસાર), કેણિક (અજાતશત્રુ, ઉદાયી, ઉદાયન, ચેટક, નવમલિક જાતના રાજા નવલેચ્છક જાતના રાજા, ઉજજેણીના રાજા ચડપ્રદ્યોતન, આમલકપાનગરીને રાજા વેન, પિલાસપુરને રાન વિજય, ક્ષત્રિયકુ ડન ગુજા નદિવાન, વીતભયપદનને જ ઉદયન, દશાર્ણપુરનો રાજા દશાણું ભદ્ર તથા પાવાપુરીને રાજા હસ્તિપાલ ઇત્યાદિક રાજાએ શ્રી વીરસ્વામીના ઉપાસક હતા. મધદેશની રાજધાની મુખ્ય રાજગૃહનમરમાં હતી. ત્યાં વિક્રમથી અગાઉ લગભગ પાંચ વર્ષના સુમાર પર પ્રસેનજિત રાજા રાજ્ય કરતો હતો. તેની ગાદીએ શ્રેણિક રાજા થશે. શ્રેણિકને અભયકુમાર, મેઘકુમાર, કેણિક, હલ્લ, વિહલ્લ વગેરે ધસા પુત્રો હતા. અભયકુમાર ઘણો બુદ્ધિમાન હોવાથી તેને મંત્રીપદ મળ્યું હતું. આ અભયકુમાર તથા મેઘકુમારે શ્રી વીપ્રભુ પાસે દીક્ષા લીધી, તેથી રાજ્યવારસ કેણિક થયે. તે રાતવાસ હોવા છતાં તેણે અધીરા થઈ પને પાંજરામાં કેદ કરી પિતે રાજગાદી પર બેઠા. પાછળથી એ બાબત પશ્ચાત્તાપ કરી બાપને કેદમાંથી મુકત કરવા ગયે, તેટલામાં શ્રેણિક રાજા તાલપુટ વધના પ્રયોગે આપઘાત કરી મરણ પામ્યા. તેથી તે ઘણે દીલગીર થયે. અને આ ક્ષેત્રમાં તેણે રાજગૃહ ડી ચંપુરને રાજધાની કરી કણક બાદ તેને પુત્ર ૬ઃાથી ગાદી પર બેઠો. તેણે ચંપાપુર બદલી પાટલીપુત્ર (પટણા) શહેરમાં રાજધાની આપી. આ ઉદાયી રાજાને પૌષધશાળામાં વિહમાં એક અભવ્યે કેપટથી બાર વર્ષ સુધી સાધુના વેશમાં રહી ગાથી માર્યો. હવે રાજાને કોઈ કુંવર ન હોવાથી પંચદિવ્યથી રાજા પસંદ કરવા કર્યો. અને તે દિવ્યથી શુદ્રવંશી નંદરાજા રાજ ગાદી પર આવ્ય, વળી કપલવસ્તુ નગરમાં શાકય જતને રાજા શુદ્ધોદન નામે રાજય કરતે હતે. તેને શાયસિંહ નામે પુત્ર હતું. તેનું બીજું નામ ગૌતમ ‘તુ. તેની માતાનું નામ માયાદેવી હતું અને સ્ત્રીનું નામ યશોધરા હતું. તેના સારથીનું નામ છંદક, ઘેડાનું નામ કદ, પ્રધાન શિષ્યનું નામ આનંદ હતું. તેણે દીક્ષા લીધી અને બૌદ્ધધર્મ ચલાવ્યો, બુદ્ધ વિક્રમથી અગાઉ ૪૮૩ વર્ષ પર થઈ ગયા છે. શ્રી વીરને કેવલજ્ઞાન થયા પછી ૧૪ વર્ષે જમાલી માળે વરે' એ વચાને ઉથાપક પ્રથમ નિદ્ધ છે . શ્રી વીરને કેવલજ્ઞાન થયા પછી ૧૮ વર્ષે તિષ્યગુમ થયે, તેણે જીવના અન્ય પ્રદેશમાં જીવ સ્થાપન કર્યું. એ બીજે નિત થશે. શ્રી વી નિર્વાણાથી ૧૨ વર્ષે શ્રી બાતમસ્વામી મે ગયા. ૨૦ વર્ષે શ્રી સુધર્માસ્વામી , , , , ૬૪ વર્ષે શ્રી જંબુસ્વામી , , , , ૬૪ વર્ષે દશ બેલ વિચ્છેદ ગયા, તે આ પ્રમાણે – ૧ રન પર્વવજ્ઞાન. ૨ પરમાવધિજ્ઞાન. પુલાલબ્ધ, ૪ આહાકલબ્ધિ. પક્ષપકશ્રેણ. ' ઉપશમશ્રેણિ. ૭ જિનક૬૫. ૪ સૂમપરાય ચારિત્ર, પરિવાર વિશુદ્ધિ ચારિત્ર તથા યથાખ્યાત ચારિત્ર. '૮ કેવલજ્ઞાન. ૧૦ સિદ્દગમન. Page #18 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] [૧૧] પ્રાચીન ઈતિહાસ શ્રી વીરનિર્વાણથી ૫ વર્ષ શ્રી પ્રભાસ્વામી સ્વર્ગે ગયા. ,, ૯૮ વર્ષ શ્રી સત્ય ભવસ્વામી , , ૧૪૮ વર્ષે શ્રી યશોભદ્રસ્વામી , , , ૧૫૦ વર્ષે શ્રી સં®તવિજયસ્વામી , , ૧૭૦ વર્ષે શ્રી ભદ્રબાની ૨૦૦ વર્ષે સીકંદરે હિંદુસ્તાન પર ચડાઈ કરી. ૨૧૪ વર્ષે અવ્યનવાદી ત્રીજે નિદ્રવ થશે. ૨૧૫ વર્ષો થી લભદ્રસ્વામી સ્વર્ગે ગયા. ૨ ૫ માં પડવું ૧ સપભનારીચ સઘયણું, પ લુ સમચતુરસ્ત્ર સંસ્થાન અને છેલ્લા ચાર પૂર્વ એમ ત્રણ વસ્તુઓ વિચ્છેદ થઈ. ૨૨ ૦ વર્ષ અન્યવાદ એ નિદ્ધવ થયે. ૨૨૮ વર્ષે એક સમયે બે ક્રિયા વેદ એ પ્રમાણે થાપન કરનાર ગગ નામે પાંચમો નિદ્ભવ થશે. ૨૫ વ શ્રી આર્યમહાગરિમૂરિ અર્થે ગયા. 31 વર્ષ આય સુસ્તિસૂરિ મેં ગયા. ૩૩૯ વ શ્રી સ્થિતસૂરિ સ્વર્ગે ગયા. 39. કઈ શ્રી સુપ્રતિબદ્ધરિ સ્વર્ગ ગયા. ૩૭૬ વર્ષે શ્રી પન્નવણુસૂત્રના રચયિતા સ્યામાયાયં સ્વર્ગે ગયા. ૪૨૧ વર્ષે શ્રી દન્દ્રનિસુર સ્વર્ગ મા, ૪૫૩ વર્ષે ગધબિલરાજાના ઉછેરક બળ શ્યામાચાય કાલકાચાર્ય થયા. - ૫૩ વર્ષ ભગુકચ્છ મહાનગરે શ્રી ખટાચાર્ય થયા. ૪૫૩ વર્ષે શ્રી વૃદ્ધવાદી તથા શ્રી પાદલિતાચાર્ય થયા. ૪૫૭ વ વિક્રમ રાજાએ પોતાનું રાજ્ય, શક રાજાઓને હઠાવીને, પાછું મેળવ્યું. ૪ ૮ વ આર્યનું નામ આચાર્ય થયા. વા વિક્રમ રાજાએ સુવર્ણદાનથી પૃથ્વીને ઋણ રહિત થી પ ાને સવત ચલાવ્યા. , ૪૭૦ વર્ષ બાદ શ્રી સિદ્ધસેન દિવાકર થયા. વિક્રમ રાજાને પ્રતિબંધ આપી જેન કર્યો. ૪૯૬ વર્ષ શ્રી સ્વામીને જન્મ. ૫૦૪ v૮૪ માં રવાયા પર ૫ વ શ્રી શત્રુંજયને ઉશ્કેદ થયા. પ૩૩ વર્ષ અરક્ષિતસૂરિએ બધું શાસ્ત્રમાંથી અનુગ જુદો પાડી જુદુ અનુગકારસૂત્ર રચ્યું. ૫૪૪ વષે નજીવનું સ્થાપન કરનાર છો નિદ્ભવ રેહપ્ત થયો, ૫૪૭ વ શ્રી સિહગિરિસૂરિ સ્વર્ગે ગયા. Page #19 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ શ્રી વીરનિર્વાણથી ૫૪૮ વર્ષે ત્રરાશિકમતવાળા રેહગુપ્તને જીતનાર શ્રી ગુપ્તરિ થયા. , ૫૭૦ વર્ષ શ્રી શત્રુ જયનો ઉદ્ધાર જાવડશાહે કર્યો. - ૫૮૪ વર્ષે શ્રી સ્વામી સ્વર્ગે ગયા. ૫૮૪ વર્ષે દશપૂવનું જ્ઞાન તથા અર્ધનારીચ સધિયણ વિચ્છેદ ગયા. ૫૮૪ વર્ષે સાતમે નિહવ ગઠામાહિલ થશે. ૧૮૫ વર્ષે કેરટક નગરમાં તથા સાચેરમાં નાહડમંત્રીએ જક્તક | મુરિ પાસે શ્રી વીરપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી. , ૬૦ વર્ષે આયકૃષ્ણસૂરિના શિષ્ય શિવભૂતિએ રથવીરમાં દિગંબર મત ચલાવ્યું. ૬૧૧ વર્ષે તાપસસાધુએથી “બ્રહ્મદીપિકા ' શાખા કહેવાણી, અને તેમાંથી બ્રહ્માણી ગચ્છ નીકળે. ૬૨૦ વર્ષે શ્રી વજસેનસૂરિ પિતાનું ૧૮ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે ગયા. જાવડશાહે શ્રી ગિરનાર ઉપર ઉદ્ધાર કર્યો. ૬૨૭ વર્ષે શ્રી ચંદ્રસૂરિ સ્વર્ગે ગયા. ૬૭૦ વર્ષે શ્રી સામન્તભદ્રસૂરિ સ્વર્ગે ગયા. ૬૭૨ વર્ષે પુવાર અને અજમેર વસાવ્યું. ૬૮૯ વર્ષે શ્રી વૃદ્ધદેવસૂરિએ પિતાના ૮૪ શિષ્યને વડાલે આચાર્યપદે સ્થાપ્યા. તે આચાર્યો જે જે ગામમાં રહ્યા તે તે ગામનાં નામે ગચ્છનાં નામે થયાં. , છ૭૦ શ્રી વીરસૂરિએ દક્ષિણ નાગપુરમાં શ્રી નેમિનાથના બિની પ્રતિષ્ઠા કરી, ૮૨ વર્ષે શ્રા વીરસૂરિ સ્વર્ગે ગયા. ૮૨૦ વર્ષે શ્રી જયદેવસૂરિ સ્વર્ગે ગયા. ૮૪૫ વર્ષ વલભીનગરને ભંગ થયો. ૮૮૨ વર્ષ ચૈત્યવાસી થયા. ૮૬ વર્ષે બ્રહ્મદીપિકા શાખા નીકળી. . ૯૦૪ વર્ષે ગાંધર્વ આદિ વેતાલે ઉપદ્રવ કર્યો. તે વખતે વલ્લભીને ભંગ થયે. અને શ્રી શાંતિ રિએ સંઘની રક્ષા કરી, કવચિત્ આમ પણ લખે છે. ૯૪૭ વ નિવૃનિકુલમાં રાજ્યત્યકથા ધનેશ્વરસૂરિએ શત્રુજયમાહા... સંક્ષેપી શિલાદિત્ય રાજાને સંભળાવ્યું. ૪૮૦ વર્ષે વલભી પરિષદમાં શ્રઃ હિત્ય ગણિના શિષ્ય શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ છેલ્લા કુવેધર, જેમને દૂષ ગણિ શિષ્ય શ્રી દેવાચક પણ કહેવાય છે, તેમણે સિદ્ધાન્તો લખ્યા. , ૯૯૩ વર્ષે ભાવડગ છે કાલિકાચાર્ય થયા. તેમણે રાજાના આ દેશથી, કારણ તેનાથી થનાં પર્યુષણ કર્યા. Page #20 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨] પ્રાચીન મીનહાસ [ ૧૭ ] શ્રી વીરનિર્વાણથી ૯૯ર વર્ષે વૈશાખ સુદ ૪ રહિણી નક્ષત્ર શ્રી કાલિકાચાર્ય સ્વર્ગે ગયા ૧૦૦ જો મિત્રાચાર્ય સાથે પુત્ર વિજ થયા. શ્રી બી પગ વર્ષ બગી એાિથી મળ્યે ગાયું. વીથ ૨૬ લગી ૧૫૫ વ સુધી નાન નું રાજ્ય માનું. બીપી ૨૬ માં ચાણુય નામના બ્રાવો નામા નંદને રામાંથી કાઢી મુકીને મૌર્યવંશી ગુપ્ત રાજાને દીકરી એમા એ શબ્દ જૈન હતા. ચંદ્રગુપ્ત રાજા પછી તેના પુત્ર બન્દુસાર રાજા થયે. તેની પછી તેને પત્ર અશેક રાજા થયો. તેણે યુદ્ધમ સ્વીકાર્યો. અને તેણે આખા હિંદુસ્તન તથા ચીન, જાપાન વગેરે દેશમાં પણ ફેલાવ્યા હતા શ્રી વીરથી ૧ થી ૪૬૦ સુધીની રાજ્યસત્તા. વીનિર્વાણુ વખતે જેણીમાં ચંડપ્રોનનને ચૈત્ર જાણક મહાન થશે. તેનું રાજ્ય કે વર્ષ ચાલુ. ત્યારબાદ પાટલીપુ ત્રમાં નાનાનું રાખ્યું ૧૫૫ વર્ષ સુધી શક્યું. ૧૬ મૌર્યવંશી મુખ્ય કેટ વર્ષ સુધી બ્રુ. ભાગ ૩ વર્ષ મંત્રનું પ ચાપુ. પછી દર વર્ષ મિત્ર અને ભાનુમિત્ર રાજા તે પાટલીપુત્રના રાન્ન થયા. ( અને કલ્પણમાં કહેલ કાન્નિકાચાર્યના ભાિર કરનાર જૅીના મિત્ર અને બાનુમિત્ર છે તેનો પ્રથમનાથી જુદા છે. અને તેએ વિક્રમ સદી પાંચમાં થયા છે. ) ત્યારબાર ૪૦ વર્ષ નભવાહન રાતનું રાજ્ય હતું. ત્યાર પછી ૧૩ વર્ષ ગભિલ રાજાનું રાજ્ય થયું. ત્યારપછી જ વર્ષે શક જાતના લોકાએ રાજ્ય કર્યું. એ શક લોકાને વિક્રમ રાજાએ જીતી લીધા, પુજ્ય પ્રવતક શ્રી કાંતિષિયજી મહારાજનો પત્ર. શ્રી પાટણ તા. ૨૪--૬-૩૮ ખટણથી મુનિ કાંતિવિજયજી તરફથી અમદાવાદ શ્રી જૈનધર્મ સન્ય પ્રકાશક સમિતિના મેનેજર ધ. બા. રતિલાકભાઈ ન ૫ધલાન સાથે માલૂમ થાય કે ગઇ કાલે આપના તરફથી પત્ર તથા સાથેનું હેન્ડલ વાંચી આનંદ થયો છે. જવાબમાં જણાવાનું કે મારા ઉપર ઉપકાર કરી લેખ લખવા જણાવ્યુ તેના ઉત્તરમાં જાણો કે હુ તો કંઇક દિવસથી પરીણ છે. તેમજ મૈત્રા તથા કાન કામ કરતાં નથી. માત્ર તમારૂં માસિક આવે છે તેમાંના લેખે તથા બીન પત્રો આ પત્ર લખનાર સીંગનલાલ મક વધે છે. ગાકિન ઉત્તર પશુ તે જ આપે છે. માટે પરવશ હોવાથી આપે જે પરોપકારનું કામ જણુાવ્યું, પણ હું તે લાભ લે અશક્ય છું. આપના પત્રમાંના લેખો વહેંચાવી માનાન સાથે અનુદનટ છે. મેલા માય માનું છું. માત્ર ધને તથા પરાપરનાં કાર્યોમાં વધારે કરવા કુશળ છે. દર્શન કરતાં ર મંગલમરતુ. પ્રશ્ન કછ મહારાજ સાહેબના કહેવાથી લી. ચીમનલાલ ભાજકના જયજિનેન્દ્ર વાંચો. Page #21 -------------------------------------------------------------------------- ________________ વીર-નિર્વાણુ સંવત એક હજાર વર્ષ સુધીનાં જૈન તીર્થો A/ કcom 4] , '.. ' લેખક:-મુનિરાજ શ્રી. જ્ઞાનવિજયજી ઉપકેમ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પૂર્વે અને તે પછી અનેક તીર્થો સ્થાપિત થએલ છે, જે મુખ્યતયા બે વિભાગમાં વહેંચાયેલાં છે. ૧. સિદ્ધક્ષેત્રતીર્થ કોની પાંચે કલ્યાણકની ભૂમિએ, વૈભારગિરિ, શત્રુંજય વગેરે. ૨. અતિશય ક્ષેત્ર-શંખેશ્વર, અજારા, સ્તંભન, તક્ષશિલા, મથુરા વગેરે. આ પૈકીના ૨૩ તીર્થકરોની કલ્યાણકભૂમિ, તક્ષશિલા, મથુરા. અજારા, શંખેશ્વરજી, (જગન્નાથપુરી) વગેરે તીર્થો ભગવાન શ્રી મહાવીર સ્વામીની પહેલાંનાં છે. ક્ષત્રિયકુંડ, ઋજુવાલુકા, મુડથલ, નાંદિયા તથા ઉપસર્ગનાં સ્થાનાં મન્દિરે વગેરે ભગવાનના સમયનાં તી છે. તેમાં ક્ષત્રિયકુંડ, ભગવાનના ત્રણ કલ્યાણકાનું સ્થાન છે. જુવાલુકા ભગવાનનો કેવલજ્ઞાન-ભૂમિ છે. મુંડસ્થલ તે આખૂની તળેટીમાં ખરેડીથી ચાર માઈલ પશ્ચિમે આવેલ તીર્થ સ્થાન છે. ભગવાન મહાવીરસ્વામી દીક્ષા લીધા પછી છ વર્ષે અહીં પધાર્યા હતા એમ કહેવાય છે. વીરનિર્વાણનું એક વર્ષ જતાં તે સમયને રાજા પુણ્યપળ, કે જેણે અપાપાપુરીની અંતિમ દેશનામાં ભગવાન સ્વપ્ન પૂછ્યું હતું તેણે તે સ્થાને મદિર બનાવ્યું હતું. આ મંદિરના અનેક કણોદ્ધાર થયા છે. અન્તિમ જીર્ણોદ્ધાર સં. ૧૪રમાં થયું હતું. આજ એ મદિરના ખડેર તથા અસ્તવ્યસ્ત શિલાલેખો ત્યાં મૌજુદ છે. ( વિશેષ જવા માટે જુઓ “જૈન સત્ય પ્રકાશ ' વ. ૨, પૃ. ૩૪રમાં લેખ.) એટલે કે મુંડસ્થલ તથા તેની પાસેનું નાદિયા એ ભગવાનની વહારભૂમિ છે. આ દરેક, ભગવાનના સમયનાં તીર્થસ્થાને છે. ભગગન મહાવીરસ્વામીના નિર્વાણ પછી હજાર વર્ષ સુધીમાં સ્થપાયેલ જૈન તીર્થો નીચે પ્રમાણે છે : પાવાપુરી ભગવાન મહાવીરસ્વામી આસ (હિન્દી કાક) વદ અમાવાસ્યાની પાછલી રાત્રિએ નિર્વાણ પામ્યા અને કાર્તિક સુદ એકમે પ્રભુના પુનીત દેહને શેક મિશ્રિત ઉત્સવ પૂર્વક Page #22 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫] દંતાબા સુરેન્ડો ઉપાડી, રાખ જવા 'ક ૧–૨] ન નાં દેવતાઓએ જે સ્થાને અગ્નિક્ક્સ કર્યું, 1 ચતા શાંત થઈ જ્યા પછી, દાઢા આદિ લઇ ગયા. ધીમે ધીમે ત્યાંતી પુનીત રાખ પશુ જનતાએ પછી ત્યાંની માટી પાણુ પવિત્ર માની જનતાએ ઉપડી અને ત્યાં એક બુડા જેવું થયું. અનુક્રમે એ જ રથાને ભગવાન ભીસ્યામના વડીલ બન્ધુ રાજા નંદવતે સુદર જિનમંદિર બંધાતુ અને ચૈતન્ય કરંતુ વાળ તળાવ બંધા. આ તવાર ચરમી રીબનું હતું. વચમાં દેવમાન જેવું ના, નાનું અને નજીક વીર પ્રભુન મંદિર તે ચેત પાણી જ જાણી દેખા. બુદેવન પ્રભુના ચરથ કરવા આવ્યા. ય એવુ મનેહર–રમણીય દસ્ય દેખાતું. આ પાવાપુરીનું પ્રથમ નામ અપૂરી હતું. બીં. એ દતિયા નું શર કરતા હતા. વીર. નસ પૂર્વે ? વર્ષે ભગવાન મહાવીરે અહીં પધારી સેમલ્લ ન ચૂતમાં ક્રિયા કરવા આવેલ ઇન્દ્રભૂતિ-ગૌતમ વગેરે મુખ્ય અગિયાર કા ના પ્રતિબંધ કરી સુધ-શ્રાપના કરી હતી. સાપે અગિયારે ગંધરાએ માંગી | ચન્દ્ર પ અહી જ કરેલી. આ પછી બગપુર બંને ગોંદ મતિમ ચત્તુનીમ માટે પ્રભુ મહાર અહીં પધાર્યા. અંતે તેમની પ્રાણી હતી વિસ્તારની અન્તિમ ટ્રેન દી જ થઇ. જે સ્થાને પ્રભુની દેશના પકે મને અપે વિધમાન છે અને ત્યાં એક નાના રૂપ છે. નજીકમાં એક નાના કુવા (ક) છે. આ ષના સ્થાનનો સંહાર કરવા શિવગંજના ધતિને ઉપદેશ આપતાં તેમણે પાંચ હસ્તર કિચ્છા આપવાને વચન આપ્યુ છે. પાવાપુરી તીથ । વ્યવસ્થાપકાએ આ કાર્ય જરૂર જલ્દી શરૂ કરવુ જોઇએ. ગામમાં ભવ્ય જિનાલય છે જે પ્રભુન અન્તિમ દેશના અને નિર્વાણુનુ સ્થાન છે. અને જે જલમંદિર છે તે અગ્નિદાહનુ સ્થાન છે. આ સિવાય જલમંદિરની સામે મનુ મંદિર છે, જે અર્વાચીન છે. તેમજ ધર્મશાળા પબુ પાણી સારી છે. મુ આજે પાત્ર અને પુરી એ ગામ કહેવાય છે. આ બન્ને ગામની વચ્ચે લગભગ એક માનુ અંતર છે. અહીંની વી કહ્યા ઐતબર જૈન સુપ તથા શ્વેતાંબર પેઢીના મેજર બાબુ. ધનુભાઇ સૂચન અને ઘનીચદ્ર સુચિત કરે છે. તેઓ બિારના વાસી છે. તેમની વ્યવસ્થા ઘણી સારી છે. જલાદને માં અસર વામાં આવ્યો ત્યારે પણામાંથી કરી તે ભારે મા નીકલી હતી, જે આ મંદિર અઢી હસ્તર વધતુ' પુરાણુ છે એમ રબર સિદ્ધ કરે છે. ગૃહારમાં આખુ જિનમંદિર આરાન કરાવ્યું ૐ અને હાર પણ શભા વધારી છે. શ્વેતાંબર સંધ તરથી સોદા થયું છે. તેમજ તળાતા વારા પશુ છે. જેનો એ જ રાચે છે અને કરે છે. જાદરની પા ઉપર પર્વના દિવસ સુધીશની આંગી ચઢે છે જે લાખો રૂપિયાના મૂલ્યની છે. બાકી સાદી અગરચના-પુષ્પ દ તા રાજ ચઢે છે. ત્યાં પાસે જ એક બાજુ ગૌતમસ્વામીની પાદુકા અને બીજી બાજુ સુધર્મા-સ્વામીની પાદુકા છે. પ્રાચી મૂળમાં જલાકમાં ઘણી , પ્રતિભા પ્રતિષ્ઠિત હતી તેવા ઉલ્લેખ મળે છે. આજે દિગંબર નાઓએ વિરોધ ઉઠાવવાથી કાયમ થોડી પ્રતિમા રહે છે, Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક અહી શ્વેતાંબર જૈન તરફથી દાનશાળા અને એક સુંદર ઔષધાલય ચાલે છે. પાવાપુરી આવવા ઇચ્છનાર બાવકોએ પટણાથી બિહાર લાઇનમાં બેસી બિહાર ઉતરવું. ત્યાંના જિનમંદિરનાં દર્શન-પૂજન કરી ત્યાંથી મેટરનું સાધન મળે છે તે દ્વારા પાવાપુરી અવાય છે. બીજે રસ્તે ગયાથી નવાદા; લા તે લખીસરાથી નવાદા આવવું. અને ત્યાંથી ગુણાયાજી જે ગુણશીલવેન ચત્ય કહેવાય છે, અને જ્યાં પ્રભુ મહાવીરદેવ ઘણીવાર પધાર્યા હતા અને એના સ્મારક જ્યાં નાનું જલમંદિર છે, તેમજ સુંદર ધર્મશાળા છે, અને વેતાબર પેઢી તરફથી વ્યવસ્થા ચાલે છે, ત્યાં જઈ પૂજા-દર્શન કરી ત્યાંથી મોટર દ્વારા પાવાપુરી આવી શકાય છે. એક આશ્ચર્ય—પાવાપુરી જલમંદિરના તળાવમાં અનેક જળચર છ વસે છે. તેમાં સાપ મુખ્ય છે. આ સાપ બહુ મોટા મેટા હોય છે અને બચ્ચાં પણ હોય છે, પરંતુ કદી કોઈને કરતા નથી. આ જલચર જેવો બીજા જલચર ને સતાવતા નથી. ખેચર પક્ષોઓ પણ અહીં માછલી વગેરે નથી પકડતા. સાપને લેક લોટની ગોળીઓ કરી ખવડાવે છે. સંધ્યા સમયે અનેક સાપ જલમંદિરમાં પહોંચવાના પુલ ઉપર અને ઘાટ ઉપર આવે છે, પણ કદી કોઇને આભડયા નથી. આ સાપને ઉલ્લેખ વિવિધતીર્થક૯પમાં જિનપ્રભસૂરિજી કરે છે અને યાત્રીઓને કલ્યાણ આશીર્વાદ આપતાં લખે છે કે: नागा अद्यापि यस्यां प्रकृतिनिलया दर्शयन्ति प्रभावं, निस्तैले नीरपूर्ण ज्वलति गृहमणिः कौशिके यन्निशासु ॥ भूयिष्ठाश्चर्यभूश्चमिश्वरमजिनवरस्तुपरम्यस्वरूपा, साऽपापा मध्यमादिर्भवतु वरपुरी भूतये यात्रिकेभ्यः॥१॥ (વિવિધતીર્થંકલ્પ, પૃ. ૨૫ ) જલમંદિરની પાદુકા અને કહ્યું છે અને પછવાડે જ સુંદર શિલાલેખ છે. પાવાપુરીના કેટલાક શિલાલેખે સુપ્રસિદ્ધ વિદ્વાન બ બુ પુરણચંદજી નહીરજીએ પ્રગટ કર્યો છે. શહેરના મંદિરમાં પણ જીર્ણ પાદુ છે. આ તીથ ભગવાન શ્રી મહાવીર સ્વામી છે. શાસનમાં સૌથી પ્રથમ તીથ છે અને પ્રાચીન છે. વૈભારગિરિ રાજગૃહી નગરીની નજીકમાં જ સુવર્ણગરિ, ઉદયગિરિ આદિ પાંચ પહાડે છે, તેમાં વૈભારગિરિ પણ એક સુંદર ન્હાને પહાડ છે. ભગવાન મહાવીરદેવના અગિયારે ગણધરનું નિર્વાણસ્થાન વૈભારગિરિ છે. ભગવાન મહાવીર સ્વામી પછી બાર વર્ષે શ્રી ગૌતસ્વામીનું અને વીશ વર્ષે શ્રો. સુધર્માસવામીનું અહીં નિર્વાણુ થયું છે. એટલે આ સ્થાન તીર્થ રૂપ જ સ્થપાયુ છે. પહાડ નાને અને વિશાળ છે. ગૌતમસ્વામીની દેરી છે. ધનાશાલીભદ્રની દેરી પણ છે. વૈભારગિરથી પૂર્વમાં દશેક કોશ દૂર પાવાપુરી છે. આકાશ સ્વચ્છ હૈય, ધૂમ્મસ કે વાદળ ન હોય ત્યારે પહાડ પી પાવાપુરી દેખાય છે. કછા પૂર્વ કિનારે ભદ્રાવતી નગરી હતી, એ આપણું આજનું ભkશ્વર છે. અહીં ભગવાન સુધમવાની પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય પ્રતિમા છે. અત્યારે બાવન Page #24 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] જૈન તીર્થો [૧૭] જિનાલયનું પ્રાચીન અને ભવ્ય મંદિર છે. આ પ્રાચીન મંદિરને વિ. સં. ૧૯૩૮ માં જીર્ણોદ્ધાર થશે ત્યારે એક તામ્રપત્ર મળ્યું હતું જેમાં પ્રાચીન લિપિમાં અક્ષરે લખેલા હતા. આ તામ્રપત્ર છે. એ. ડબલ્યુ. રૂડોલ્ફ હર્બલ ઉપર મોકલવામાં આવ્યું હતું. એ પાશ્ચાત્ય વિદ્વાને જણાવ્યું કે આ લેખ પ્રાચીન ખરેષ્ટ્રી લિપિમાં લખાયેલું છે જેને આપણે દેવલિપિ-ભાષામાં લખેલું માનીએ છીએ. તેમાં નીચેના શબ્દો પટ વચાય છે, બાકીના શબ્દો ઘસાઈ ગયા છે. "१ देवचंद्रीय श्री पार्श्वनाथदेवस्येतो २३॥" બીજા ટક અક્ષરના આધારે આનો અર્થ એમ કરવામાં આવ્યું છે કે-વણિક દેવચંદ બનાવેલ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર. જે પહેલાં ૨૩ વર્ષે ભગવાન મહાવીર હતા. સુષસિદ્ધ જગવિખ્યાત પૂ. પા. શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ લખે છે કે આ મંદિરના છણખ-ધરૂપ પુસ્તકમાં અને કચ્છની ભૂગે ળમાં લખ્યું છે કે “વીરાત ર૩ સુદ્દે ચર્જ રંગર્તામત* અસલ તામ્રપત્ર અત્યારે કેની પાસે છે તે ચોકકસ નથી, પરંતુ ભૂજ પરના વતિ ( સુંદરજી કે તેમના શિષ્ય ) પાસે હોવાનું સંભળાય છે, અને તેને સંસ્કૃત અનુવાદ મદિર દીવાલમાં લગાવેલ છે એવી નોંધ મળે છે. આ બધા ઉપરથી એમ નિર્ણય કરવામાં આવે છે કે ભગવાન સુધર્માસ્વામીએ વોર સં. ૨૩ માં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. આ મૂર્તિ પ્રાચીન અને ભવ્ય છે અને સામાન્ય દર્શક પણ આ મૂર્તિ મહારાજા સંપ્રતિના સમયની છે એમ સમજી શકે તેમ છે. આ મંદિરને જીર્ણોદ્ધાર મહારાજા કુમારપાળે કરાવ્યો છે અને ત્યારપછી જગડુશાહે જીર્ણોદ્ધાર કરાવ્યું છે. એમ ત્યાંના શિલાલેખે ઉપરથી સમજાય છે. કેટલાક લેખે મંદિરછના ખંભા-મજબૂત સ્થભે ઉપર કોતરેલા છે, જેમાં નીચેની સાલેના ઉલ્લેખ મળે છે. “સં. ૧૧3૪ વૈશાખ સુ. ૧૫. શ્રીમાળી... દેહર...સમરાવ્યું. આ સિવાય, સં. ૧૨૨૩, ૧૨ ૩૨, ૧૨૭૫ ૧૩૫૩, અને ૧૩૫૮ના લેબ મળ્યા છે અને તેની યાદિ છે. બજેસ અને રાવ સાહેબ દલપતરામ ખખરે આપી છે. કાળક્રમે આ મદિર જીર્ણ થયું અને ત્યાંની ચમકારી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ એક બાવાનાં હાથમાં ગઇ. સ. ૧૬૬રના જીણોદ્ધાર સમયે આ પ્રાચીન મૂર્તિ બાવન હાથમાં હતી. તેણે એ મૂર્તિ મંદિરમાં મૂળનાયક તરીકે પધરાવવાને ન આપી એટલે શ્રાવકેએ વીરપ્રભુની મૂર્તિ મૂળનાયક તરીકે પધરાવી. આ મૂર્તિ પણ પ્રાચીન અને ભવ્ય છે. તેની સં. ૬૨૨માં અંજનશલાકા થયેલી છે. પાછળથી બાવાએ સમજી જઈ મૂર્તિ આપી દીધી જે પાછળની દેરીમાં બિરાજમાન કરી છે અને જે અદ્યાવધિ વિદ્યમાન છે. વીસમી સદીમાં વિ. સં. ૧૯૨ ૦માં આ મંદિરનો જીર્ણોદ્ધાર થયા હતા અને ત્યારપછી વિ. સં. ૧૯૩૮માં મહા સુદ ૧૦ મે માંડવીવાસી મેણસી તેજસીની ધર્મપત્ની મીઠીબાઈએ સમારકામ કરાવ્યું છે. સેનેરી રંગરોગાનનું કામ તે ઘણે સમય ચાધુ હતુ. અત્યારે આ મંદિર ૪૫૦ ફૂટ લાંબા, ૩૦૦ ફૂટ પહોળા કમ્પાઉન્ડના મધ્ય ભાગમાં છે. તેની લંબાઈ ૧૫૦ ફૂટ, પહોળાઈ ૮૦ ફૂટ, ઉંચાઈ ૩૮ ફૂટ છે. મંદિરમાં ૨૧૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક થાંભલા છે. બન્ને બાજુ અગાશી છે. ફરતી દેરીઓ છે. પ્રવેશદ્વારમાંથી જ પ્રભુ દેખી શકાય એવી ગોઠવણી છે. આગળના ભાગમાં સુંદર કમાન અને સુંદર કોતરણીનું કામ છે. મંદિરના કમ્પાઉન્ડની ચારે બાજુ વિશાળ ધર્મશાળા છે, ડાબી બાજુ-ઉપાશ્રય છે અને ફરતે ગઢ છે. અહીં શ્વેતાંબર જૈનસંધ તરફથી વિદ્ધમાન કયાણજીની પેઢી વહીવટ ચલાવે છે. અહીં સં. ૧૯૪૨ સુધી તે ફા. સુ. ૭, ૮, ૯, ને મેટો મેળો ભરાતે હતે. હમણાં તે ફા. સુ. ૪-૫ ને મેળો ભરાય છે. અહીંથી સમુદ્રમાર્ગે જામનગર માત્ર બાર કાસ થાય છે. ભદ્રેશ્વરથી જામનગર અધીનું ભેરૂ હતું એમ કહેવાય છે. ભડેશ્વર જવા માટે અંજાર, મુદ્રા, અને વાંકીપત્રના જુદા જુદા રસ્તા છે. બાવનજિનાલયનું આ ભવ્ય મંદિર હજી પણ પિતાની પ્રાચીનતા અને ભવ્યતાનું દર્શન કરાવી રહેલ છે. ભ. મહાવીર–આ જ એક પ્રાચીન શિલાલેખ એક બાવાજીના મમાંથી પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા રા. બ. ગૌરીશંકર હીરાશંકર ઓઝાને ઉપલબ્ધ થયેલ છે. જે લેખ પ્રાચીન ખરષ્ટી લિપિમાં છે અને શ્રી વીર ભગવાન પછી ૮૪ વર્ષ બાદ બનેલા એક જિનમદિર છે. આ લેખ અત્યારે અજમેરના મ્યુઝીયમમાં વિદ્યમાન છે. પ્રાચીન ભાષાના અભ્યાસીઓ આ લેખ વાંચીને કહે છે કે તેમાં ચીરાઇ માઘસૅ ૮૪ લખેલ છે, અર્થાત્ વીર ભગવાન પછી ૮૪ ને આ શિલાલેખ છે. આ લેખ એક પ્રાચીન મંદિરના પબાસણને છે. સંભવ છે કે હાંસપુર કે જે પ્રાચીનકાળમાં હપુર નામનું મોટું નગર હતું, અને જ્યાંથી હપુર ગ9ને પ્રાદુર્ભાવ થયું છે, તે સ્થાનના જિનાલયમાં શિલાલેખ હોય ! મથુરા આ અતિ પ્રાચીન તીર્થસ્થાન છે. અહીં પહેલાં સુપાર્શ્વનાથ અને પશ્વિનાથનાં મંદિરો હતાં. બાદમાં અન્તિમ કેવલી શ્રી અંબૂસ્વામી અને આધ ભૂતકેવલી શ્રી પ્રભવસ્વામી આદિ પર૭ જણા એકી સાથે દીક્ષા લીધાની સ્મૃતિરૂપ પર૭ સ્તૂપ મથુરામાં બનાવવામાં આવ્યા હતા. જે સત્તરમી શતાબ્દી સુધી વિદ્યમાન હતા. હીરસૌભાગ્યમાં તેનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે : “समहं मथुरापुया यात्रां पार्श्वसुपार्श्वयोः । प्रभुः परीतः पौरौधैश्चारणर्षिरिवाकरोत् ।। २४९ ॥ जम्बूप्रभवमुख्यानां मुनिनामिह स प्रभुः। ससप्तविंशतिं पञ्चशती स्तूपान् प्रणेमिवान् ॥ २५०॥" ૧ સ્થાનકમાગ સંપ્રદાયના વિદ્વાને આ લેખ વાંચી વિચારીને સમજે કે મૂર્તિપૂજા કેટલી પ્રાચીન છે. ખરી રીતે મૂર્તિ પૂળ તે અનાદિ કાળની છે. કિ તે વિરોધ કયાથી શરૂ થયે - એ જ શોધવાનું છે. ઇસ્લામી સંપ્રદાય પહેલાં મૂર્તિપૂજા વિધિ કઈ એ નથી કર્યો. અને ભારતમાં પણ ઈસ્લામના વધુ પરિચના પ્રતાપે જ મૂર્તિપૂજને વિરોધ શરૂ થયો છે. એ પહેલાં એ ન હતે. Page #26 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨] જૈન તીયાં [*] આ સિય આચાર્ય ભાર્ય−ગ, શ્ર નદીસાની ચર્ચાપલીના આધારે, અમે સમુદ્રસૂરિના શિષ્ય હતા. મધુરાષમાં જિનપ્રભસૂરિજી ને મારે કયે છે કેઃ “અહીં તસાગરના પારગામી આર્યભગુ આચાર્ય ઋદ્ધિશાતાગારવમાં લુબ્ધ બની યક્ષપણુ પામ્યા અને જીભ બર ીને સાધુનોને પ્રમાદ થત્ર માટે પ્રતિષ કર્યો અહીં ભારત મા ” નંગુની પાપે મત હતી. વીર નિ. સ. ૮૨૭ બાદ આચાર્ય કલાચા છએ. શ્વેતાંબર કરી આગમવાંચના કરી હતી, અને ૮૪ આગમ લખાયા હતા તેના મંદિર બન્યું જે અધાવિધિ વિધમાન છે. મથુરામાં કંકાલી ટીલામાં ઘણાં જિનમંદિરો હતાં, જેમાંની મૂર્તિઓ લખનૌ મ્યુઝીયમ અને મા મ્યુઝીયમમાં ૐ. ખાસ કરીને કનિષ્ઠ અને સ્કિ કાલીન મૂર્તિનો છે. અહીંથી ભગવાન મહાવીરના ગર્ભાપહરણની આકૃતિ તથા ભગવાન મહાવીરની આમલકી ક્રીડાની સુંદર આકૃતિ હાથ આવી છે. આ દૃષ્ટિએ શ્વેતાંબર જૈતાનુ આ પ્રાચીન તીર્થ છે. હાલમાં પીમડીમાં શ્વેતાંબર નગર છે. વલ્લભીપુર વીર નિ. સ. ૯૮૦ થી ૯ આમાં શ્રી દેવગિણિ ક્ષમાત્રમણ, એટલે પ્રાચીન આગમતીરૂપે આ ડાયા શ્રમણુસધને એકત્ર સ્મરણરૂપે, ચાર.શીનુ સુધી અહીં જૈન આગમો પુસ્તક ઉપર લખાયા હતા. ગંધવ વાદિવેતાલ શાન્તિસૂરિજી વગેરે મુખ્ય હતા. ન પવિત્ર બનાય છે. દિપાડની મળાં પા નામના એક પ્રત છે, અર્જી ખુબ ગમના રાજ્ય જનનું એક જિનામ બન્યું છે જે થાન પ્રાચીનળમાં પતી તરીકે ખ્યાત હતું. એટલે મન તીથ હતું. શર્કરાચાર્યના વખન પછી તે અદીના હાથમાં ગયુ અને તે જૈન તીર્ષ મટીને વવૃત્તીય બન્યું. વોટ્સન સાગના કયિાવડ ગેડિયરમાં આ માટે સ્પષ્ટ ધ્યુ કે કે વિખવતી વગેરેની પડે આ સ્થાન થ અનેનું . પસે વ ામ હતું અને આ મન્દિરનો મન જે મન્દિરને મળતી છે, ગુપ્ત કાલીન શિલ્પ છે, તે પાંત જૈન મન્દિર તુ યાદ 27 શાસ્ત્રી વામાંતર મેશ્વચ્છ લોકર પણ માન્ય કહું કે તું વાક્ય ક્યા વર્ષમાં તે બનાવ્યું તેને કરશે પણ આધાર નિવાસ કે પુરાતમાંથી જ શક્ય નથી. બાર ક્ષેત્ર કહેવ–આ મન્દ્રિ વજનને કાચુ નથી, પણ્ ત્રણ પર જઈ ઉપર જેની એકાએ કરાવ્યું છે અને તેમાં નથની મૂર્તિ સ્થાપન કરી હતી તે મૂર્તિ થાવા નગરમાં છે. વમૂર્તિના ચરણમાં લખ્યું છે કે મૂર્તિ જન્તુદે લક્ષ્યમાં, સ્થાપત કરી હતી. દા વિષે પશ્ચિમ ઉલ્લેખે સિવાય તુના ઐતિહાસિક ચિત્યમાં વિ.સ. ૧૨૦* શ્રીને શેખ બિલકુલ એવામાં આવતે નથી. (તેમ. ૧૯૧૨ થી ૧૯૧૭ સુધી પ્રતિમ બળે છે. ) સદ્ગત તનમુનામાં મ. ત્રિખી પતુ જાણે છે કે વિ. મ ૧૨૦૦ પછી દ્વારકા વૈષ્ણવતીર્થંરૂપે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હાય એમ જણાય છે.” Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક ૧ વર્ષ ૪ આ જગદેવાલયમાં દીવાલ પર શ્રી નેમિનાથ ભગવાનની જાત વગેરે ચિત્ર દેલ છે. ધેડા વર્ષ પહેલાં ગાયકવાડ સ્ટેટે આ મન્દિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે આ ચિત્રોને અસલ રૂપ માં સુરક્ષિત રાખવા માટે શ્રીયુત ગોકળદાસ નાનજીભાઈ ગાંધીએ ગાયકવાડ નરેશને પ્રાર્થના કરી હતી, અને સંભાળવા પ્રમાણે તે અર્થનાને ઘણે અંશે સ્વીકાર કરવામાં આવ્યો હતો. મતલ કે આજનું હારિકાનું જમતુદેવાય તે જનનું ગુપ્તકાલીન જિનમંદિર છે વસ્તુતઃ આ દ્વારિકા જ નથી. આ તે શહાર દીપ છે. વૈષ્ણની દ્વારિકા અહીંથી ૧૧ કષ દૂર કડિનારનો પાસે છે, એમ વિચારક વેણુવ વિદ્વાને માને છે, પરન્તુ કઇક સ માં આ દેવાલય વૈષ્ણના હાથમાં આવેલ છે અને શંખેશદ્વારને જ દ્વારિકા તરીકે માની લીધેલ છે. જગન્નાથપુરી વિશાલાનગરીના કણિક-ચેટકના યુદ્ધ પછી ચેટકને પુત્ર શોભનરાય કલિંગમાં પિતાના સસરાને ત્યાં આવી રહ્યો અને સસરાની પછી તે કલિંગને રાજા બન્ય. આ રાજા પરમ જેન હતું. તેના પિતા પણ ભ. પાર્શ્વનાથના શાસનના ભાવક હતા. આથી આ કુટુંબમાં ભ૦ પાર્શ્વનાથ પ્રત્યે અધિક શ્રદ્ધા હોય એ સ્વાભાવિક છે. સંભવે છે કે રાજ શેભરાયે પિતાની રાજધાની પાસે જ જગનાથપુરીમાં ભ૦ પાર્શ્વનાથનું તીર્થ સ્થાપ્યું હોય, તેના ઉત્તરાધિકારી રાજાઓ પણ જન હતા, એટલે આ તીર્થ વિશેષ જાગ્યું. અને તેમાંય ત્યાંના “ પુરીમાં હુતાસ્કૃત નહી ” લક્ષણુવાલા સાધમકવાત્સલ્ય એ તીર્થને જગતુતીય બનાવ્યું. આચાર્ય શ્રી સ્વામી વિક્રમની પહેલી સદીમાં અહીં પધાર્યા હતા. ત્યારબાદ શંકરાચાર્યના અત્યાચારથી જનધર્મ આ પ્રદેશમાં રહ્યો નહીં અને એ પ્રસિદ્ધ જૈનતીર્થ શૈવતીર્ય બની ગયું છતાંય એ તીર્થની એ પ્રાચીન જિનપ્રતિમા આજ પણ ત્યાં તે જ રૂપે વિધમાન છે. યદ્યપિ સૈવાચાર્યોએ એ મૂર્તિને હટાવી નહીં પણ તેનું બાહ્યસ્વરૂપ અપચારિક ચાર હાથવાળુ બનાવી રાખ્યું છે. અંદર મૂર્તિ પ્રાચીન છે તે જ છે. ઉપર લાકડાનું બે ( આંગી) છે તેમાં નીચેના બે હાથે તે દયાનસ્થ દશાવાળા છે. ખભાની ઉપર બીજા બે હાથ જોડી દેવામાં આવ્યા છે. આ લાકડાનું ખેળ દર બાર વર્ષે માત્ર રાજા, પુરોહિત અને સુતાર એ ત્રશુના હજરીમાં જ બદલાવાય છે. આજે જન અને સોનીને આ મન્દિરમાં જવાની સફ મના છે. જગન્નાથપુરી એ પ્રાચીન જૈન તીર્થ છે, પરંતુ જનના દર્શન માટે બંધ છે. આ સ્થાન પણ બદ્રીપાર્શ્વનાથ નામનું પ્રાચીન જૈનતીર્થ છે. શંકરાચાર્યના યુગમાં તે નારાયણું તીર્થ બનેલ છે. પરંતુ તેમાં મૂર્તિ તે જૈન તીર્થ કરની છે. ઋષિકેશથી ૧૬૩ માઈલ દૂર બદ્રીની અગિયારેક વાર યાત્રા કરી આવેલ એક વિદ્વાન બ્રાહ્મણે એક વાર વાતચીતમાં જણાવ્યું હતું કે “એક મહત્ત્વને સ્વપ્નમાં ૨૪ જિનપ્રતિમાનાં દર્શન થયાં અને તે અનુસારે શોધ કરતાં વખ-સુચિત પ્રદેશમાંથી એક પરિકર વાળી પ્રતિમા મળી આવી. તે જ પ્રતિમા આજે બદ્રી મન્દિરમાં સ્થાપિત વિદ્યમાન છે. આ Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ [૨૧] પ્રતિમાનું અસલ સ્વરુપ અવિકૃત છે, પરંતુ તે મન્દિરના ગભારામાં પૂજારી સિવાય કોઈ જઈ શતું નથી અને જેને માટે તે મદિરમાં પ્રેવેશ કરવાની જ મના જેવું છે. એટલે તેને વાસ્તવિક સ્વરૂપ લકથી અજ્ઞાત છે.” વગેરે વગેરે, તેનાં ચિત્ર બહાર પડયાં છે, જેમાં ચાર હાથ બતાવવામાં આવે છે તે કલ્પિત જ છે. અસલી ચિત્ર બે હાથવાનું મળે છે પણ દુર્લભ છે. જેની એક કેપી અમને પ્રાપ્ત થએલ છે. આ ચિત્ર આ અંકમાં વાચકો દેખી શકશે. ત્યાંનું મન્દર જન સલીથી બનેલું છે. તે તરફના અજૈન મંદિરેથી પ્રસ્તુત મનિરનું શિલ્પ ભિન્ન છે. મન્દિરને આગળને દરવાજો જેન શેલીવાળે છે. અંદર પણ ક્રમશઃ ગભારે, કેરી. ગૂઢમંડપ અને રંગમંડપ બનેલા છે. ગુબજ જૈન શલીનું છે. મન્દિરમાં ઘંટાકર્ણ મહાવીર ક્ષેત્રપાળ છે. ત્યાં જૈન ભોજક હતા જે હાલ પણ મંધર્વ બ્રાહ્મણું તરીકે પ્રસિદ્ધ છે. ભાણા ગામમાં રહે છે. મૂળ પ્રતિમા રા ફૂટ ઊંચી અને પરકરવાળી છે, પબાસણમાં સ્થાપેલ છે, ઉપર છત્ર ધરાય છે, કેસરથી પૂજા થાય છે, પૂજારી પરિકરના ખાડામાં રંગબેરંગી કપડા ભરાવી મૂર્તિની શોભા વધારે છે. આ રીતે બદ્રી એ પાર્શ્વનાથનું જૈનતીર્થ છે. ઋષિકેશનું ભરત–મન્દિર પણ વચમાં બૌદ્ધ મન્દિર રૂપે જાહેર થયું અને આજે વૈષ્ણવ મન્દિર રૂપે પ્રસિદ્ધ છે. આ મંદિરની સામે વડની નીચે આદિનાથ, પાર્શ્વનાથ વગેરેની ખડિત મૂર્તિઓ છે. બદ્રીથી ૧૦૫ માઇલ નીચે કારમાં કેદાર પાર્શ્વનાથનું મંદિર હતું. આજે ત્યાં એક મૂર્તિ વિદ્યમાન છે, જેની પર જનોઈ અને હારની આકૃતિ છે. માનસરોવરનું મન્દિર પણ બૌદ્ધમન્દિર તરીકે ઓળખાય છે. સંભવ છે કે આ તીર્થો ભ૦ પાર્શ્વનાથના શાસન કાળનાં હાય. તક્ષશિલા તક્ષશિલામાં બાહુબલિએ ન૦ અષભદેવસ્વામીના થાનના સ્થાને ધર્મચક્ર તીર્થ સ્થાપ્યું હતું. સમ્રાટુ સમ્પતિએ અહીં પોતાના પિતા કુણાલને દશન નિમિત્તે કે તેમના સ્મરણ નિમિત્તે જિનવિહાર બનાવ્યું હતું. તેના ખડેરે આજે કુણાલતૂપ તરિક તક્ષશિલાના શિરકાર વિભાગમાં વિદ્યમાન છે. અવન્તી પાર્શ્વનાથ શ્રી રબૂલભદ્રજી મહારાજના પટ્ટધર આમહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિજી થયા. આર્યસુર્તિજીએ સમ્રા સંપ્રતિને પ્રતિબંધી પરમાતે પાસક બનાવ્યું. એ આર્યસુહસ્તિસરિજી મહારાજ એક વાર અવતીમાં પધાર્યા હતા અને ભદ્રા શેઠાણીના મકાનમાં ઉતર્યા હતા. ત્યાં સ્વાધ્યાય સમયે નલિની ગુલ્મ વિમાનનું વર્ણન સાંભળી ભદ્રા શેઠાણીના સુપુત્ર અતિસુકુમાળે પ્રતિબંધ પામી સૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધી અને તે જ દિવસે ગામ બહાર સ્મશાન ભૂમિમાં જઈ કાઉસ્સગ થાને રહ્યા અને રાત્રે જ શીયાલણી તેમનું ભક્ષ્ય કરી ગઇ, ભદ્રામાતાને આ સાંભળી ઘણું દુઃખ થયું, અને એક ગભ વતી વહુને Page #29 -------------------------------------------------------------------------- ________________ [૨૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક છોડીને બધાએ દીક્ષા લીધી. ગજ વતી વહુએ પુત્રને જન્મ આપ્યો. આ પુત્રે મેટા થયા પછી પિતાનું વૃત્તાંત જાણી પિતાજીના સ્મારકરૂપ સ્મશાન ભૂમિમાં જ પાનાથ પ્રભુજીનું ભવ્ય મંદિર બનાવ્યું છે. બનાવનારનું નામ મહાકાલ હોવાથી તે મહાકાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. મન્દિરમાં મૂર્તિ શ્રી પાર્શ્વનાથ પ્રભુની બિરાજમાન કરી, જે અવન્તિ પાર્શ્વનાથ તરિકે પ્રસિદ્ધિ પામેલ છે. વીર નિ. સની ત્રીજી શતાબ્દીમાં આ મંદિર બન્યું છે. આ પછી પુષ્યમિત્ર રાનના સમયમાં દેપથી આ મંદિરનું પરાવર્તન થયું, અને પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ત્યાં ભોંયરામાં પધરાવી દીધી અને ઉપર મહાદેવજીની પીંડી આવી ગઈ. પાછળથી સુપ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ ત્યાં જઇ ભક્તામર તેત્ર બનાવ્યું અને મહાદેવજીની પીંડી ફાટી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પ્રગટી. ત્યારથી અવનપાર્શ્વનાથજના તીર્થરૂપે આ સ્થાન ઉજજયિનીમાં વિદ્યમાન છે. નજીકમાં મહાકાલનું મંદિર પણ છે. થિરા૫દ્ર બનાસકાંઠા એજન્સીમાં થરાદ ગામ છે, જેમાં જૂનાં નામે થિરાદ્ધ, થિરાદ્ધ, થારાપ, યિરાત્રી અને કેથિરપુર વગેરે છે. સલ કી પરમાર થિરપાધુએ વિ૦ નં૦ ૧૦૧માં આ શહેર વસાવ્યું હતું. તેની બેન હરકુએ અહીં ૧૪૪જ થાંભલાવાળું બાવન જિનાલયનું જિનમન્દિર બંધાવ્યું હતું, જેના પુરાણ ખડેર આજે ઘેરા ભીમડીના ૭૫ ફુટવાળા મેદાનમાં છે. અહીંની સં૦ ૧૩૬માં પ્રતિષ્ઠાપિત ૩૧ ઇંચ જંચી અજિતનાથની સવે ધાતુની મૂર્તિ વાવના મંદિરમાં વિદ્યમાન છે અને પૂજાય છે. આ શહેરમાં ચંદ્રકુલના આચાર્ય વટેશ્વરસૂરિથી ચિરાપદ્ર ગચ્છની ઉત્પત્તિ થઈ છે. થરાદના ઈશાન ખુણે પણ માઈલ દૂર નાણાદેવીનું મન્દિર છે, જેની મૂર્તિ વિક્રમની તેરમી સદીમાં ભીન્નમાલથી આવેલ છે, જેનું બીજુ નામ આશદેવી હતું. આ જ થરાદમાં ૩ મેટાં અને ૭ ઘરદેરાસર મળી કુલ ૧૦ જિનમન્દિર છે. એશિયા ઉપકેશગચ્છીય આચાર્ય શ્રી રત્નપ્રભસૂરિએ એક મતે વિનિ સં. ૧૦ અને બીજા મતે સં. ૨૦૨માં એશિયાનગરમાં એસવાલ વંશની સ્થાપના કરી અને ત્યાં ભ૦ મહાવીર સ્વામીનું જિનાલય બન્યું હતું. આ સ્થાન અત્યારે પણ સવાલના ઉત્પત્તિસ્થાન અને ભગવાન મહાવીરસ્વામીના તીર્થ તરીકે પ્રખ્યાત છે. ભીન્નમાલ જ્યારે એસવાળ વંશ સ્થપાય, લગભગ તે જ અરસામાં માલપુરમાં બીમાળી વંશની સ્થાપના થયેલ છે. કમાલપુરનું બીજું નામ ભીન્નમાલ છે. આ સ્થાન પણ તીર્થ તરીકે મનાય છે. વિરનિ સં૦ ૮૪૫માં વલભી ભાંગ્યું ત્યારે ત્યાંની મહાવીર સ્વામીની પ્રતિમાને અધિષ્ઠાયક દેવે અહીં લાવી સ્થાપી છે, એટલે આ તીર્થના માહાસ્યમાં વિશેષ વધારો થયો હતો. Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થો શત્રુજય મધુવતીના જાવડશાહ વિ. સં. ૧૦૦ થી ૧૦૮માં તક્ષશિલાથી જિનપ્રતિમા લાવા શ્રી વજીસ્વામીના હાથે તેની અંજનશલાકા કરાવી શત્રુ જયને ઉદ્ધાર કર્યો હતો. આ પછી પણ આ સ્થાનના અનેક ઉદ્ધાર થયા છે. શત્રુ જયની હકીકત બહુ જાણીતા છે તથા તે બધી આપવા માટે એક સ્વતંત્ર લેખ તૈયાર કરે જોઈએ તેથી અહીં તેને નામમાત્રથી ઉલ્લેખ કર્યો છે. વલભીપુર આ સ્થાન પ્રાચીનકાળથી જૈનોનો વિહારભૂમિ છે. અહીં વિશેષતયા ગુપ્તવંશ અને વલભીવંશે રાજય કરેલ છે, જેમાંના ઘણુ રાજાઓ ન હતા. અહીં અનેક જિનાલય હતાં વીરનિટ સં૦ ૮૪૫માં વલ્લભીને નાશ ત્યારે અહીંની અંબિકા અને ક્ષેત્રપાલથી યુકત મી ચંદ્રપ્રભુ ભગવાનની પ્રતિમા અધિષ્ઠાયક દેવના પ્રભાવથી આકાશ માર્ગે દેવપટ્ટણ (પ્રભાસપાટણ) જઇને બિરાજમાન થઇ અને શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા એ જ રીતે શરદપૂનમે બીમાલનગરમાં જઈ પહોંચી. આ સિવાયની જિનકાંતમાં ત્યાં કાયમ રહી હતી. શત્રુંજય તીર્થની તળાટી પણ એક યુગમાં આ સ્થાનમાં હતી. પુનઃ વલ્લભીપુર વસ્યું એટલે અહી વીરનિટ સં. ૮૮૦ માં મુનિસંઘે મળીને શ્રી દેવર્ધિચણિક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં આગમોનું લખાણ કર્યું. આ રીતે વલ્લભીપુર પ્રાચીન જૈનતીર્થ છે. આગમતીર્થ પણું છે. આજે આ સ્થાન કાઠિયાવાડમાં “વળા”ના નામથી પ્રસિદ્ધ છે. શહેરની બહાર શત્રુંજયની તળાટીનું અસલ સ્થાન પણ વિદ્યમાન છે. ( વિવિધતીર્થંકપ, તપગચ્છ પાવલી. ) પ્રભાસપાટણ અહીં વીર નિ સં૦ ૪૧૬ લગભગમાં શ્રી ચંદ્રપ્રભુનું મન્દિર બન્યું હતું. અન્ય લેખ પ્રમાણે વીર નિહ સં૦ ૮૪૫ માં વલભીથી આવેલ શ્રી ચંદ્રપ્રભુ બિરાજમાન થયા છે. આ નગરનાં દેવપટ્ટણ, સોમનાથપાટણ, પ્રભાસ પાટણ વગેરે નામે છે. આ ચંદ્રપ્રભુ તીર્થકરનું તીર્થ હતું એટલે એ પણ અહીં ચંદ્રમૌલિનું તીર્થ સ્થાપ્યું હતું. આ સ્થાન કાઠિયાવાડમાં જુનાગઢ રાજ્યના વેરાવળ બંદર પાસે સમુદ્ર કિનારે વિદ્યમાન છે. અહીં નેમિનાથ તથા ચંદ્રપ્રભુ વગેરે તીર્થકરના નવ જનમદિર છે. આજે પણ જૈનતીર્થ તરીકે વિખ્યાત છે. ( પાવલીસમુચ્ચય ૫૦ ૫૦, ૧૯૯, વિવિધતીર્થ કહ૫ પૃ૦ ૨૦ ) રસ્થાવગિરિ શ્રી વસ્વામીનું વિ. સં. ૧૧૪ માં એક પહાડી પર અનશન પૂર્વક સ્વર્ગગમન થયું. ઈદે આવી પિતાના રથ સહિત તે પહાડને ત્રણ પ્રદક્ષિણા આપી હતી તેથી આ પહાડનું થાવર્તગરિ નામ પડયું. જે સ્થાન પ્રાચીન તીર્થ રૂપે છે. આ સ્થાન કર્યું છે અને કયાં આવ્યું તેને હાલ ચોકકસ પત્તો મળી શકતું નથી. (આવશ્યસૂત્ર-વત્તિ) Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ-તિરોધક [ વર્ષ ૪ કેરેટા નાહડ રાજાના મંત્રીએ કાર ટામાં જિનમદિર કરાવ્યું તેની પ્રતિષ્ઠા વીરનિક સં- ૫૯૫ વિ. સં. ૧૨૫માં શ્રી સમભદ્રસૂરિના પટ્ટધર દેવરિએ કરી હતી. આ સ્થાન અત્યારે પણ પ્રાચીન તીર્થ તરીકે વિખ્યાત છે. (તપગચ્છ પટ્ટાવલી) અગિરિ વિક્રમનું રાજય વર્ષ ૨૦, ધર્માદિત્યનું રાજ્ય વધે ૪૦, ભાછલ્લનું રાજ્ય વર્ષ ૧૧, નાઈલનું રાજ્ય વર્ષ ૧૪, નાહડનું રાજ્ય વર્ષ ૧૦ એ રીતે નહિડના રાજ્યકાળમાં જાલેરના પહાડ પર કરોડપતિ રહેતા હતા. જેમાં નવાણું લાખવાળાને પણ સ્થાન ન હતું. તે સ્વર્ણગિરિ પર વિ. સં. ૧૩૫માં નાહડ રાજાએ યક્ષવસતિ નામને મહાવીર પ્રાસદ બનાવ્યા હતા. આ સ્થાન પણ પ્રાચીન જૈનતીર્થ છે. આ પહાડનું બીજું નામ કનકાચલ છે. ( વિચારશ્રેણિ ) સાર મંડોવરને રાજા કુટુંબની ખટપટથી માર્યો ગયે, ત્યાર પછી તેની રાણીએ બંભાણમાં ભાગી જઈ ત્યાં એક બાલકને જન્મ આપ્યો. આ બાલકનું નામ નાહડ રાખવામાં આવ્યું. બાળક મોટો થતાં આચાર્ય જજિજગસૂરિની કૃપાથી તથા નવકાર મંત્રના પ્રભાવે રાજા થયો. તેણે આચાર્ય મહારાજના ઉપદેશથી વીસ મેટાં જિનાલય બનાવ્યાં. - ત્યાર પછી નાહડે આચાર્ય મહારાજાના કથનાનુસાર એક ગાય એક સ્થાને ચારે અચળ વડે દૂધ ઝરતી હતી ત્યાં મોટું જિનાલય બનાવી તેમાં વીર નિ સં૦ ૧૭૦માં આ૦ શ્રી જજ જગસૂરિ પ્રતિષ્ઠિત પિત્તળની શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા બિરાજમાન કરી, જે સ્થાન સાર તીર્થ તરિક જાહેર થયું છે. આચાર્ય મહારાજે તે જ દિવસે વિયરાયની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. શંખકુમારે તે દિવસે પૂર્વલનમાં શંખકુ ખાધો હતે, જે દુકાળ હેય તે ૫ણુ વૈ૦ શુ૦ ૧૫ના દિને પાણીથી અવશ્ય ભરાઈ જાય છે. અને આચાર્ય મહારાજે દુગાસુઅ તથા વયબ્રુપમાં સાધુ મેલી તે જ લગ્નમાં જિનપ્રતિમાનો પ્રતિષ્ઠા કરાવી હતી. જગચિતામણી ચૈત્યવંદનમાં ગય૩ વર સારી બંદુથી સાચોરના મહાવીરને સ્તવ્યા છે. આ અસલ પ્રતિમા વિ. સં. ૧૩૬૭ સુધી અડી વિધમાન હતી. આ સ્થાન આજે પણ જોધપુર રાજ્યમાં ભીન્નમાલની પાસે સાર તીર્થ તરીકે વિખ્યાત છે. (વિવિધ તીર્થંકલ્પ, પટ્ટાવલી સમુચ્ચય પૃ૦ ૪૯, જૈન સત્ય પ્રકાશ વ૦ ૨, વિશેષાંક પૃ૦ ૩૩૮ ) નાગર માનતુંગરિના પટ્ટધર શ્રી વીરસૂરિએ નાગપુરમાં વીરનિસં૦ ૭૭૦ ( વિક્રમ સંવત ૩૦૦)માં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી. જે સ્થાન આજે નાગર તરીકે પ્રસિદ્ધ છે. (તપગચ્છ પાવલી) Page #32 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] જે તીર્થો [ ર૫ ] નાગદા અહી મૌસમ્રામ્ સતિએ મન્દિર બનાવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી, લગભગ વીરનિર્વાણુની દસમી સદીમાં તેને હડપ કરવા માટે પ્રયત્ન આદર્યો, પરંતુ ખેમાણ કુલમાં જન્મેલ રાજવંશી આચાર્ય સમુદ્રસૂરએ દિગને છતી એ તીર્થનું પૂ૦ આ૦ મુનિસુંદરસૂરિએ સ્વતંત્ર સ્તોત્રકાર નાગહદ પાર્શ્વનાથનો સ્તુતિ કરેલ છે. માંડવગઢના મંત્રી પેથડકુમારે અહીં તેમનાથ ભગવાનનું અને નવલખા ગોત્રીય સારંગશાહે સં૦ ૧૪૯૪ મ. શુ૦ ૧૧ દિને શ્રી શાન્તિનાથજીનું મંદિર બનાવેલ છે. જે પૈકીનું શાન્તિનાથનું મન્દિર આજે વિદ્યમાન છેજેના મૂળ નાયક સ્થાને શ્રી શાન્તિનાથજીની ૨ ફુટ ઊંચી પશાસનવાળી અર્જુન પ્રતિમા બિરાજમાન છે જેનું બીજું નામ અદબદજી છે. આ સ્થાન આજે પણ પ્રાચીન તીર્થ તરીકે પ્રસિદ્ધ છે અને તેની મેવાડનો પચ તોથીમાં-કેસરિયાજી, કડા, અદબજ, દેલવાડા તથા દયાલ શાહને દિલે, એ રીતે ગણના થાય છે. (પાવલો સમુચ્ચય, જન સત્ય પ્રકાશ ૧૦ ૧, ૫૦ ૩૦૫) આણંદપુર અહી ભગવાન વિભદેવસ્વામીનું પ્રાચીન મન્દિર હતું. તથા વીરનિટ સં૦ ૯૯૩માં અહીં શ્રી ચતુર્વિધ સંઘની વચ્ચે કલ્પસૂત્રના વ્યાખ્યાનને પ્રારંભ થશે છે. અત્યારે પણ આ તીર્થ “વડનગર ”ના નામથી પ્રાંસલ્ફ છે મહેસાણેથી તારંગા તીર્થ જતાં યાત્રિકો અહીંની પણ યાત્રા કરે છે. પ્રાંત ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછીના ૬૦ ૦ ૦ વર્ષમાં ઉપર પ્રમાણે જૈન તીર્થો સ્થપાયાં છે. આ પુનીત ભૂમિએ ભવ્ય ઇવેના આત્માને પવિત્ર કરી તારે એ ભાવના પૂર્વક આ લેખ સમાપ્ત કરું છું. તીર્થયાત્રાનું ફળ आरम्भाणां निवृत्तिद्रविणसफलता संघवात्सल्यमुश्चनैर्मल्यं दर्शनस्य प्रणयिजनहित जीर्णचैत्यादिकृत्यम् । तीर्थोन्नत्यं च सम्यग् जिनवचनकृतिस्तीर्थसत्कर्मकत्वं, सिद्धरासन्नभावः सुरनरपदवी तीर्थयात्रा फलानि ॥१॥ - - તળિ તીર્થયાત્રા કરવાથી અનેક પ્રકારના આરએની નિતિ, ધનની સફળતા, સંધન વાત્સલ્ય (ભક્તિ), સમકિતની નિર્મળતા, પ્રેમી લેકેનું હિત છ ચિત્યને ઉદ્ધાર વગેરે કાર્ય થાય છે, તીર્થનો ઉન્નતિ થાય છે. મુખ્ય પ્રકારે જિનેશ્વરના વચનનું પાલત થાય છે, તીર્થંકર નામ કમને બંધ થાય છે, મેક્ષ સમીપે આવે છે, તથા દેવ અને મનુષ્યનું પદ એટલે ઉચ્ચ જન્મ પ્રાપ્ત થાય છે, આ સર્વ તીર્થયાત્રાનું ફળ છે.' (સુભાષિત પણ રત્નાકર, ભાગ ૨). Page #33 -------------------------------------------------------------------------- ________________ ઇસ્વીસન પૂર્વે કલિંગમાં રાતન કલિંગ દેશને વર્તમાન છે ઓરિસ્સા નામથી ઓળખવામાં સરાક જાતિ આવે છે. એક સમય એવો પણ હતો. કે કલિંગ દેશ “નવખંડ પૃથ્વી” ના ખડો મને એક ખડ ગણાતે, એ વિષે તામિલ : લેખક : શબ્દ કેષમાં જણાવેલ છે. (જુઓ સેન્ડર સનને કાનડી કેશ.) જેનેના પ્રજ્ઞાપના | શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ | સૂત્રમાં જણાવ્યા મુજબ કલિગ દેશની રાજ્ય ધાનીનું શહેર “ કંચનપુર” હતું. કત શહેરમાં ૩૫૦૦૦ મનુષ્યને વસવાટ હતો. (જુઓ ખંડગિરિ પર્વત પર હાથી ગુફાને શિલાલેખ.). વર્તમાન ઓરિસ્સામાં વસવાટ કરી રહેલ સરાક નામથી ઓળખાતી જાતિનું આવા ગમન હિંદ બહારના પ્રદેશમાંથી થએલ હોય તેમ જણાઈ આવે છે. કલિંગને પ્રદેશ બંગાળના ઉપસાગરના કિનારા પર આવેલ છે. પૂર્વેના સમયમાં આ પ્રદેશને સંબંધ જાવા તેમ બાલીદ્વીપ સાથે જોડાએલ હતું, જેની સભ્યતા, વ્યવહાર અને ધાર્મિક ક્રિયાકાંડ કલિંગના જેવાં જ હતાં, એમ એતિહાસિક દ્રષ્ટિએ તપસતાં જણાઈ આવે છે. આ સમયમાં લિંગ દેશ વહાણવટાના ઉદ્યોગ માટે દુનિયામાં પ્રસિદ્ધ ગણાતે. ઇ. સ. પૂર્વે અને તે પછીના સિકાઓમાં બાલદીપના વતનીઓએ કલંગ પ્રદેશમાં પિતાને વસવાટ કરેલ એમ માનવાને કારણ મળે છે. ખડગિરિ પર્વતની મંચપુરી મુકામાં “બ્રાહ્મી લિપિના ત્રણ શિલાલે ઇ. સ. પૂર્વના કોતરાવ્યા છે. તેમાંના પહેલા શિલાલેખમાં વક્રી એ શબ્દ શોધખોળખાતા તરફથી શોધાએલ છે (જુએ. ગેઝેટીઅર સન ૧૮૯૮) પરંતુ ખરી રીતે તે શબ્દ વારો હોવો જોઇએ. ઓરિસ્સાના કટક જિ૯લામાં “બાલીબીયાનામનું પુરાતન સ્થાન આવેલ છે. આ સ્થાન પર જ્યારે બાલદીપવાસીઓએ આવી વસવાટ કર્યો તે પરથી ગામનું નામ બાલીબીસાઇ પડયું કે જેને અર્થ બાલી વરસાવ્યું’ એ થાય છે. તેવી જ રીતે આ જિલ્લામાં કેટલાંક ગામોનાં નામો એવી જ રીતે અપાએલ છે. જેમકે: બાલીપહાડ, બાલી. બીસાઈ અને બાલીપટના, જે નામે અદ્યાપિ પર્યત સચવાઈ રહેલ છે. ગામનાં નામ પરથી; હે જાણવામાં આવી શકે છે કે-બાલદીપ વાસીઓએ પોતાના પૂર્વજોના વસવાવાળા દેશની યાદગિરિ કાયમ રાખવા માટે આવાં નામે આપ્યાં હેય. ઓરિસ્સાના પુરિજિલ્લામાં “પતિતપાવન પટના” નામનું સ્થાન છે. જ્યાં પુરાતન સમયમાં હિંદુઓની તેમજ પતિની શુદ્ધિ કરી જન બનાવવાનું કેન્દ્ર હતું. જૈન દર્શનમાં જાતીય ભેદને સ્થાન નહોતું. Page #34 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] સરાક જાતિ [૨૭ ] યવન રાજ્યકાળમાં કલિંગમાં જૈનધર્મ ઇ. સ. પૂર્વે ૮૫૦ માં થઇ ગએલ નિર્ચથ પાર્શ્વ જ્યારે કુમારદશામાં હતા તે સમયે રાજ્યકારણને લઇને તેમણે કલિંગના યવન રાજા સામે ચડાઈ કરેલ અને જય મેળવેલ. કુમાર પાસે દીક્ષા અંગીકાર કર્યા પછી તેમના વિહાર પૈકીનું એક ચતું માસ કલિંગમાં થએલ તે પરથી સહેજે જાણી શકાય છે કે-તેમના સમયમાં જનધર્મને પ્રચાર આ પ્રદેશમાં થઇ ગએલ હોવો જોઈએ. (જુએ. ભાવદેવસૂરિકૃત “ પાર્શ્વનાથ ચરિત્ર) ઇ. સ. પૂર્વે ૬૦૦ માં થઈ ગએલ જૈનશ્રમણ મહાવીરને ધર્મોપદેશ આ ભૂમિ પર સારા પ્રમાણમાં થએલ. તેમ અહિંસાના ઉપદેશથી અહી ની પ્રજામાં જૈનમેં સજડ મૂળ રેયાં હતાં. શિશુનાગવંશના રાજ્યકાળથી માંડી મૌય અને ચેદીવંશના શાસનમાં આ પ્રદેશમાં જનધર્મ ઉન્નતિ પર હતે. સકળ હિંદમાં જનોના કેન્દ્રસ્થાનની ગણના આ પ્રદેશમાં થતી, તેમ જૈનશ્રમણ મહટી સંખ્યામાં આ પ્રદેશમાં વિહાર કરતા. ખંડગિરિ પર્વત પરની હાથીગુફામાં એક પુરાતન શિલાલેખ કતરાએલ છે. તેમાં જણાવેલ છે કે-મહારાજા ખારવેલના રાજ્યગાદીના ચોથા વર્ષે એક જુનું ચય તેણે સમરાવ્યું. તેમાં છત્ર તેમજ કલશે આણી આપ્યાં. કહે છે કે-રાષ્ટિક અને ભેજક તેમ તેના ખંડીઆ રાજાઓમાં ત્રિરત્ન (જ્ઞાન, દર્શન અને ચારિત્ર) માં શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે તેણે આ પ્રમાણે કર્યું હતું. આ પરથી એમ જણાઈ આવે છે કે-કલિંગના પહેલા રાજાઓના સમયમાં આ ચૈન્ય બનાવેલ હતું. તેમ તેના ખંડઆ રાજાઓમાં જૈનધર્મનો પ્રચાર કરેલ. મૌર્યવંશીય મહારાજા ચન્દ્રગુપ્તના રાજ્યકાળથી તે મહારાજા દશરથ અને સંપત્તિને રાજ્યશાસનમાં જૈનધર્મ આ પ્રદેશમાં ઉન્નતિ પર હતા. દરમ્યાન ઈ. સ. પૂર્વે ૨ ૬૧ માં સમ્રાટ અશોકના લિંગના વિજય પછી ઓરિસ્સા ( કલિંગનો પ્રદેશ) પિતાના રાજ્ય સાથે જોડી દીધેલ. મૌર્યયુગમાં સમ્રાટ અશોકે શાકયમુનિના ઉપદેશથી બૌદ્ધધર્મના પ્રચાર માટે જે કાર્ય કરેલ તેવી જ રીતે તેમના પૌત્ર મહારાજા દશરથ અને મહારાજા સંપ્રતિ જેવા જન નૃપતિઓએ જનધર્મના પ્રચાર માટે કર્મચારીઓ અને યતિઓ દ્વારા હિંદ અને તેને બહારના પ્રદેશમાં બહેળા પ્રમાણમાં પ્રચાર કરાવેલ હતું. (જુઓ. પ્રભાચંદ્રસૂરિકૃત-“પ્રભાવક ચરિત્ર'માં સંપ્રતિબંધ.) મૌર્યવંના રાજકર્તાઓના સમયમાં આ જિલ્લામાં લાખોની સંખ્યામાં જેને વસવાટ હતો કલંગમાં આવેલ ખડગિરિ, ઉદયગિરિ નામની પવિત્ર ટેકરીઓમાં રાજ, મહારાજા તેમ ધનિકોએ કોતરાવેલ શિક પકળામય સુયોગ્ય ગુફાઓ જૈન યતિઓ તેમ શ્રમણથી ચારે બાજુએ ભરેલી હતી. ઉકત ગુફાઓ પૈકી કેટલીક ગુફાઓમાં ઈ. સ. પૂર્વેના શિલાલેખે મળી આવેલ છે જે મૌર્ષક ળની બ્રાહ્મીલિપિમાં કાતરાએલ છે. ખંડગિરિ પર્વત પરની હાથી ગુફામાં એક મોટો શિલાલેખ સત્તર લાઇનમાં બ્રાહ્મી લિપિમાં કેતરાએલ છે, જે ઇ. સ. પૂર્વે બીજી શતાબ્દીના સમયને છે. લેખના પ્રારંભમાં જેના “નસરકારમંત્ર” નાં બે પદો આપેલ છે. તેમ વર્ગપુરી ગુફાના શિલાલેખથી Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક સાબિત થાય છે કે “ આ ગુફા અહતની કૃપાથી રાના રાજાની મુખ્ય પટ્ટરાણીએ બનાવેલ ” હાથી ગુફાના અતિહાસિક લેખ પરથી આપણને ઘણું જાણવા મળી શકે તેમ છે. મૌર્ય રાજ્યના પતન પછી કલિંગ દેશે વિરોધ જાહેર કરેલ તેમાં એક સ્વતંત્ર રાજ્ય સ્થઈ ગયેલ, જેને સમય લેખ પસ્થી . સ. પૂર્વ ૧પ૮થી ૧પ૩ ને જણાઈ આવે છે. શિલાલેખમાં ચેદીશના મહારાજા ખારવેલનું રાજકીય જીવનવૃત્તાંત બતાવેલ છે. આ રાજયકર્તાના સમયમાં જૈનધર્મ પૂર્ણ જાહેજલાલી હતું. તેમણે સકળ હિંદના વિદ્વાન જૈન યતિઓ, શ્રમ, ભિખુઓ અને તપસ્વીઓને આમંત્રણ કરી જન આગમે (સાહિત્ય)નું લખાણ કરાવેલ જે તેમના શિલાલેખ પરથી સ્પષ્ટ જાણવામાં આવી શકે છે. ઇ. સ. પૂર્વે બીજી શતાબ્દનો એક શિલાલેખ ખંડગિરિ પર્વત પરની “વ્યાઘગુફા” માં કતરાએલ છે તેમાં જણાવેલ છે કે આ ગુફા “ નગરનારજભૂતિ ” એ બનાવેલ છે. ઈ. સ. પૂર્વે અને તે પછીના સમયમાં આ સરાક જાતિના પૂર્વજે તે સમયના સુજ્યકર્તાઓના સમયમાં લશ્કરી ખાતામાં તેમજ નૈકા ખાતામાં યુવીર અને સેનાપતિ તરીકે કામ કરતા, જેમની ઓળખ વર્તમાનમાં તેમનાં નામે સાથે તેમના પૂર્વજોએ કરેલ રાજદારી કામની ઉપાધિ “સેને પતિ ”સેનાપતિ નામથી ઓળખવામાં આવે છે. આમાંની કેટલીક પ્રા સિંધપારની વતની હતી, જેમાં વર્તમાનમાં “સિંધુ પરિઅ” તરિકે ઓળખાય છે. ઈ. સ. પૂર્વે ૭૫ માં કલિંગથી નીકળે એક લશ્કરી સત્યે જાવા સર . (એનસાઈકલે પીડીઆ ઍફ ઇન્ડીયા. પુ. ૨, સ. ૧૮૮૫) - ઈ. સ. બીજી શતાબ્દીમાં આ પ્રદેશ પર આંદોનું રાજ્ય શાસન ચાલતું, જેમાં બ્રહ મને માનનારા હતા. તે સમયમાં મહાયાન પંથના બાદ્ધ ભિખુઓના ઘણા ઉપદેશકોએ ઓરિસ્સાની કેટલીક પ્રજાને બૌદ્ધધર્મમાં લીધેલ ઇ. સ. ત્રીજી શતાબ્દીમાં આધ રાજકર્તાઓને ભગાડી કલિંગ (ઓરિસ્સા) પર પ્રાચીન ગંગવંશવાળાઓએ રાજ્ય સ્થાપિત કર્યું, જેઓ માદરના પ્રાચીન ગંગવંશના કુટુંબી તેમજ જનધર્મને માનનારા હતા. ઇ. સ. ૬૪૦માં પ્રખ્યાત ચીનાઈ યાત્રી હુએનસાન જ્યારે હિંદના પ્રવાસે આવેલ તે સમયે આ કલિગ દેશની નેધ તેમના યાત્રા વિવરણુમાં નીચે મુજબ લીધેલ છેઃ અહીંના લોક લાંબા અને રંગે કાળાશ પર છે. સાહસિક તેમ ઓછા કપટી છે સભ્યતાની બુદ્ધિ રાખે છે. આ બ્રહો નથી. દેવમંદિર સે છે. નિગ્રંથ ધર્મને માનનારાની સંખ્યા દશ હજારથી અધિક છે.” નોટઆ નોંધ કલિંગની રાધાની કંચણપુર હતું તેની લીધેલ જણાઈ આવે છે. ઈ. સ. આઠમા સૈકાની મધ્યમાં રાષ્ટ્રકૂટના રાજા દંતીદુર્ગે કલિંગ દેશ જીતી લીધેલ. ઇ. સ. નવમા સિકાની શરૂઆતમાં જૈન ધર્મના પિષક પ્રખ્યાત મહારાજા અકાલવ આ પ્રદેશ જીતી લીધેલ, Page #36 -------------------------------------------------------------------------- ________________ [ ૨ અંક ૧-૨ ) સરાક જાતિ ઈ. સ. નવમી શતાબ્દી લલિતે કેશરી ગુફા યાને સિંહગુફા ૫ ખંડગિરિ પર્વત આવેલ છે, જેને સમય મહારાજા ઉઘતંકેશરીને રાજ્યકાળના સંવત ૫ ના શિલાલેખ પરથી સાબિત થઇ શકે છે. કુક્ત શિલાલેખની બીજી પંકિતમાં જણાવેલ છે કે “છીમારપર્વતથને - a fફા” ઉપયુક્ત લેખથી જણાઈ આવે છે કે પુરાતન સમયમાં આ ખંડગિરિ તેમજ ઉદયગિરિ પર્વત “કુમાર અને કુમારી નામના પર્વત” નામથી ઓળખવામાં આવતું. તેમ આ ગુફામાં ચોવીશ તીર્થકરની મૂર્તિઓ તે જ સમયની કોતરાએલ છે. તેમાં મૂળ નાયક તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિ છે. વર્તમાન સમય સુધી આ પ્રદેશના સરાકે ખંડગિરિ યાત્રાએ જાય છે. અને તેઓ તેમના કુલદેવતા તરીકે પાર્શ્વનાથને માને છે. . સ. બારમી શતાબ્દીમાં રામાનુપથીઓના હિંદુધર્મના ચુસ્ત ફેલાવાએ અહીંના પુરાતન ગુફામંદિરે તેમ મૂર્તિઓને નાશ કરી જનેને હિ દુધર્મ માં અપનાવ્યા. એ મૂર્તિ એમાંના તેમ કેટલાક શિ૯૫ કળામય અવશેષાને આ જિલ્લામાં આવેલ જગન્નાથના મંદિરની નીતિમાં ચણાએલ જેવામાં આવે છે. (જુઓ. હીસ્ટ્રી ઓફ એરિસ્સા. વૈ. ૧-૨ બાય, આર. ડી. બેનરજી.) ઇ. સ. પંદરમી શતાબ્દીના અંતમાં આ પ્રદેશ પર સૂર્યવંશીય મહારાજા પ્રતાપરૂદેવ રાજ્યકર્તા થઈ ગએલ જે મહાન શક્તિશાલી હતું તેમ જૈનધર્મને માનનાર હતા. ઇ. સ. સોળમી શતાબ્દીમાં શ્રી વલ્લભાચાર્યના વૈષ્ણવ ધર્મના ચુસ્ત પ્રચારથી આ પ્રદેશમાંના જતને હિંદુધર્મમાં અપનાવ્યા. વલ્લભાખ્યાન નામના પુસ્તકમાં આ પ્રદેશના વતનીઓને “તામસ પ્રકૃતી”ના વર્ણ વેલ છે, જેમકે अंग बंग कलिंग कैकट मागध मारू सूर सिंध તે તામણના સા ક્યાં vari iષ. (૧ મીઠું, કડી, ૧૩). ઈ. સ. અઢારમી શતાબ્દીના અંતમાં ખેડગિરિ પર મરાઠાઓએ જૈન મંદિર પુરાતન મંદિરના પાયા પર બંધાવેલ, જે વર્તમાનમાં જણાઈ આવે છે. જૈનધર્મ અને બદ્ધધર્મ બૌદ્ધોના કરતાં ઘણું વધારે તીવ્ર શબ્દોમાં (સ્વરૂપમાં) જૈનધમે ત્યાગધર્મ પર તથા સંઘના નિયમનના સર્વ પ્રકારો પર ભાર મૂક્યો છે. અને શ્રી બુદ્ધના મુકાબલામાં શ્રી મહાવીરે તત્ત્વજ્ઞાનની એક વધુમાં વધુ વિકસિત પદ્ધતિ (આત્મશ્રદ્ધાની) ઉપદેશી છે.” છે. વિન્ટરનિટ્સ (જન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ) Page #37 -------------------------------------------------------------------------- ________________ टट भारत और जैनधर्मके चमकते सितारे [सम्राट् चन्द्रगुप्त, बिंदुसार, सम्पति तथा खारवेलका परिचय ] लेखक न्यायतीर्थ, विद्याभूषण पं० ईश्वरलालजी जैन, विशारद हिन्दी स्म. १ चन्द्रगुप्त भगवान महावीर से पूर्व, भारत की धार्मिक और राजनैतिक दशा अत्यन्त शोचनीय थी, चारों ओर अन्याय और अत्याचार के कारण त्राहि त्राहि मची हुई थी। ब्राह्मणों द्वारा उत्पन्न किये गये ऊंच नीच के भाव प्रबल हो उठे थे, धर्मके नाम पर निरपराध प्राणियोंकी हत्या, स्त्री और शूद्रों का अपमान तो साधारण बात थी । परन्तु भगवान महावीर के शान्तिदायक उपदेश के कारण अन्याय और अत्याचारकी ज्वालाय शान्त होने लगी, उदार विचारोंका स्रोत बहने लगा, अहिंसा के संदेशसे प्राणियों के हृदय शान्त हुए। परन्तु भगवान महावीर के पश्चात् भारतको अपनी उन्नत अवस्था से पतित करनेवाला एक क्षय रोग अपना विस्तार करने लगा. भारतदेश छोटे बड़े अनेक राज्यों में विभक्त होगया। छोटे से छोटा राज्य भी अपनेको सर्वोच्च समझकर अभिमान में लिप्त एवं सन्तुष्ट था । वे छोटे बड़े राज्य एक दूसरे को हड़पजाने की इच्छा से परस्पर ईर्ष्या और द्वेष की अग्नि जलाते, फूट के बीज बोते, लड़ते झगड़ते और रह जाते। सैन्यबल और शक्ति तो परिमित थी, परन्तु उन्हें संगठित होने की आव. श्यकता प्रतीत न हुई. यदि एक भी शक्तिशाली राष्ट्र उस समय उन पर आक्रमण करता तो सब को ही आसानीसे हड़प कर सकता था। यद्यपि कोशल आदि राज्योंने अपनी कुछ उन्नति की, परन्तु वे भी विशाल राष्ट्र न बना सके। Page #38 -------------------------------------------------------------------------- ________________ १-२] ચમફતે સિતારે इस अवमर से लाभ उठाने के लिये सिकन्दर ने ईस्वी सन ३२७ पूर्व भारत पर आक्रमण किया। छोटे बड़े अनेक राजाओं से लड़ता झगड़ता पंजाव तक ही पहुंचा। छोटे छोटे राजाओंने भी डरकर मुकाबला किया था उसे मार्गके इन कई अनुभवों ने हताश कर दिया, आगे न मालूम कितनों से युद्ध करना होगा, इस घबड़ाहट के कारण वह पंजाब से ही वापस चला गया । भारतीय राजाओं की आंखे खोलने और शिक्षा के लिये इतनी ठोकर पर्याप्त थी, उन्हें अपनी छिन्नभिन्न अवस्था खटकने लगी, और अन्त में एक वीर मैदान में आया, और उसे अपना शक्तिशाली राष्ट्र निर्माण कर ने में सफलता प्राप्त हुई, वह वीर था सम्राट चन्द्रगुप्त मौर्य । इतिहास लेखकोंने चन्द्रगुप्त के विषय में एकस्वर होकर यह लिखा है, कि भारतीय इतिहास में यही सर्व प्रथम सम्राट है, जिसने व्यवस्थित और शक्तिशाली राष्ट्र कायम ही नहीं किया, बल्कि उसका धीरता, वीरता, न्याय और नोतिसे प्रजाको रञ्जित करते हुए व्यवस्थापूर्वक संचालन किया है । यह सर्व प्रथम अमर सम्राट चन्द्रगुप्त मौर्य जैनधर्मावलम्बी ही था, इस पर प्रकाश डालने से पूर्व उसकी संक्षिप्त जीवनी का दिग्दर्शन कर लें। चन्द्रगुप्त, राजा नन्द के मयूरपालकों के सरदार की 'मुरा' नामक लड़की का पुत्र था । इस 'मुरा' शब्द से 'मौर्य' प्रसिद्ध हुआ, यह ऐति. हासिकों का मन्तव्य है । उसी समय की बात है अर्थात् ३४७ ई. सन पूर्व राजा नन्द से अपमानित होने के कारण नीतिनिपुण 'चाणक्य' उसके समूल नाश करनेकी प्रतिज्ञा कर जब पाटलीपुत्र छोड़कर जा रहा था, तो मार्ग में मयूरपालकों के सरदार की गर्भवती लड़की 'मुर'के चन्द्रपान के दोहले को इस शर्त पर पूर्ण किया, कि उससे होनेवाला बालक मुझे दे दिया जाय । ३४७ ई. सन् पूर्व बालक का जन्म हुआ।* गर्भ के समय चन्द्रपान की इच्छा हुई थी, इस लिये उसका नाम 'चन्द्रगुप्त' रखा गया । वह होनहार बालक दिन प्रतिदिन चान्दकी तरह बढ़ता हुआ कुमार अवस्थाको प्राप्त हुआ । 'होनहार बिरवान के होत चीकने पात' की कहावतके अनुसार कहा जाता है, कि चन्द्रगुप्त बचपनमें ही राजाओंके जैसे कार्य करता था। कभी साथि .चन्द्रगुप्त के जन्म समयके सम्बन्ध में कुछ मतभेद प्रतीत होता है, 'प्राचीन भारतवर्ष' (गुजराती) के लेखक डॉ. त्रिभुवनदास लहेरचंद शाह, चंद्रगुप्त का जन्म वीरनिर्वाण सं० १५५ तथा ईस्वी सन् ३७२ वर्ष पूर्व लिखते हैं। प्रसिद्ध ऐतिहासिक ग्रंथ 'परिशिष्ट पर्व' से भी इसी की पुष्टि होती है। Page #39 -------------------------------------------------------------------------- ________________ [૩૨] શ્રી ને અન્ય પ્રકાશ-વિયાંક [१४ यों से कोई खेल खेलता तो ऐसा ही जिसमें स्वयं राजा वनकर साथियों को अपनी प्रजा बनाकर आज्ञा करना, न्याय करना और दण्ड देना । चन्द्रगुप्त लगभग आठ वर्ष का हुआ तब चाणक्य की दृष्टि इस बालक पर पड़ी और अपने पूर्व वचन के अनुसार चन्द्रगुप्त को असली राज्य का लोभ दे कर साथ किया, और उसे राजाओं के योग्य उचित विद्याभ्यास कराया और नन्द के समूल नाश की तैय्यारी प्रारम्भ कर दी । प्रारम्भ में तो चन्द्रगुप्त ने चाणक्य की नीति और अपने वल मे कुछ भूमि अधिकार में कर छोटासा राज्य बना लिया, और फिर अपनी शक्ति को संगठित करना प्रारम्भ किया | भारत से वापस चले जाने पर विश्वविजयी सिकन्दर का वैचिलोन में ई. सन् ३२३ पूर्व देहान्त होगया। पश्चिमोत्तर प्रान्त तथा पंजाब में बतानी राज्य कायम रखने के लिये जिन को सिकन्दर छोड़ गया था, उन पर चन्द्रगुप्त ने अपनी प्रवल और संगठित शक्ति से आक्रमण किया और सब प्रान्त अपने आधीन कर लिये, एवं अन्त में चाणक्य की नीति से राजा, 'नन्द' पर विजय करने में चन्द्रगुप्त को सफलता प्राप्त हुई । इस प्रकार नन्द के मगधदेश पर अधिकार करके मगधपति सम्राट चन्द्रगुप्त हो गया। परिशिष्ट पर्व में लिखा है, कि चन्द्रगुप्त के विजय के अनन्तर नन्द की युवती कन्या की दृष्टि पड़ी और यह चन्द्रगुप्त पर आसक्त हो गई, और नन्द ने भी प्रसन्नतापूर्वक चन्द्रगुप्त के पास चले जाने की अनुमति दो प्राचीन भारतवर्ष (गु० ) में डॉ. त्रिभुवनदास ल. शाहने भी इस घटना पर लिखा है कि जो इतिहास चन्द्रगुप्त को नन्द का पुत्र लिखते हैं, उनकी यह बड़ी भूल है, चन्द्रगुप्त नन्दका पुत्र नहीं बल्के दामाद था । । इस प्रकार सम्राट चंद्रगुप्त की वीरता से मौर्य सत्ता की स्थापना हुई । लाला लाजपतरायजी के शब्दोंमें" भारत के राजनैतिक रंगमथ पर एक ऐसा प्रतिष्ठित नाम आता है, जो संसार के सम्राटों की प्रथम श्रेणि में लिखने योग्य है, जिसने अपनी वीरता, योग्यता और व्यवस्था से समस्त उत्तरी भारत को विजय कर के एक विशाल केन्द्रीय राज्य के आधीन किया। सेल्युकस द्वारा भेजे गये राजदूत मेगास्थनीज ने चंद्रगुप्त के राज्य पर महत्वपूर्ण प्रकाश डाला है, उसके वर्णन से यह बात स्पष्ट झलकती है कि वीरपूडामणि चंद्रगुप्त ने न्याय, शान्ति और व्यवस्था पूर्वक शासन करते हुए प्रजा को सर्व प्रकारेण सुखी एवं सन्तुष्टा किया। अपने साम्राज्य को अलग अलग प्रान्तों में विभाजित किया। वहां पर नगर शासक मंडलम्युनिस्पलिटियां और जनपद - डिस्ट्रिक्ट बोर्ड भी कायम किया। सेना की सर्वोत्तम व्यवस्था थी, दूसरे देशों से सम्बन्ध के लिये सड़कों का निर्माण * भारत वर्ष का इतिहास -ला. लाजपतराय. . Page #40 -------------------------------------------------------------------------- ________________ १-२] ચમકને સિતારે कराया, शिक्षा के लिये विश्वविद्यालय, उपचार के लिये चिकित्सालय आदि का प्रवन्ध किया। डाक की भी उचित व्यवस्था थी! चंद्रगुप्त के राज्य में बाल, वृद्ध, व्याधिपीडित, आपत्तिग्रस्त व्यक्तियों का पालन पोषण राज्य की ओर से होता था, इस प्रकार प्रजा को सन्तुष्ट रखने के लिये चंद्र गुप्तने कोई कमी नहीं रखी थो। एवं उसका राष्ट्र सबसे शक्तिशालो राष्ट्र था। सम्राट चन्द्रगुप्त के विषय में इतिहासलेखक कुछ भ्रमपूर्ण विचार रखते हैं। कोई लिखते हैं कि चन्द्रगुप्त शूद्रा का लडका था। राय साहब पं० रघुवर प्रसादजी ने अपने 'भारत इतिहास' में चन्द्रगुप्त को 'मुरा' नामक नाइन का लडका लिखा है, डाक्टर हूपर ने तो चन्द्रगुप्त और चाणक्य को ईरानी लिखने की भारी भूल की है, जिसे इतिहासज्ञ प्रामाणिक नहीं मानते । प्रो. वेदव्यासजी अपने प्राचीन भारत' में लिखते हैं, कि विश्वसनीय साक्षियों के आधार पर यह सिद्ध हो गया है कि भन्द्रगुप्त एक क्षत्रिय कुल का कुमार था। बौद्ध साहित्य के सुप्रसिद्ध ग्रन्थ महावंश' के अनुसार चन्द्रगुप्त का जन्म मोरिय जाति में हुआ था। श्री मत्यकेतु विद्यालङ्कारजी ने भी अपने 'मौर्य साम्राज्य का इतिहास' में इस सम्मतिको महत्व दिया है। राजपुताना गजेटियर ' में 'मोरी वंश' को एक राजपूत वंश गिना है, अस्तु, जो हो अधिकांश इतिहास उस निर्णय पर पहुंच गये हैं कि वह शूद्रा का पुत्र नहीं था। हां, धर्म की आड़ में चन्द्रगुप्त को शूद्रा का पुत्र कहने का साहस किया गया हो, ऐसा प्रतीत होता है, क्योंकि चन्द्रगुप्त जैन था, ब्राह्मणों को जैनधर्म से द्वेष था, वह इसको समुन्नति सहन नहीं कर सकते थे। चन्द्रगुप्तन कन्धार, अबिस्तान, ग्रीस, मिश्र आदिमें जैनधर्म का प्रचार किया है, इस लिये ब्राह्मणो का जैन प्रचारक को शूद्र कहना साधारण बात थी। तत्कालीन ब्राह्मणां ने कलिङ्ग देश के निवासियों को वेदधर्म विनाशक' तो कहा ही, साथ ही उस प्रदेश को अनार्य भूमि कह कर हृदय को सन्तुष्ट किया, उनकी कृपा से चन्द्रगुप्त को शूद्र का पुत्र कहा जाना आश्चर्य नहीं। 'राजा नन्द' के विषय में भी ऐसा ही विवाद उपस्थित होता है, कई इतिहासज्ञां ने उसे नीच जातिका लिख डाला है, परन्तु कुछ इतिहासज्ञ उस निर्णय पर पहुंच गये हैं कि वह जैन था, पंजाबकसरि लाला लाजपतरायजी ने उसको स्पष्ट करते हुए अपने 'भारतवर्ष का इतिहास' में लिखा है,-"कहते हैं नन्द राजा नोच जाति के थे" शायद यही कारण हो कि वे ब्राह्मणों और क्षत्रियों के विरोधी थे। मुनि ज्ञानसुन्दरजी महाराजने 'जनजातिमहोदय' में सिद्ध किया है, कि नन्दवंशी सभी राजा जैनथे। www.jainelibrary.or Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકારા-વિશેષાંક [१५ ४ Snitli's Early History of India, Page 114 में और डोक्टर शेषागिरि सब ए. ए. आदिने मगध के नन्द राजाओं को जैन लिखा है। क्यों कि जैनधर्मी होने के कारण वे आदीश्वर भगवान की मूर्ति को कलिङ्ग से अपनी राजधानी मगध म ले गये । देखिये-South Tumin Jainism Vol. II, Page 82 इस से प्रतीत होता है कि पूजन और दर्शन के लिये ही जैन मृति ले जाकर मन्दिर बनवाते होंगे। महाराजा खारवेल के शिलालेख से स्पष्ट प्रकट होता है कि नन्दवंशीय नृप जैन थे। ____सम्राट चन्द्रगुप्त के विषय में भी इतिहास ने कुछ समय तक उसे जैन स्वीकृत नहीं किया। परन्तु खोज करने पर ऐसे प्रबल ऐतिहासिक प्रमाण मिले जिससे उन्हें अब निर्विवाद चन्द्रगुप्त को जैन स्वीकृत करना पडा। परन्तु श्री सत्यकेतुजी विद्यालङ्करने ‘मौर्य साम्राज्य का इतिहास' में चन्द्रगुप्त को यह सिद्ध करने का असफल प्रयत्न किया है कि यह जैन नहीं था। परन्तु चन्द्रगुप्त की जैन मुनियों के प्रति श्रद्धा, जैन मन्दिरों की सेवा, एवं वैराग्य में रञ्जित हो राज का त्याग देना और अन्त में अनशनव्रत ग्रहण कर समाधि-मरण प्राप्त करना उसके जैन होने के प्रबल प्रमाण है। विक्रमीय दृसरी तीसरी शताब्दी के जैन ग्रन्थ और सातमी आठमी शताब्दी के शिलालेख चन्द्रगुप्त को जैन प्रमाणित करते हैं। रायबहादुर डो. नरसिंहाचार्यने अपनी 'श्रवणबेलगोल' नामक इंग्लिश पुस्तक में चन्द्रगुप्त के जैनी होने के विशद प्रमाण दिये हैं। डाक्टर हतिलने Indian Antiquary XXI 59-60 में तथा डोक्टर टामस साहब ने अपनी पुस्तक Jainism the Early Faitly it .soka, Page : में लिखा है कि चन्द्रगुप्त जैन समाज का एक योग्य व्यक्ति था। डाक्टर टामस रावने एक और जगह यहां तक सिद्ध किया है कि चन्द्रगुप्त के पुत्र और पौत्र बिन्दुसार और अशोक भी जैन धर्मावलंबी हो थे । इस बात को पुष्ट करने के लिये जगह जगह मुद्रा राक्षस, राजतरंगिणी और आइना-ए-अकबरी के प्रमाण दिये। हिन्हु इतिहास, के सम्बन्ध में श्री बी. ए. स्मिथ का निर्णय प्रामाणिक माना जाता है। उन्होंने सम्राट चंद्रगुप्त को जैन ही स्वीकृत किया है। डाक्टर स्मिथ अपनी Oxford History of India में लिखते हैं कि चंद्रगुप्त जैन था इस मान्यता के असत्य समझने के लिये उपयुक्त कारण नहीं है। ___ मैगस्थनीज (जो चंद्रगुप्त की सभा में विदेशी दृत था) के कथनों से भी यह बात झलकती है कि चन्द्रगुप्त ब्राह्मणों के सिद्धान्तों के विपक्ष में श्रमणों (जैनमुनियों) के धपिदेश को स्वीकार करता था । मि. ई. थामस का कहना है-कि चंद्रगुप्त के जन होने में शंकोपशंका Page #42 -------------------------------------------------------------------------- ________________ १-२] ચમકને સિતારે [३५] करना व्यर्थ है, क्योंकि इस बात का साक्ष्य कई प्राचीन प्रमाणपत्रों में मिलता है, और वे शिलालेख निस्संशय अत्यन्त प्राचीन हैं। मि. जार्ज सी. एम वर्डवुड लिखते हैं कि चंद्रगुप्त और विन्दुमार ये टोनों जैनधर्मावलम्बी थे। चंद्रगुप्त के पौत्र अशोकने जैनधर्म को छोडकर चौडधर्म स्वीकार किया था। 'एनमाइक्लोपीडिया आफ ग्लिीजन' में लिखा है कि वि. सं. २९७ में संसार से विरक्त होकर चंद्रगुप्तने मैसुर प्रान्तस्थ श्रवणबेलगोल में बारह वर्ष तक जैन दीक्षा से दीक्षित होकर सपस्या की, और अन्त में तप करते हुए स्वर्ग धामको सिधारे। मि. बी. लुइसराइस साहब कहते हैं कि चंद्रगुप्त के जैन होने में संदेह नहीं। श्रीयुत काशीप्रसादजी जायसवाल महोदय समस्त उपलब्ध साधनों परसे अपना मत स्थिर कर के. लिखते हैं-"ईमा की पांचवीं शतारूदी तक के प्राचीन जैन ग्रंथ व पीछे के शिलालेख चंद्रगुप्त को जैन राजमुनि प्रमाणित करते हैं, मेरे अध्ययनोंने मुझे जैन ग्रंथों के ऐतिहासिक वृत्तान्तों का आदर करने के लिये बाध्य किया है। कोई कारण नहीं है कि हम जैनियों के इस कथन को-कि चंद्रगुप्त अपने राज्य के अतिम भाग में जिनदीक्षा लेकर मरण को प्राप्त हुआ-न मान । मैं पहला ही व्यक्ति यह माननेवाला नहीं हूं, मि. राहम जिन्होंने 'श्रवलबेलगोल के शिलालेखों का अध्ययन किया है, पूर्णरूप से अपनी राय इसी पक्ष में दी है और मि. बी. स्मिथ भी अंत में उम ओर झुके हैं।" सांची स्तृप के सम्बंध में इतिहासकारों का मत है कि वह अशोक द्वारा निर्माण हुआ है, और उसका सम्बंध बौद्धों से है. परंतु प्राचीन भारतवर्ष' (गुज.) में डॉ. त्रिभुवनदास शाह ने उस पर नवीन प्रकाश डाला है, उनका कहना है, कि सांचीस्तृप का सम्बंध जैनधर्म और चंद्रगुप्त + से है। वे कहते हैं कि मौर्य सत्ता की स्थापना के बाद सम्राट चंद्रगुप्त ने सांचीपुर में राजमहल बंधवाकर वर्ष में कुछ समय के लिये रहना निश्चित किया ।* चंद्रगुप्तने राजत्याग लर दीक्षा लेने से पूर्व, वहीं के अनेक स्नृप जो आज भी विद्यमान हैं उनमें सबसे बडे स्तूप के घुमट की चारों और + इतिहास के ज्ञाता अभी इस बातका स्वीकार नहीं करते हैं, क्यों कि इस निर्णय के स्वीकार के लिए अधिक प्रबल प्रमाणों की आवश्यकता है। ___* जैनग्रंथों से यह प्रतीत होता है कि श्री भद्रबाहु आचार्य एक दिन उज्जैन में पधारे थे, और चंद्रगुप्त को जो सोलह स्वप्न आये थे. उन स्वमों को आचार्यश्री से कह कर उनका फल कहने की प्राथना की थी यह भो वहीं की घटना है। इससे यह निश्चित है कि यहां पर शयन तो चंद्रगुप्तने किया हो, और शयन किया है तो उनके योग्य राजमहल अवश्य होगा। Page #43 -------------------------------------------------------------------------- ________________ [१] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ ४ गोलाकार दीपक रखने के लिये जो रचना हुई हुई है, उसके निर्वाह के लिये लगभग २२ हजार दीनार का (२॥ लाख का) वार्षिक दान दिया, यह बात सर कनिंगहाम जैसे तटस्थ और प्रामाणिक विद्वानने 'भिल्सा स्तूप' नामक पुस्तक में प्रकट की है। यह घटना सिद्ध करती है कि-"उस स्तूप का तथा अन्य स्तूपों का चंद्रगुप्त और उसके जैनधर्म से ही गाढ सम्बन्ध था अथवा होना चाहिये यह निर्विवाद कह सकते हैं।" सम्राट चंद्रगुप्तने २४ वर्ष तक राज्य शासन चलाया और ई. स. २९२ पूर्व ५० वर्ष की आयु में नश्वर शरीर का त्याग किया। जैन मान्यतानुसार बारह वर्ष के भयङ्कर दुर्भिक्ष पड़ने पर चंद्रगुप्त राज्य त्याग कर आचार्य श्री भद्रबाहुजी का शिष्य बन मैसूर की ओर गया और श्रवणबेलगोला में + तपस्या एवं अनशत व्रत द्वारा समाधिमरण प्राप्त किया। २ बिन्दुसार सम्राट चंद्रगुप्त ने संसार से विरक्त होकर दीक्षा लेने से पूर्व अपना विशाल साम्राज्य ई. स. २९८ पूर्व अपने पुत्र बिंदुसार को दिया। ऐतिहासिकों का मत है कि बिंदुसार भी चंद्रगुप्त की तरह वीर, पराक्रमी, कुशल राजनीतिज्ञ एवं जैनधर्म का अनुयायो तथा प्रचारक या। श्री सत्यकेतुजी विद्यालङ्कार ‘मौर्य साम्राज्य का इतिहास' पृष्ठ ४२० पर लिखते हैं कि पुराणों में बिंदुसार के अनेक नाम उल्लिखित हैं-विष्णु पुराण, कलियुग राज वृत्तान्त. दीपवंश और महावंश में बिंदुसार' शब्द आता है, परंतु वायुपुराण में 'भद्रसार तथा कुछ अन्य पुराणों में 'वारिसार' शब्द आते हैं। ग्रीक लेखकोंने चंद्रगुप्त के उत्तराधिकारी का नाम एमित्रोचेटस (A litrexiantees ) लिखा है। डॉ. फ्लीट के अनुसार इसका संस्कृत स्वरूप 'अमित्रघात' या ' अमित्रखार' है। जैन ग्रंथों में बिंदुसार' का अपर नाम सिंहसेन आता है, श्री हेमचद्राचार्यजीने परिशिष्ट पर्व में बिंदुसार नाम पडने का कारण भी दिया है-'चाणक्य, चंद्रगुप्त की सर्वथा रक्षा के लिये उसे विष खाने का अभ्यास कराने लगा और उसके लिये उसे भोजन में विष देना आरम्भ किया, परंतु एक दिन उसकी स्त्री भी उसके साथ भोजन करने बैठ गई, उस पर विष का प्रभाव दुका, और उसकी मृत्यु हो गई। उन दिनों स्त्री गर्भवती थी, इस लिये चाणक्यने उसका पेट फडवाकर बच्चा निकलवा लिया। उस समय बालक के सिर पर विदुमात्र विष लगा हुआ था इस लिये उसका नाम बिंदुसार' पड गया।' ___+ श्रमणबेलगोल के शिलालेख में जिस चंद्रगुप्त का उल्लेख है वह चंद्रगुप्त सम्राट चंद्रगुप्त से भिन्न होना चाहिए, क्यों कि समय के हिसाब से सम्राट चंद्रगुप्त का उस समय होना शक्य नहीं। -सम्पादक Page #44 -------------------------------------------------------------------------- ________________ २३१-२ ] અમને સિતારે [319] १६वीं शताब्दी के प्रसिद्ध तिब्बती लेखक श्री तारानाथजीने बिन्दुसार के सम्बन्ध में यह लिखा है कि बिन्दुसारने चाणक्य की सहायता से सोलह राज्यों पर विजय प्राप्त की। और इस प्रकार अपना साम्राज्य एक समुद्र से दूसरे समुद्र तक विस्तृत किया । जैन ग्रन्थों के अनुसार भी प्रतीत होता है कि चाणक्य बिन्दुसार का भी प्रधान मंत्री था। बिन्दुसार के समय में यद्यपि कोई विशेष घटना नहीं हुई, परन्तु इतना कहा जाता है कि तक्षशिला में दो बार विद्रोह उत्पन्न हुआ, परन्तु बिंदुसार के प्रभाव से किसी प्रकार की हत्याओं के बिना ही विद्रोह दबा दिये गये । बिन्दुसार ने भी चंद्रगुप्त की तरह विदेशों से सम्बन्ध काथम रखा । 'महावंश' नामक बौद्ध ग्रन्थ के अनुसार उसकी १६ रानियां और १०१ पुत्र थे। जैन ग्रंथों से यह पाया जाता है कि विमारने कई तीर्थयात्रायें की इतना ही नहीं बल्के अनेक जिनमंदिर प्रतिष्ठित कराये । प्रजा के सुख और मनोरञ्जन के लिये विद्यालय, जगह जगह कुयँ, तालाब और बगीचे बनवाने में भी विंदुसारने प्रचुर धन व्यय किया । इस प्रकार २६ वर्ष तक राज्यशासन करने के उपरान्त ई. स. पूर्व २७२ में बिंदुसार का देहान्त हुआ । १३ महाराजा सम्पति बिंदुसार के देहान्त के पश्चात् ई. पू. २७२ में अशोक मगधराज्य पर आरूढ़ हुआ । यद्यपि प्रारंभ में सम्राट अशोक जैन था तथापि बौद्धों के प्रभाष से वह बौद्धधर्म में दीक्षित हो गया, और अपने राज्यकाल में बौद्ध धर्म का खूब विस्तार करते हुए ई. सन पूर्व २३२ तक शासन किया। अशोक के बाद महाराजा सम्प्रतिने राज्य की बागडोर सम्भाली। कुछ ऐतिहासिकों का मत है कि अशोक के बाद उसके पुत्र कुणालने आठ वर्ष तक शासन किया और बाद में महाराजा सम्प्रतिने । परंतु अधिकांश ऐतिहासिकों का यह मत है, और जैनधर्म की भी यही मान्यता है कि अशोक का पुत्र कुणाल अपनी सौतेली माता की युति से अन्धा कर दिया गया था । इस लिये उस राज्य का शासन महाराज सम्प्रतिने किया । इतिहासज्ञों का यह भी मत है कि अशोक के समय ही सम्प्रति युबराज था, इस बात की पुष्टि बीद्धों के दिव्यावदान' ग्रंथ में वर्णित घटना से होती है-" सम्राट अशोकने १०० करोड़ का दान बौद्धों को देने का वचन दिया था जिसमें से ९० करोड़ तो वह बौद्धों को दे चुका था । अवशिष्ट १० करोड़ उसके पास नहीं थे. उसने राज्यकोष से दिलाने को आशा की, परंतु सम्पतिने राज्यकोष से दिलाने में रुका वट पैदा कर दी और अशोक अपना वचन पूर्ण न कर सका । . Page #45 -------------------------------------------------------------------------- ________________ [३८] શ્રી જન સત્ય પ્રકારા-વિશેષાંક महाराजा मम्प्रतिने जैनधर्म का खूब जोरोसे प्रचार किया। श्रीसत्य केतुजी विद्यालङ्कार के शब्दों में-“सम्राट अशोक का पौत्र और कुनाल का पुत्र मम्राट सम्प्रति जैनधर्म का अनुयायी था, इससे अपने इष्ट धर्म के प्रचार के लिये उद्योग किया, बौद्ध इतिहास में जो स्थान अशोक का है सम्प्रति का वही जैन इतिहास में है।" मम्राट अशोकने जगह जगह बौद्ध मंदिर और मूर्तियों का निर्माण कराया था एवं देश विदेश में बौद्धधर्म के प्रचार के लिये प्रयत्न किया था । महाराजा सम्प्रतिते भी जैनधर्म के लिये वैसे ही महत्वपूर्ण कार्य किये । जैन इतिहास के अनुसार महाराजा सम्प्रतिने सवा लाख नये जैन मंदिर, सवा करोड़ पाषाण प्रतिमाय, ९५००० सर्व धातु प्रतिमायें प्रतिष्ठित कराई, हजारों ही पुराने मंदिरों का जीर्णोद्धार कराया । सम्राट सम्प्रतिने शत्रुञ्जय तीर्थ की यात्रा के लिये विशाल संघ निकाला । जिस में ५००० मुनियों सहित कुल ५ लाख यात्री थे । उसमें ही पन्ना, माणिक की मूर्तियां और ५००० सोने चान्दी के चैत्यालय विद्यमान थे । कहा जाता है कि वह सम्राट सम्प्रति प्रतिदिन एक नये मंदिर का निर्माण सुन कर भोजन करता था। सम्प्रति द्वारा निर्माण कराई हुई सैकड़ों मूर्तियां अब भी उपलब्ध हैं। काशीप्रसादजी जायमवाल अपनी भूमिका में लिखते हैं-" अशोक के पोते महाराजा सम्प्रतिने दक्षिण देश मात्र को जैन और आर्य बना डाला" महाराजा सम्प्रतिने अनार्य देशों में भी जैनधर्म के प्रचार के लिये माधु तैय्यार कराये, और उन्हें भिन्न भिन्न देशों में जैनधर्म के प्रचारार्थ भेजा। इस प्रकार उसके समय में अबिस्तान, : फगानिस्तान, तुर्किस्तान, ईरान, यूनान, मिश्र, तिब्बत, चीन, ब्रह्मा, आसाम, लङ्का, आफ्रीका और अमेरिका तक जैनधर्म फैल चुका था। इस लिये सम्राट मम्प्रति को जैनधर्मका प्रचार करनेवाला अंतिम राजर्षि कहा जाता है। जैनधर्म पर इतनी अनन्य भक्ति और श्रद्धा होने पर भी उस वीरने किसी धर्म के अनुयायी को कष्ट नहीं दिया। प्रजा के सब मनुष्यों को समान भाव से सुख पहुंचाने का प्रयत्न किया, प्रजा के कष्ट निवारण के लिये उसने १७ हजार धर्मशालायें, एक लाख दानशालाय, हज़ारों तालाब, बाग और बगीचे, औषधालय जौर पथिकाश्रम निर्माण कराये । सम्राट् सम्प्रतिने अपने समय में एक विशाल जैन सभा करने का विचार आचार्य श्री सुहस्तीसूरि के आगे रखा, और उनकी स्वीकृति के बाद दूर देशांतर तक मुनिराजों और धनिकों को निमंत्रण भेजा। वह सम्मेलन आचार्य श्री सुहस्तीसूरि की अध्यक्षता में हुआ, और उस समय यह प्रस्ताव रखा गया कि जैसे सम्राट चंद्रगुप्त ने बाहर विदेशों में प्रचार Page #46 -------------------------------------------------------------------------- ________________ २३१-२ | ચમને નિતારે [3] किया था, वैसे ही सम्राट् सम्प्रति से भी यह आशा की जाती है, कि वे विदेश में जैनधर्म प्रचार के साधन सुलभ कर दें और होने वाली रुकावटों का निवारण करें। सारे संघ को तो यह स्वीकृत था ही सम्पतिने भी खड़े होकर इस आज्ञा को शिरोधार्य करने की घोषणा कर दी | इस सभा सम्मेलन के पश्चात् जैन साधुओं को विदेश में धर्मप्रचार के लिये तैय्यार किया और उन्हें विदेश में भेजकर जैनधर्म का प्रचार कराया । उसका जो परिणाम हुआ, वह इसी प्रकरण में उपर दिया जा चुका है। ४ महाराजा खारवेल भगवान महावीर के पश्चात् होनेवाले मुख्य राजाओं में कलिङ्गाधिपति महामेघवाहन चक्रवर्ती महाराजा सारवेल के वर्णन की उपेक्षा नहीं की जा सकती। मौर्य साम्राज्य के अतिंम महाराजा ई. स. १८४ पूर्व में अपने सेनापति एवं जैनधर्म विरोधी पुष्यमित्र द्वारा धोखे से मारे गये. मौर्य साम्रा ज्य का अंत हो गया और उस समय पुष्यमित्र ही स्वयं उस विशाल राज्यका सञ्चालन करने लगा। पुष्यमित्र धर्मान्ध होने के कारण जैन मुनियों तथा जैन धर्मानुयायियों को अत्यन्त कष्ट पहुंचाता था । ऐसे अभिमानी राजा के गर्व को खर्च करने का श्रेय महाराजा खारवेल को प्राप्त हुआ । महाराजा खालका उच्च इतिहास हस्तोगुफा के शिलालेख से ही प्रकाश में आया है, अन्यथा महाराजा खारवेल के संबंध मे कुल बातें विस्तार से जानने को शायद ही प्राप्त होतीं। इस लिये यहां पर हस्ती गुफा शिलालेख के संक्षिप्त परिचय के साथ खारवेल के जीवन पर प्रकाश डालेंगे। महाराजा खारवेल के संबंध में प्राप्त शिलालेख कलिंग देश ( वर्तमान उडीसा ) के खण्डगिरि और उदयगिरि की पहाड़ी हस्तीगुफा से मिला है। यह शिलाले १५ फुट लम्बा और ५ फुट से अधिक चौड़ा है, जिस पर १७ पतियां, प्रत्येक पंक्ति में ९० से १०० तक अक्षर विद्यमान हैं, एवं प्रत्येक अक्षर का आकार ३३ इंच से लेकर इंच तक पाया जाता है। ऐतिहासिकों का मत है कि उसकी भाषा पाली से मिलतो है, यह लेख दो हज़ार वर्ष से अधिक प्राचीन है, इस लेख का लेखक भी जैन ही अनुमान किया जाता है, क्यों कि इसका प्रारम्भ नमोअरहतानं ' से हुआ है, लेख से यह भी प्रतीत होता है कि बाद में उसका संशोधन भी होता रहा है, क्यों की उस पर कइयों के हाथ से खुदाई का काम प्रतीत होता है। C इस शिलालेख को सर्व प्रथम ईस्वीसन १६२० में पादरी स्टलिने देखा था, परंतु स्टर्लिङ्ग महोदय उसे अच्छी तरह पद नहीं सके। उन्होंने . Page #47 -------------------------------------------------------------------------- ________________ [४०] શ્રી જન સત્ય પ્રકાશ-વશેષાંક [५६४ उसकी चर्चा इतिहासज्ञों में प्रारम्भ कर दी, एक निश्चित समय पर सेंकड़ों पुरातत्त्व बेत्ता युरोपियन एकत्रित हुए परंतु वे भी उसका रहस्य जानने में असफल हुए। उससे बाद यह कार्य भारत सरकार ने अपने हाथ लिया और उसी समय से भारतवर्षीय पुरातत्वज्ञ विद्वान भी इसके संबंध निरन्तर खोज करते रहे। ई. सन् १८६६ में भगवानलाल इंद्रजीने सर्व प्रथम इसका लेख प्रकाशित किया, जिससे उसका कुछ महत्व प्रतीत हुआ, परंतु बहुतमी बातें विवादास्पद थीं। उक्त विद्वानों के अतिरिक्त केशवलाल हर्षदराय ध्रुव, राखालदास बेनर्जी, और श्रीकाशीप्रसादजी जायसवाल के प्रयत्न से उसकी कठिनाइयां सुलझती गई । सन् १८१७ में यह निश्चय हुआ कि यह लेख महाराजा खारवेल का है, परंतु फिर भी इससे सम्बंधित अन्य बातों में इतिहासज्ञों में मतभेद रहा । उन सब समस्याओं के समाधान के अनंतर ई. सन् १८२७ में सब विद्वान एक मत हो गये और श्री काशीप्रसादजी जायसवाल महोदयने वह लेख दिसम्बर १८२७ की बिहार पत्रिका में प्रकाशित कराया । श्रीयुत काशीप्रसादजी जायसवाल अपने लेख में लिखते हैं कि " हाथी गुफावाला महामेघवाहन राजा खारवेल का लेख जैनधर्म की पुरातन जाहोजलाली पर अपूर्व एवं अद्वितीय प्रकाश डालता है। श्रमशभगवान महावीर देव प्रतिबोधित पंथ के अनुयायियों में किसी भी प्राचीन से प्राचीन नृपति का नाम यदि शिलालेख पर मिलता है तो केवल इस अकेले प्रतापी नृपति खारवेल का ही है। क्यों कि यह लेख दो हजार वर्ष से अधिक प्राचीन है इस लिये सर्दी गर्मी और वर्षा के थपेड़ों से उसके बीचबीच में कई अक्षर अस्पष्ट है कुछ बिगड़ चुके हैं, परंतु फिर भी सौभाग्य से सब इतिहास स्पष्ट प्रतीत हो जाता है। शिलालेख के आधार से यह कहा जाता है कि महाराजा खारवेल का जन्म ई. सन् १९७ पूर्व चत्रवंशी तृतीय राजवंश में हुआ था। इनके पिता का नाम बुद्धराज और पितामह का नाम खेमराज था । महामेघवाहन परम्परागत उपाधि थी । महाराजा खारवेल के १५ वर्ष तो बालवय में व्यतीत हुए और ९ वर्ष युवराज अवस्था में। इस प्रकार २४ वष की आयु में महाराजा खारवेलने राज्यशासन चलाना प्रारम्भ किया। उनकी दो स्त्रियां थी १-वजिर घरवाली, २-सिंहप्रस्थ की सिंधुड़ा (धूसी)। शिलालेख में जो मंवत् दिया है, वह महावीर संवत् ही है, इससे + जैन साहित्य संशोधक में दिये गये लेख से। * देखो प्राचीन भारतवर्ष (गुज), ले. डा. त्रिभुषमदास ल. शाह. Page #48 -------------------------------------------------------------------------- ________________ २४१-२] ચમકતો સિતારે [४] इतना भली भांति प्रतीत हो जाता है कि महाराजा खारवेल जैनधर्म का अनन्य उपासक था। महाराजा खारवेल को भिक्षराजा भी कहा जाता था। ___ महाराजा खारवेलने अपने राज्य के प्रथम वर्ष में प्राचीर दुर्ग आदि वृद्ध कराये, सैनिक विभाग आदि व्यवस्थित किये । और दूसरे वर्ष से ही दिग्विजय करना प्रारम्भ किया। कलिङ्ग विजय-कलिङ्ग देश के विषय में जैन शास्त्रों में कहा है कि श्री ऋषभदेवजीने अपने पुत्र को यह प्रदेश दिया था, सम्भवतः उसीके नाम से इसका नाम कलिङ्ग हुआ । यद्यपि यह प्रदेश ममधदेश के निकटवर्ती था, परंतु चंद्रगुप्तने इस देश को अपने आधीन नहीं किया था। क्यों कि कलिङ्ग देश के वीर स्वतंत्रता के लिये प्राण न्योछावर करना जानते थे, वे अपने देश पर किसीका भी शासन सहन करने को तय्यार न थे, उन पर विजय करना साधारण वात नहीं थी। यद्यपि अशोकने उन पर विजय प्राप्त की थी, परंतु अशोक की मृत्यु के बाद मौर्य साम्राज्य निर्बल हो जाने से कलिङ्ग देश फिर स्वतंत्र हो गया । और उस पर फिर आधिपत्य करने का श्रेय महाराजा खारवेल को हुआ, इ. स. १७३ पूर्व महाराजा खारवेल कलिंग राज्य के सिंहासन पर अभिषिक्त हआ और राज्याभिषेक की सव क्रिया वैदिक रीत्यनुसार हुई। ___ अशोक के साम्राज्य में कलिङ्ग की राजधानी तोशली (वर्तमान धौली) थी, महाराजा खारवेलने भी वही तोशली ही राजधानी रखी। इसके बाद महाराजा खारवेल को दक्षिणेश्वर शातकणी से युद्ध हुआ और इस प्रकार आन्ध्र प्रदेश पर विजय प्राप्त कर मूषिक, भोजक और गष्ट्रिक आदि देश भी जीत लिये । महाराजा खारवेलने राज्य प्राप्ति के छठे वर्ष राजसूय यज्ञ किया जिसमें प्रजा के कर आदि क्षमा किये, ब्राह्मणों को जातीय संस्थाओं के लिये भूमि प्रदान की और उनको हर तरह से सहायता दे कर सन्तुष्ट किया। ____ मगधदेश में पुष्यमन्त्रीने अपना शासन दृढ़ कर लिया था, उसने वहां पर अश्वमेध यज्ञ कर अपने को सम्राट् घोषित किया। परंतु जैन धर्मानुयायियों एवं मुनियों पर उसके अत्याचार होते रहे । महाराजा खारवेलने मगधदेश पर आक्रमण कर राजगृह को घेर लिया, वहां का राजा मथुरा चला गया । महाराजा खारवेल उसे शिक्षा ही देना चाहते थे इस लिये वे वापस लौट आये परंतु पुष्यमित्र के अत्याचार बराबर बढ़ने गये और उसने जैन साधुओं को अधिक सताना शुरु किया । जैन मंघ द्वारा यह समाचार सारखेल को पहुंचते रहे, प्रथम आक्रमण के चार Page #49 -------------------------------------------------------------------------- ________________ 1४५] શ્રી જૈન સત્ય પ્રકાશનસંયાંક [ वर्ष ४ KA वर्ष बाद खारवेलने चढ़ाई को, और पुष्यमित्र को अपने आधीन कर लिया । राजा नन्द द्वारा लाई गई श्रीऋषभदेवजी की मूर्ति महाराजा खारवेल अपनी राजधानी में ले आया । मगध की चढ़ाई के विषय में श्री काशीप्रसादजी जायसवाल कहते हैं कि- खारवेलने मगध पर दो बार चढ़ाई की थी, पहली बार गोरथगिरि का गिरि दुर्ग जो अब ' बराबर पहाड़ कहलाता है, लिया और राजगृह पर हमला किया। उस समय यवन राजा 'डिमित' पटना या गया की ओर चढ़ाई कर रहा था, महाराजा खारवेल की वीर कथा सुनकर भाग निकला। इस प्रकार यवनों को भारत से बाहर खदेड़ने का श्रेय भी महाराजा खारवेल को है। शिलालेख से यह भी प्रतीत होता है कि महाराजा वारवेल एक वर्ष दिग्विजय के लिये निकलते और एक वर्ष घर पर रहते हुए महल बनवाते, दान देते एवं अन्य प्रजाहित के कार्य करते थे । महाराजा खारवेलने राज्य के ९ वे वर्ष कलिंग में महाविजय प्रसाद बनाया । हस्तीगुफा के आसपास अन्य भी अनेक गुफायें हैं, कहा तो यहां तक जाता है कि यहां पर ७५२ गुफायें विद्यमान थीं जहां पर माधु-मुनि तपस्या करते थे, यद्यपि अब उतनी उपलब्ध नहीं तथापि हाथीगुफा की खोज करने के साथ अनन्तर गुफा, सर्प गुफा, व्याघ्र गुफा, शतधर गुफा आदि का पता लगा है। जैसे हस्तीगुफा में वारवेद का जीवन अि है वैसे मांची गुफा में श्री पार्श्वचरित्र पूर्ण अङ्कित है और गणेशगुफा पर भी पार्श्वनाथजी का कुछ चरित्र अङ्कित मिला है। महाराजा खारवेल की दूसरी की सिंधुड़ा ने अपने पति की कीर्ति के लिये गिरिगुहा प्रासाद बनवाया जिसे अब रानीगौर कहते हैं, उसमें उसके पिता का नाम दिया है तथा पतिको चक्रवर्ती कहा है जिले अंग्रेजी में Emperor कहते है डाक्टर विग्लेट स्मिथ ने भी इसे स्वीकार किया है। सम्मेलन में आकर्षण था, महाराजा खारवेलने भी आचार्य श्रीसुस्थितरि की अध्यक्षता में कुमारगिरि पर जैन सभा एकत्रित की, दर देशान्तर से जैन मुनि और सेठ आदि अधिक संख्या में सम्मिलित हुए इस कुमारगिरि की यात्रा होना, अनेक मुनियों के दर्शन, तथा परस्पर विचार विमर्श का अवसर प्राप्त हुआ । इस सभा का मुख्य उद्देश्य तत्कालीन दुभिक्ष से होनेवाले आगमी का उद्धार करना था। आचार्यबी के भाषण के याद महाराजा वारवेड ने जिनागम और निमन्दिरों के उद्धार की घोषणा की, महाराजा खारवेल जैनधर्म प्रचार की प्रवल भावनायें रखता था, परन्तु उस वीर का ३७ वर्ष की अवस्था में स्वर्गवास हो गया। . Page #50 -------------------------------------------------------------------------- ________________ २३१-२] અમને સિતારે कुछ विद्वानोंने मंचपुरी के शिलालेख से यह अनुमान उसने ६७ वर्ष की आयु तक अवश्य राज्य किया होगा । [ ४७ ] लगाया है कि महाराजा खारवेल का कुछ परिचय मयंत स्थविरावली से भी मिला है. यह विक्रम की दूसरी शताब्दी के विख्यात आचार्यश्री स्कंदरि के शिष्य आचार्यश्री हेमतने संक्षेप में एक स्थविराटखी थी, उसमें मगधका राजा नन्द और कलिंग का राजा मिराजा लिखा है। श्रीयुत काशीप्रसादजी जायसवाल ने भी स्वीकृत किया है कि महाराजा चारवेल ने विजय के बाद साधु सम्मेलन किया। खारवेल को महाविजयी खेमराजा, भिक्षुराजा, धर्मराजा उपाधियां जैन संघ और से मिट्टी। इन धार्मिक कार्यों के अतिरिक्त महाराजा खारवेल ने प्रजा के हित के लिये भी अनेक महत्त्वपूर्ण कार्य किये । कलिङ्ग देश में पानी का बड़ा कष्ट था, उसके लिये प्रचुर धनव्यय कर के भी मगध से नहर लाई गई, और प्रजा का कष्ट निवारण किया । महाराजा खारवेल जैनधर्म का अनन्य भक्त था, परन्तु फिर भी उस का हृदय विशाल था, उसने किसी भी धर्मवाले को कोई कर नहीं पहुंचाया। शिलालेख की १७ पछि में लिखा है कि महाराजा वारवेल सब मर्तों का समान रूप से सम्मान करता था । महाराजा का राजसूय यज्ञ करना और वैदिक रीत्यनुसार राज्यभिषेक कराना उदारता के ज्वलन्त प्रमाण हैं । उन्होंने अपने राज्य में पौर और जानपद ( आजकल की तरह म्युनिसिपलेटी और डिस्ट्रिक्ट बोर्ड कायम किये हुए थे। प्रज्ञा के कष्ट निवारणार्थ कुर्वे, तालाय, वाग, वमीचे और अनेक औषधालय और पथिकाश्रम बनवाये। संक्षेप में हम निर्विवाद यह कह सकते हैं कि महाराजा खारवेल के साम्राज्य में धार्मिक स्वतन्त्रता के कारण किसी को कष्ट नहीं था सुख, वैभव और सम्पत्ति भरपूर थी, शान्ति और आनन्द का साम्राज्य था । સફળ જન્મ सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म || જે સભ્યને કરીને શુદ્ધ એવા જ્ઞાન અને ચરિત્રને મેળવે છે, તે દુઃખના કારણભૂત એવા પણ જન્મને સફળ બનાવે છે. ઉમાસ્વાતિ વાચક . Page #51 -------------------------------------------------------------------------- ________________ આ ગ મો નું + ર્યા લો ચ ન * લેખક : ગ્રા. રીયલ ભિકદાચ કાપિંડયા એમ.એ. આ મુનિયને શક્તી તમામ ર તેનું સાચું અને સંપૂર્ણ જ્ઞાન આપણામાંથી કાને નથી, વૈજ્ઞાનિકા પશુ હજી એવુ જ્ઞાન મેળવવા માટે ન શીલ જોવાય છે, તેમણે પ્રાપ્ત કરેલું જ્ઞાન અતિશય અષ છે. ૧ વીતે માચું જ છે એમ ને તે ક્યું બેપો કરવા તૈયાર નથી. આવી સ્થિતિમાં ધને પ્રાદુર્ભાવ કયારથી થયેો-કયારથી મનુષ્યે ધમ સ્વીકાર્યું. એને સ્પષ્ટ નિર્દેશ કર અશમ નહિ, તે દુઃશાય તે છે જ. આજે દુનિયામાં જેટલા પદ્મ-સપ્રદ શ પામતા પ્રવર્તે છે કે પેન અનુયાય પોતાના પ્રાચીન, પ્રાંત અને પ્રાબાઈક સંધ તરીકે ભેંરેક ને તે લેખ કરે જ છે. આપણે જૈન ધમમ ખી પણ એમ જ કહીએ છીએ. ગધ રાત્રે, દેવિદેષ તો કરના અન્ય દિવ્યા, પ્રત્યેક મુદ્દોએ, શ્રુતકેવલીએ અને દરાવધરાએ રચેલાં શાોને ખરું. આપના ધર્મના સ્તંભ તરીકે ગણીએ છીએ. એ એ આગમા આપણે. મદ્ભુત બના એએ તેવી પણ ભત્રમાં શાસ્ત્રને આપણે આગમ " કહીએ છીએ. ૐ ૐના અગડ અને વિશિષ્ટ અભ્યાસ માટે Unrealities in cience'' એ ૧-૨ મહેરબાન સર શાહુ સુલેમાને સીમલામાં વષય ઉપર જે ભાષણ સ્પાયુ હતું તેના જે ઉતારો “The Times of India 'ના તા. ૩૦-૬-૭૮ના અંક ( અસ્થાનિક આનિ )માં પ્રસિદ્ધ થયા છે, તેમાંથી નીચે મુજબની ૫તિ આના સમતાથે હું રજી કરૂં છું": All scientific theories must in their very nature mere speculations. When one remembers that the Sun might be have existed for eight million years, the earth for two thousand million years, life on this earth for three hundred million years and man himself for three hundred thousand years, the short period of a few thousand years during which human knowledge has grown is an infinitesimal fraction of time for knowing saything about the Reality of Nature," Page #52 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] આગ મેનું પર્યાલોચન મુકાયેલી જણાતી નથી. કેટલાક તે એ માટે શું કરવું જોઈએ તેથી પણ અજ્ઞાત જોવાય છે. આગમોના અવલોકન માટે એને વિવિધ દૃષ્ટિપૂર્વક અભ્યાસ કરવો જોઇએ અને તેમ કરનારને સુગમતા થાય તે માટે સૌથી પ્રથમ તે પ્રત્યેક આગમનું સમીક્ષાત્મક સંસ્કરણ (eritical edition ) થવું ઘટે. આની રૂપરેખા હું અત્ર આલેખી આ લેખનું ફ્લેવર વધારવા છતે નથી. એથી એના વિજ્ઞાસુને જૈન ધર્મ પ્રકાશ સુવર્ણ મહોત્સવ વિશેષાંકમાં “પ્રગતિને પંથ” એ નામને મારે જે લેખ છપાયેલે છે તેને પ્રસ્તુત ભાગ જેવા ભલામણ કરું છું. જેમને આગમનું યથેષ્ટ અવલોકન કરવાની અભિલાષા હોય તેમણે નીચની હકીક્ત તરફ ધ્યાન આપવું ઘટે : (૧) આગમની વ્યાખ્યા અને તેનું મૂળ, (૨) આગમોની સંખ્યા, (૩) આગમનું પ્રાચીન વર્ગીકરણ, (૪) અંગ, છેદસૂત્ર, મૂલસત્ર ઇત્યાદિ છ વિભાગની ઉત્પત્તિ અને ઉપપત્તિ, (૫) આગમને અન્ય આગમાદિમાં નિર્દેશ, (૬) આગમમાં ચર્ચાયેલા વિષય (૭) આગના પ્રણયનકાળથી માંડીને તે તેના આજે ઉપલબ્ધ થતા સ્વરૂ૫ સુધીને પ્રામાણિક ઈતિહાસ, (૮) અગમ માટે વિધમાન તાડપત્રીય હરતલિખિત પ્રતિઓનું નિરીક્ષણ અને (૮) આગને લગતા વિવરણાત્મક સાહિત્યને પરામર્શ, આ કંઈ સંપૂર્ણ યાદી નથી તેમજ વળી એમાં ગણાવેલી હકીકતે એકબીજાથી સર્વથા ભિન્ન પણું નથી. આ તે કેવળ માર્ગદર્શન છે, અહીં સૂચવેલી તમામ હકીકતેને અનુલક્ષીને એક પુસ્તક ગુજરાતી ભાષામાં અને એક અંગ્રેજી ભાષામાં તૈયાર કરવાના મનરશે તે હું આજે કેટલાંયે વર્ષોથી એવું છું. હાલમાં એ સંબંધમાં ગુજરાતી ભાષામાં એક પુસ્તક મેં તૈયાર કર્યું છે અને તે છપાવવા માટે દ્રવ્યને યથેષ્ટ પ્રબંધ થાય ત્યાં સુધી બેસી ન રહેતાં મેં એ છપાવવાનું સાહસ પણ ખેડયું છે. આશા છે કે અનંતકલ્યાણી જન સંધ એની યોગ્ય કદર કર્યા વિના નહિ રહે. પ્રસ્તુતમાં આ લેખમાં હું બે ત્રણ બાબતોનો જ નિર્દેશ કરીશ, કેમકે ઉપર સૂયવ્યા મુજબ આ વિષય તે એક પુસ્તક જેટલી જગ્યા રોકે તેમ છે. આગમોની સંખ્યા આગમની વ્યાખ્યા વિચારતાં આગની સંખ્યાની ઇયત્તા છે કે નકકી થાય છે ખરી, પરંતુ તેને સ્પષ્ટ નિર્દેશ તો એને લગતા અન્યાન્ય ઉલ્લેખાદિ ઉપર મુખ્યત્યા આધાર રાખે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે મૂળભૂત આગમના પ્રણયન સમયે એની સંખ્યા પ્રત્યેક ગણધરને ૬ શીને બારની હતી, એ બાર આગમેને આપણે “કાદશાંગી ' યાને “ગણિપિટક” તરીકે ઓળખીએ છીએ. એ ગણધરના સમસમય અને એક જ ગુરૂના શિષ્યરૂપ મુનિવરોને હાથે રચાયેલાં શાસ્ત્રોની સંખ્યા ગણવાય, પરંતુ તેને નામોલ્લેખ થવો મુશ્કેલ છે. આ વિકટ પરિસ્થિતિને બાજુ ઉપર રાખતાં આપણે પંદરમા સૈકામાં આગની સંખ્યા ૪૫ની ગણાવાયેલી જોઈએ છીએ. અને એથી પણ આગળ વધતાં એની સંખ્યા Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : ૮૪ની ગવાતા અનુભવીએ છીએ. આ તે કેવેતાંબરની દષ્ટિ એ વાત થઇ અને તે ૫ મુખ્યતયા મૂર્તિપૂજકોની કેમકે સ્થાનકવાસીઓ અને તેરાપથીએ તે ૩૨ સોઆમ ગણાવે છે. દિગંબરમાં આગમની કોઇ વિશિષ્ટ સંખ્યા ગણાવાએલી હોય એમ જણાતું નથી. આગમોની નામાવલી સાહિત્યના અભ્યાસથી એ વાત અજાણી નથી કે ખાસ કરીને પ્રાચીન કૃતિઓમાં તે તે કૃતિનાં નામ ભાગ્યે જ જોવાય છે. એના પ્રાથમિક નામકરણ માટે વિવરણકાર કે અવતરણકારે પ્રાયઃ કારણભૂત છે, કેમકે જે કૃતિનું વિવરણ કરવું હોય તેને નામ-નિર્દેશ વિવરકારને ર્યા વિના છૂટકે નથી, અને એવી રીતે જે કૃતિમાંથી અવતરણ રજુ કરવું હેય તેવા અવતરણકારને પણ અમુક અંશે તે તેમ કર્યા વિના બીજો માર્ગ નથી. આ તે પ્રાથમિક સ્થન સમજવાનું છે, કેમકે કોઈક કારણસર કૃતિઓની નામાવલી રજુ કરવી હેય તે ત્યારે પણ તેમ કરવા ઇચ્છનાર નામનિર્દેશ કરે એ સ્વાભાવિક છે. આપણું આમ મેને ઉદેશીને વિચારીશું તે જણાશે કે આ સમગ્ર કારણોને નામનિદેશમાં હિરો છે. દ્વાદશાંગીમાંથી સમવાય સિવાયના કોઈ પણ અંગમાં તેના કર્તાએ તે અંગને નામલ્લેખ કરેલું જોવાતા નથી. સમવાયમાં એ જ અંગનું નામ છે, પરંતુ એ અંગ રચું છું એવી રીતે નહિ. એ તે બાર અંગેનાં નામ ગણાવતી વેળા સૂચવાયેલ છે. પ્રે. વિન્ટર્નિન્સનું કહેવું એ છે કે આગામે પુસ્તકારૂઢ કરાયા તે સમયે આ ઉલ્લેખ ત્યાં કરાયેલું છે. એ વિવાદાસ્પદ હકીકતને હાલ તુરત જતી કરી આપણે એ નોંધી લઇએ કે બાર અંગેનાં પ્રાકૃત નામ નંદીસુત (સ. ૪૫) અને અણુએગદ્દાર (સ. ૪ર)માં અને એનાં સંસ્કૃત નામે સૌથી પ્રથમ વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧, મુ ૨૦ )ના ભાષ્યના ૪૦ પૃષ્ઠમાં જોવાય છે. દિગબરીય સાહિત્ય પૈકી શ્રી કુંદકુંદ આચાર્યની કૃતિ તરીકે ઓળખાવાતી સુદભત્તિમાં બાર અંગેનાં ના , દિવાયના પાંચ વિભાગે, ૧૪ પૂર્વનાં નામે અને અન્ય વિભાગનાં નામ ઉપલબ્ધ થાય છે. આપણે આગળ વધીએ તે પૂર્વે સમવાયાદિમાં નિર્દેશાયેલાં બાર અંગેનાં નામે નોંધી લઈએ: (૧) આયાર, (૨) સૂયગડ, (૩) ઠાણ, (૪) સમવાય, (૫) વિવાહપ ત્તિ, (૬) નાયાધમ્મકહા, (૭) ઉવાસગદા, (૮) અંતગડદસા (૯) અત્તરે વેવાઈયદસા, (૧૦) પણહાવાગરણ, (૧૧) વિવારસુય અને (૧૨) દિહિંવાય. આ પૈકી કેટલાંકનાં નામાંતર છે, જેમકે સૂયગડનાં સૂતગડ અને સૂત્તડ, વિવાહપણુત્તિનું ભગવાઈ ઇત્યાદિ. આ તે અંગપ્રવિષ્ટરૂપ ગણાતી દ્વાદશાંગીની વાત થઈ, અગપવિષ્ટરૂપ આગમને ૩ અનંગપ્રવિષ્ટ કહે કે અંગ બાય કહે તે એક જ છે. અંગબાણ શ્રત અનેક જાતનું છે www.jainelibrary. Page #54 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨]. આગમનું પાચન [ ૪૭ ] વિચાર કરતાં, એના જે કાલિક અને ઉકાલિક એવા બે વિભાગો પાડવામાં આવ્યા છે તેની નામાવલી નદીસુત્ત (સૂ. ૪૪) અણુઓગદ્દાર (સ. ૪૨) અને પખિયસુત્ત પૂરી પડે છે. એમાં નિર્દેશેલા કેટલાયે ગ્રંથે આજે નામશેષ બન્યા છે. વ્યવહારસુત્તના દશમા ઉદેશકના અંતિમ ભાગમાં તેમજ ઠાણ (મુ. ૩૮૮)ની શ્રી અભયદેવસૂરિકૃત ટીકામાં કયુ આગમ કેટલા દીક્ષા-પર્યાય પછી ભણાય તેને જે દુલ્લેખ છે તેમાં કેટલાક આગમોનાં નામ નજરે પડે છે. વળી ઠાણના ત્રીજા અને દશમા સ્થાનમાં, આવસ્મય નિજુત્તિના પ્રારંભમાં અને આવલ્સયસૃહિણના ૭૪૧માં પત્રમાં તેમજ બીજા કેટલાક ગ્રંથોમાં આગમનો છૂટાંછવાયાં નામ જોવાય છે. અભ્યાસની દિશા---ક્યા કયા આગમે કયારે ક્યારે હતા અને તેનું શું સ્વરૂપ હતું અને છે એ સંબંધમાં યથેષ્ટ પ્રકારને અભાવ જોવાય છે. કારણકે આજે તે આગમેને અભ્યાસ જે જોઈએ તે ભાગ્યે જ થતે જોવાય છે. કેટલાક તે કેવળ આગમેના વિવરણમક સાહિત્યને અને તે પણ અર્થના અનુસંધાન પુરને જ અભ્યાસ કરે છે, અને મૂળતા અભ્યાસથી પ્રાઃ અલિપ્ત રહે છે. કેટલાક કેવળ મૂળને અભ્યાસ કરે છે અને એનું નિનુત્તિ, ચુષ્ણુિ અને ટીકારૂપ વિવરણાત્મક સાહિત્ય કે જે એના ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડી શકે તેમ છે તેનાથી વંચિત રહે છે. આ બંને માર્ગમાં સુધારણાને અવકાશ છે એમ મને લાગે છે. અતિહાસિક દષ્ટિએ એ વાત તે નિર્વિવાદ જણાય છે કે આપણું વર્તમાન આગની એટલે કે શ્રી મહાવીર સ્વામીના તીર્થની રચના પૂર્વ વેદ અને એના અંગરૂપ સંયે વિદ્યમાન હતા તે આપણે એ વૈદિક સાહિત્યને તેમજ આપણું આગમના સમકાલીન બૌદ્ધ સાહિત્યને અભ્યાસ કરવો જોઇએ. ખાસ કરીને એના મૌલિક ગ્રંથને ફડે આલેચ કરવું જોઈએ જેથી આ ભારતભૂમિ ઉપર અસાધારણ પ્રકાશ પાડનારી વૈદિક, બૌદ્ધ અને જન એ ત્રણે વિચાર જતિના યથેષ્ટ દર્શન થઈ શકે અને તેને સંપૂર્ણ લાભ લઇ શકાય. આગમનું મહત્વ --આપણુ આગમે એ હું પૂર્વ કહી ગયો તેમ આપણે અદ્ભૂત ખજાને છે. એમાં અર્થચમત્કાર ઉપરાંત શબ્દચમત્કાર પણ રહે છે. દ્રવ્યાનુ ગાદિ ચાર અનુયોગેને સ્પર્શતી એની મૂત્રરચના સૌ કોઈને મુગ્ધ બનાવે તેવી છે. એ આમની ભાષા અને ખાસ કરીને આયારની અને તેમાં પણ એના પ્રથમ અધ્યયનની ભાષા વિશેષતઃ આકર્ષક અને પ્રભાવક જણાય છે. આપણા આમને એ કેવળ ધાર્મિક એમ કહી તવાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧ સૂ. ૨૦)ને ભાષ્ય (પૃ. ૯૦)માં સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વજન, પ્રતિકમણ, કાયબ્યુન્સગ', પ્રત્યાખ્યાન, દશવૈકાલિક, ઉત્તરાધ્યાય, દશા, કહ૫, વ્યવહાર, નિશીથ અને ષિભાષિતને ઉલેખ કરાયેલો છે. * જે, દિવસની અને રાત્રિની પ્રથમ અને અંતિમ એ બે જ પરૂથીમાં ભણુય તે 'કાલિક” અને જે કાલવેળા છોડીને ભણાય તે હકાલિક' ગણાય છે. ૫ “ મહંત આગમનું અવલોકન” એ હાલમાં છપાતી કૃતિમાં પ્રત્યેક આગમન સ્વરૂપની મૌમાસ કરતી વેળા આ સંબંધમાં મેં કેટલોક નિર્દેશ કર્યો છે. www.jainelibrary.on Page #55 -------------------------------------------------------------------------- ________________ [૪૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક માહિતીથી ભરપૂર કૃતિઓ છે એમ નહિ, કિન્તુ એમાં પ્રસંગવશાત વ્યાવહારિક જ્ઞાન પણ અજબ રીતે પીસેલું છે. એક એક આગમનું યથેષ્ટ નિરીક્ષણ કરી આ વ્યવહારિક જ્ઞાનને લગતી હકીકતે તારવી કઢાય તેમ છે અને તેમ થતાં તે ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસ ઉપર પણ અનેરે પ્રકાશ પાડશે, તેમાં પણ વળી એ આગમની નિજુત્તિઓ, શિઓ અને પ્રાચીન ટીકાઓને સર્વાગી અભ્યાસ કરાશે તે એ વિવરણા મક સાહિત્ય, વર્તાઓ વગેરેને પણ અખૂટ ભંડારરૂપ હોવાથી તે સમયના લોકજીવન ઉપર પણ દિવ્ય પ્રકાશ જરૂર પડશે. આ પ્રમાણે અનેકવિધ શિષ્ટતાવાળા આપણા આગમના પર્યાલેચન પરત્વે, આ વિશેષાંકની મર્યાદાને ખ્યાલમાં રાખી મેં જે કઈ નિર્દેપ કર્યો છે તેને ધ્યાનમાં રાખી, આગમના અખંડ અભ્યાસી બનવા ખાસ કરીને આપણા મુનિવરોને વિનવત અને વિશેષાંકની જના સફળ બને એમ ઇચ્છતે હું વિરમું છું. સાંકડીશેરી, ગોમતીપુરા, સુરત, તા ૨૦-૭-૩૮ SENSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSM અંજલી મહાવીર અલૌકિક પુરૂષ હતા, એમના જ જે બીજો કોઇ પુરૂષ થયા નથી. વિચારની એમની પ્રબળતા વિશે, તપશ્ચર્યા રિશે. સાધુ જીવનમાં એમના દુઃખસહન વિશે. એમના પુરૂષાર્થ વિશે અને માનવજાતિથી દૂર રહેવાની એમની વૃત્તિ વિશે આગળ કહી દીધું છે; વળી માણસને સંસારના બંધનમાં બાંધનાર કર્મ ઉપર એમણે પિતાને ખાસ સિદ્ધાંત એ છે એ પણ કહ્યું છે. એકંદરે અત્યાર સુધી આપણને એક તપસ્વીના આદર્શ રૂપે જ દેખાય છે. પણ વાસ્તવિક રીતે તે એ ઉપરાંત એમનામાં બીજું ઘણું વધારે હતું. એ મહાન વિચારક હતા, વિચારમાં એ અગ્રેસર દર્શનકાર હતા. એમના સમયની સૌ વિધાઓમાં એ પારંગત હતા, પિતાની તપશ્ચર્યાના બળે એ વિદ્યાઓને એમણે રચનાત્મક સ્વરૂપ આપી S પૂર્ણ બનાવી હતી અને પ્રબળ સિદ્ધાન્તતત્તની અંદર ગોઠવી કાઢી હતી. પ્ર. લેયમાન (જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ) ANNANANNNNNNNNNNXNXXNNNNNNNNNNNNN Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષની કે ગુરુ-પ ર પરા s મુનિરાજ શ્રી ન્યાયવિજયજી આમુખ : અગિયાર ગણધરે તૈf Rાળ તે સમજે-તે કાળે અને તે સમયે-પ્રભુ મહાવીરમીનું નિવાણ થયું તે જ રાત્રે અવન્તપત ચંડપ્રોતનું અરસાન થયું, અને પાલક કુમાર તેની ગાદીએ આવ્યું. બીજે દિવસે પ્રાત:કાળે પ્રભુ મહાવીરના પ્રથમ ગબર અને મુખ્ય શિષ્ય શ્રી ગૌતમ-ઇન્દ્રભૂતિ–ને કેવળજ્ઞાન Aટ થયુ. તમવામીનું જન્મસ્થાન મગધ દેશમાં ગુમ્બર (ગેબર, આજે જેને કુંડલપુર કહે છે તે ) ગામ હતું. તેમના પિતાનું નામ વસુભૂતિ અને માતાનું નામ પૃથ્વીદેવી હતું. તે ત્રણ બા- હીઃ ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. તેમનું ગોત્ર ગામ હતું. એ ત્રણે બાર' ચારે વેદના પાર પામી અને ચાર વિધાના જાણકાર હતા, અને પાંચ બ્રાહ્મણ શિના ગુરુ હતા. તેમને ત્રણેને એક એક સંશય હતે. ભગવાન મહાવીરસ્વામીએ એ સંશયનું સમાધા! કર્યું એટલે એમણે તેમની પાસે પિતાના બધા શિષ્યો સાથે દીક્ષા અંગીકાર કરી હતી તેની સાથે સાથે જ બીજા આ વિદ્વાન બ્રાહ્મણોએ પણ દીક્ષા અંગીકાર કરી હતી : ભારદ્વાજ ગોત્રના આર્યવિત્તિ પાંચસે શિષ્યો સાથે; અગ્નિવેશ્યાથન શત્રના આય સુધર્મા સ્વામીએ પાંચસે શ સાથે; વસિમેત્રના આય મંડિતપુત્રે સાડાત્રણસે શિવે સાથે; કાશ્યપગેઝન આર્ય મોર્ય :ડા ત્રણ શિષ્ય સાથે, ગતભંગના આર્ય અકંપિત કરુણા શિષ્યો સાથેઃ હારિદ્રાયણ દેત્રના આર્ય અલભ્રાતાએ ત્રણ શિષ્યો સાથે અને વૈડિન્ય ગોત્રના સ્થવિર આય મેઇજજે તથા સ્થર પ્રભાસે ત્રણ ત્રણ શિષ્ય સાથે, પિતતાના સ ા ટળવાથી દીક્ષા લીધી. આ અગિયાર ગણધરમાંના નવ ગણુધરે તે મહાવીરસવામીની વિધમાનતામાં જ, રાજગૃહી નગરીમાં એક માસનું અનશન કરી, મેક્ષે ગયા હતા એટલે બાતમસ્વામી અને સુધર્મા કી એ એ જ બાકી રહ્યા હતા. આ બેમાં પશુ ગીતમસ્વામી, પ્રમુમહાવીરના નિર્વાણ પછી બીજે જ દિવસે કેવળજ્ઞાની થવા એટલે શ્રી સંધના નાયક સુધર્માસ્વામી ૧૮ ગણાયા, અને બધાય ગણુધાના શિષ્ય તેમની આજ્ઞામાં વતવા લાગ્યા. આ રીતે પ્રભુ Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ બલમિત્ર કે ૪૧૩ , મહાવીરના મુખ્ય પટ્ટધર સુધર્માસ્વામ થયા. આથી મેં પ તેમને જ પ્રથમ પધર મની આ લેખમાં તેમની પટ્ટપરંપરા વર્ણવી છે. ગતમરવાની પચાસ વર્ષ ગૃહસ્થપર્યાયમાં, કસિ વર્ષ સાધુપમાં ગણધરપદમાં રહી પ્રભુ મહાવીરની સેવામાં અને બાર વર્ષ કેવળ પયામાં ભાળી ચીર નિ. સં. ૧માં ૯૨ વર્ષનું આયુષ્ય ભાગ ધી નિર્વાણ પામ્યા. સાધુઓમાં તે યુગપ્રવાન પદાવલી, વાચક પટ્ટાવલી અને સ્થવિરાવલી વગેરે મળે છે તે બવાને અહીં ઉલ્લેખ નથી કયો. માત્ર ગુરૂપટ્ટાવલીન આધારે વીરોનેવાણ પછીના એક હજી વર્ષમાંના પટ્ટપર પરામન અચાનું વર્ણન આપ્યું છે. આ સાથે જ એક હજાર વર્ષ માં થયેલ કેટલાક રાજા ઓની સારવાર કી હદ અ આપુ છું: રાજા રાજ્યકાળ વીરનિ. સં. રાજા રાજ્યકાળ વીરનિ, સં. પાલકું ગઈન વનદ ૬૫૦ મૌયરાન્ય ૧૦૮ વિક્રમ જ પુષ્યમિત્ર કે રૂપક , ધર્માદિત્ય ભા- ક્લ. ભનુમિત્ર છે નીલ ભવાહન ૪૦ ૪૫૩ .. આ પ્રમાણે વીર નિ સં૦ ૬૦૫ સુધી પ રાજાઓની વંશવલાની ક્રમશઃ યાદી મા છે. વીર નિઃ સ ૦ ૬ ૫ પછી શક સંવત ૨રૂ થાય છે, જેને અનુક્રમ નાતે નથ. હવે પ્રસ્તુત લેખમાં સુધર્માસ્વામીથી શરૂ થતી ગુરૂ પટ્ટપર પર અપ છે તે નાચ મુજબ છે. ૧ સુધમવામી મધદેશમાં કલાક સન્નિવેશ નામક ગામમાં, અરે વસ્યાયન ગેસમાં થિલ વિમ નામક બાહ્યગુને ત્યાં તેમને જન્મ થયે હા. તેમની માતાનું નામ ભદિલા હન , તેમનું લગ્ન વક્ષસગોત્રની એક કન્યા સાથે થયું હતું. તેમને એક પુત્રી પણ હતી. તેમ ચર ના પડી અને પાંચ બ્રાહ્મણ પુત્રના ગુરુ હતા. તેમને જે જે હાલ તે તે થાય' એ વિષયમાં સંદેહ ડો. ભ મહાવીરે તેનું નિરાકરણ કરવાથી પેટના પ૦૦ શિષ્યો સાથે તેમણે ૫૦ વર્ષની વયે દીક્ષા લીધી હતી. ૨૦ વર્ષ સુધી પ્રભુની સેવા ક તેઓ ૧૨ વર્ષ લગી ગણનાયક પદે રહ્યા. પછી કેવળજ્ઞાન ઉપન્ન થતાં ૮ વર્ષ લગી સર્વત અવસ્થા ભેગવી કુલ ૧૦૮ વર્ષનું આવુખ્ય પાળી વીર ને, સં. ૨૦ માં તે વૈભારગિરિ ઉપર નિર્વાણ પામ્યા. આજે જે એકાદશાંગી વિધમાન છે તેના રચયિતા સુધર્માસ્વામી છે. તેમજ ખાં, ૧ એકાદરા પીનાં નામ : ૧ આચારાંગ, ૨ સૂયગડાંગ, ૩ ઠાક, ૪ અમરાયાં, ભગવત ૬ જ્ઞાતધર્મ કથા, ૭ પાક દશાંગ, ૮ અંતકૃદશાંગ, ૯ અનુસરે ૫પાત: ૧૦ #વ્યાકરણ અને ૧૧ વિપાર. www.jainelibrary d ation International Page #58 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] ગુરૂ-પરંપરા [૫૧] જનસંઘમાં જે સાધુસમુદાય છે તેના આદિ પણ તેઓ જ છે. ભ, મહાવીરા 11 ગધરોમાં આ પાંચમા તા. ૨ જબસ્વામી રાજગૃહી નગરીમાં રૂષભદત્ત બ્રાહ્મણને ત્યાં તેમને જન્મ થ હતા. તેમની માતાનું નામ ધારિણી હતું. માતાએ સ્વ'નમાં જાંબૂનું વૃક્ષ જોયું હતું તેથી તેમનું નામ જ કુમાર પાડવામાં આવ્યું. બે સુધર્માસ્વામીના ઉપદેશથી ચતુષ-બ્રહ્મચર્ય-ત્રત અંગીકાર કર્યું તું. આ પછી ધર પછી માતાપિતાએ આગ્રહ કરી તેમનું ૮ શ્રીમંત કન્યા એક સાથે લગ્ન કરાવ્યુંપણ કુમારે દઢતાથી પિતાનું વ્રત પાળ્યું અને એ આઠે કન્યાઓને દેશ આપી પોતાની સાથે દીક્ષા કવા માટે તૈયાર કરી. આ વખતે વમવનમાં એર ચેરી કરવા આવ્યું હતું તેને પગ એ ઉપદેશની અસર થઇ. એટલે તે પ તાતા ૪૯૯ સાથી છે દીક્ષા લેવ તયાર થશે. બીજી બાજુ એ આઠ કન્યાનાં માબ અને "કુમારનાં માલ ૫ પણ સંસાર ત્યાગવા તૈયાર થયા. આ પ્રમાણે ૮ કથાઓ, ૧૮ મબાપ, પ્રભવ વગેરે ૫૦૦ ચેર અને જંબૂકુમાર પિત એમ પર૭ જણાએ સુધમાસ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી જંબૂ કુમારની ઉમર ૧૬ વર્ષની હતી. તેઓએ વીન વધ છદ્મસ્થ અવસ્થામાં રહી ગુરૂની કવ કરી. ૮૮ વર્ષ સુધી તેઓ ધુ પધાન પદ ઉપર રહ્યા. છેવટે વીર નિઃ સં૦ ૧૪માં ૮૦ વર્ષની વયે તેઓ નિર્વાણ પામ્યા. તેમન નિર્વ અને સંત સૂ વતી કથા આ પ્રમાણે મળે છે. बारसबरसहि गोयमो सिद्धो बीराओ वीसहि सुहम्मा। चउसट्ठीए जंबू वुच्छिन्न तत्थ दसठाणा ॥ આ માથામાં જ બૃવામીના વિા - પછી જે દસ ચીજોને વિચ્છેદ થ માનવામાં આવે છે તે આ પ્રમાણે ન વી -- मणपरमोहि पुलाए आहाग्ग खगउवसमे कप्पे । संजमतियः केवल मिज्झणा य जंम्मि वुच्छिन्ना । આ રીતે આ પાંચ આરામાં નિષ્ણુ પામનાર છેલ્લામાં છેલ્લા મહાપુરૂજ 1 જબએવામી થયા. તેમન' પછી કે મેસે ગયું નથી. ૩ પ્રભવસ્વામી વિધ્યાચળ પર્વતની તળેટીમાં આવેલ જયપુર નગરમાં. કાત્યાયન ગાત્રના રાજા ભયસેનને ત્યાં તેમને જન્મ થયે હતે. તેમને વિનયધર નામને નાને ભાઇ હતા. રાજાએ વિયધરને યે ... . ણી રાજગાદી તેને આપી, આથી પ્રભાવને દુઃખ લાગ્યું અને તે દેશ છેડી ચાલી નીકળે. ભાવી બળે તે ભીલની પલ્લીમાં જઈ ૪૪૯ ચોરને સરદાર બને અને ચેરીના ધંધાથી પિતાને હ કરવા લાગે. એક વાર પિતાના બધાય ૨ ૩. શ્રી ધર્મ સ ગ જ મક: રોજ કૃત “ તાપી " માં લખ્યું છે કે 'चतुश्चत्वारिंशद्वर्षाणि युगप्रधानपर्याये चेति'। ૩ ત્રાંગે સંયમ-ચરિત્ર એક સાથે અણીએ તે જ દસ વસ્તુએ થાય છે, નહીં તે બાર થાય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ [૫૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ સાથીઓ સાથે તે રાજગૃહીમાં જંબૂરવાનીના ઘરમાં જ ચોરી કરવા ગયે. તે વખતે જ બૂકુમાર પેતાની સ્ત્રીઓને ઉપદેશ આપતા હતા. આ ઉપદેશની અસર ભવ અને તેના ચાર- સાથીદારે ઉપર પણ થઇ. પરિણામે તે બધાએ પિતાને અધમ ધ પડીને જંબૂસ્વામી સાથે સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી.૪ દીક્ષા વખતે તેમની વય ૩૦ વર્ષની હતી. તેમણે ૪૪ વર્ષ ગુરૂસેવા કરી અને ૧૧ વર્ષ યુગપ્રધાનપદ ભગવ્યું. પિતાની પાટને પુરૂષની તપાસ કરતાં તેમને કોઈ પણ વેશ્ય પુરૂષ નહીં મળી આવતાં તેમણે જ્ઞાનનો ઉપયોગ મૂક્યું. તેમાં તેણે જણાવ્યું કે શય્યભવભટ્ટ જે તે વખતે બ્રાહ્મ ને ગુરૂ પાસે યજ્ઞ કરાવી રહ્યો છે તે પોતાની પાટને યોગ્ય છે. આથી પોતાના બે શિષ્યને તેની પાસે મોકલી “૩ો સમહ કરું તરવૈ જ્ઞાતિ દરમ્' કહેવરાવી તેને ઉપદે-કે હિ સાથી કાંઈ જ લાભ નહીં થાય. આથી શાંભવે મંતના બ્રાહ્મ ગુરૂ પાસે જઈ, તલવાર કાઢી પૂછ્યું, “મહારાજ, આમાં અન્ય શું છે તે કહે ?' બીકના માર્યા ગુરૂએ તરત જણાવ્યું કે આ યાસ્તંભ નીચે શાંતિનાથની પ્રતિમા છે. અને તેના પ્રભાવથી યજ્ઞનો મહિમા ફેલાવે છે. પછી એ જિનમૂર્તિ બહાર કઢી, તેના દર્શનથી પતબધ પામી શકેય ભવ ભટ્ટે ભવામી પાસે દીક્ષા લીધી. શય ભવ ભટ્ટને યોગ્ય જાણી પ્રભવમ્મમીએ શાસનધુરા તેમના હાથમાં સોંપી. અને અનુક્રમે વીર નિ સં૦ ૫માં ૮૫ વર્ષની વયે તેઓ સ્વર્ગે ગયા. * શચંદુભવવામી-સૂરિ તેમનાં માતા-પિતાનું નામ નથી મળતુ. તેઓ તે યજુર્વેદી બ્રાહ્મણ હતા. તેમનું ગેત્ર વક્ષસ હતું એક વખત તેઓ રાજગૃહીમાં યજ્ઞ કરાવતા હતા ત્યાંથી પ્રસવ પીએ તેમને પ્રતિબવ પમ ડી દીક્ષા આપી. જયારે તેમણે દીક્ષા લીધી ત્યારે તેમની ની સગર્ભા હતી. થોડા સમયે તેણે એક પુત્રને જન્મ આપ્યું. આ પુત્રે પણ બાલ્યાવ માં જ fપતા પાસે દીક્ષા લીધી તેનું નામ મનક મુનિ રાખવામાં આવ્યું. દીક્ષા પછી કયારે * જ બૂમ અને પ્રભવસ્વામી વગેરે પર૭ જણાએ એકી સાથે દીક્ષા લીધી હતી તેના સ્મારકરૂપે મયુગમાં પ૨૭ રતૂપ બન્યા હતા. ' દોર સમાગ્ય” કાવ્યના ૧૪ મા સ ' માં તેને આ પ્રમાણે ઉલ્લેખ મળે છે : जंवूप्रभवमुख्यानां मुनीनामिह स प्रभुः। ससप्तविंशतिं पंचशती स्तूपान् प्रणेमिवान् ॥ २५० ।। ૫ દરવંશાવમાં લખ્યું છે કે “ “ર નિ, સં૦ ૭૫ માં પાર્શ્વપ્રભુની પટ્ટ પરંપરામાં થયેલા ૨ નષભસૂરએ ઈસ (એસિયા) નગરમાં ચામુંડા દેશને પ્રતિબંધી ઘણું જીવોને અભયદાન દીધું અને તેનું નામ સાચિલા (સચ્ચાઈ કા પાડયું પુનઃ એ જ નગરીના ભક્ત ઉદયદેવ પરમારને પ્રતિબધી તેની સાથે ૧૯૬૦૦૦ ગાત્રીઓને જૈનધર્મમાં સ્થિર કર્યા, અને ત્યાં પાર્શ્વ પ્રભુ ની પ્રતિમા સ્થા પી. આ વખતથી ઉપદેશ જ્ઞાતિ અને ક્રપદેસરછ સ્થપાય, જે અત્યારે સવાલ તિના નામથી ઓળખાય છે. આ રીતે એસવાલ સમાજના ભાઇ ઉપાદક શ્રી રત્નપ્રભસૂરિજી છે, આવી જ રીતે ભિન્નમાલમાંથી જે જેને થયા તે શ્રીમાલ અને પદ્માવતીનગરીમાંથી જે જેને થયા તે પિરવાલ કહેવાયા. Page #60 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] ગુરૂ-પરંપરા ગુરૂએ જાણ્યું કે તેનું આયુષ્ય ભૂ૫ છે ત્યારે ગુરૂએ પિતાના શિષ્યનું જીવન ઉજજવળ કરવા માટે તેને સાધુધર્મ માં સ્થિર કરવાના આશયથી દશવૈકાલિક સૂત્ર બનાવ્યું. આ ગ્રંથના અધ્યયનથી છ માસના ટૂંકા ગાળામાં આત્મકલ્યાણ સાધી મનક મુનિ સ્વર્ગે ગયા. આ દશવૈકાલિક સૂત્ર આજે પણ વિદ્યમાન છે. અને ચાર મૂળ સૂત્રોમાં તે પ્રથમ ગણાય છે. તેમાં સાધુનાં આચારનું વર્ણન છે. આ સૂત્રનું મહત્ત્વ બતાવતી નગેની ગાથાએ ધર્મ સાગર ઉપાધ્યાયે ‘તપગચ્છપટ્ટા લીફ્ટમાં આપી છે: कृतं विकाल वेलायां दशाध्ययनगर्भितम् । दशवैकालिकमिति नाम्ना शास्त्रं बभूध तत् ।। १ ।। अतः परं भविष्यति प्राणिनो ह्यल्पमेधसः । कृतार्थास्ते मनकवत् भवंतु त्वत्प्रसादतः ॥ २ ॥ થતાંનસ્થ નિ સાર્થr aઃ ! आचम्याचम्य मोदन्तामनगारमधुटताः ॥ ३ ॥ इति संघोपाधन श्रीशय्यंभवसारभिः । તફાવ િથ ન સંઘન્ન મામfમઃ | છ રિgિu શબ ભવસૂરિ ૨૮ વર્ષ ગૃહસ્થા સાં, 1 ર્ષિ ગુરૂસેવા અને ૨૩ વર્ષ યુગ પ્રધાનપદે રહી કુલ ૬૨ વર્ષનું આયુષ્ય ભેળવી વીર નિ સ ૪૮માં ગે ગયા. ૫ વભદ્રસ્વામી-સૂરિ આમને વિશેષ પ ચય નથી મળને તેઓ તુંગીકાયન ગાના હતા તેમણે ૨૨ વર્ષની ભર યુવાન વયે શરભવસર પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા પછી ૧૪ વર્ષ ગુરૂ સેવામાં અને ૫૦ વર્ષ યુ પ્રમાદે કહી ૮૬ વર્ષની વયે વીર ન૦ સ° ૧૪૮માં તેઓ સ્વર્ગે ગયા. શિષતા–અત્યાર સુધી આચાર્યની પાટે એક જ આચાર્ય આવતા. પણ થશેભદ્રસૂરિની પાટે બે આચાર્યોનાં નામ મળે છે. આનું કારણ એ છે કે થશેભદસૂરિના પ્રથમ પટ્ટધરનું આયુષ્ય અલ્પ હેવાથી બીજ આચાર્ય ભદ્રબાહુસ્વામી તેમની પાટે ગણાયા. આ રીતે છઠ્ઠી પાટે બે આચાર્યોનાં નામ મળે છે. કઈ કઈ સ્થળે બન્ને નામે ભિન્ન ગણીને સંખ્યામાં વધારે કરેલે મળે છે. ૬ સંભૂતિવિજયરરિ અને મદ્રબાહુવામી-સુરિ સ ભૂ િવિજયસૂરિને વધુ પરિચય નથી મળતું. તેમણે ૪૨ મે વર્ષે દીક્ષા લીધી હતી, ૪૦ વર્ષ ગુરૂસેવા કરી હતી અને ૮ વા યુગ પ્રધાનપદે રહ્યા હતા, આ રીતે ૮૦ વર્ષની વયે વીર નિક સં. ૧૬મ તે ગયા. આ આચાર્ય મહારાજ શ્રી રધૂનીભદ્રજીના ગુરૂ તરિકે ઘણું ખ્યાતિ પામ્યા છે. ૬ ચાર મૂળ સૂત્રોનાં નામ : 1 દ૨૨ કાલિક ૨ ઉત્તરાથન, ૩ એધનિયુકિત, ૪ આવશ્યક. યથાર્થ સાધુત્તનું જ્ઞાન કરાવનારાં સૂત્ર સાધુએ, ને પ્રથમ ભણાવાય છે તેથી મૂળસૂત્ર કહેવાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રમશ-વિશેષાંક વર્ષ ભબાહુવામીને (દક્ષિમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં, 'કાદાણ નાતમાં, પ્રાચીન ગેત્રમાં થયો હતો. કહેવાય છે કે તેમને વરાહમિહીર નામને બાદ હ. યશોભદ્રસૂરિના ઉપદેશથી બને ભાઇઓએ તેમની પાસે દીક્ષા લીધી હતી. બન્ને ભાઇ ગુસેવામાં રહી શાસ્ત્રાભ્યાસમાં નિપુણ થયા હતા, પરંતુ વરાહમિહીરને રવભાવ ધી હોવાથી ગુરૂએ ને આચાર્યપદને જાણી ભદ્રબાહુને આચાર્યપદ આપ્યું. આથી વરાહમિહીરને કે વિશેષ વળે, પણ તે કાંઇ ન કરી શકે, અરૂના સ્વર્ગગમન પછી બદ્રબાહુ પાસે તે આચાય ૫૬ બાંગ્યું, પણ તેમણે પોતાના સ્વસ્થ ગુરૂની ઇચ્છા પ્રમાણે તે માટે કાર કર્યો. આથી વરાહમિહીરે ગુસ્સામાં આવી સાધુવેશને ત્યાગ કરી રાજ્યાશ્રય લી. ત્યાં ગયા પછી પણ તેણે બે રસગે ભદ્રા વિરોધ કર્યો, પણ કે, સફળતા ન મળી પ્રથમ મેળવવાના લોભમાં તેણે ત્યાં સુધી બે હાંકી કે ‘સિંહલગ્નના રવાસીએ મારા ૬ પર પ્રસન્ન થઈને મને ગ્રહમંડલનું નિરીક્ષણ કરાવ્યું જેથી હું જ્યતિ-નિમત્ત જાણ વમાં સૌથી શ્રેષ્ઠ છું.' પણ આ ગપ =ધુ વખત ન ચાલી છેવટે તે અપમાન કર્યું મરણ પામી વ્યતર બને અને શ્રીધને ઉપદ્રવ રવા લાગે છેભદ્રાહુવામીએ તે ઉપદના નિવારણ માટે ઉવસ હરસ્તોત્ર બનાવ્યું કે અત્યારે પણ મહાકાભાઈ ક ગણાય છે. ભદ્રબાહુ નામીએ જનશાસન અને જૈનસ ક્યિ ઉપર બહુ ઉપકાર કર્યો છે. તેમણે આ પ્રમાણે દશ નિકતઓ રચી છે: ૧ આરસધક નિયુકત, ૫ પચ્ચખાણ (યુકિત, ઘનિર્યુક્તિ, ૪ વિડીયુક્તિ. ૫ ઉત્તરાધ્યન નિયું કત, કે આચાંગ નિકિત, 9 સુયગડાં નિયુકત, ૮ ૬ વિકાસક નિર્યુકિત ૯ વ્ય ૯૨ નિયું કત અને બે દશક૫ નિયુક્તિ. આ ઉપરાંત ઇ છેદ સૂછે પણ તેમણે રચ્યાં છે : ૧ નિશી, ૨ બહ૫, ૩ પંચક:૫, ૪ વ્યારિ. ૫ દક્ષ શ્રnકધ અને ' મનિશીય. દશાશ્રુતસ્કંધમાંથી પસૂનનું ઉદ્ધરણ પડ તેમ જ યું છે, જે સૂર્ય પુંણ પવને છેલ્લા પાંચ દ સે સંધ સમક્ષ વચાય છે. આ રીતે તે જનસનના મડાન ઉકારી છે, તેમને માટેની નીચેની બે સ્તુતિ કે મનનીય છે : उवसग्गहरं थुत्तं काउणं जेण संघकल्लाणं । करुणापरेण विहियं स भद्दबाहु गुरु जयह ॥ ( વિજયપ્રશસ્તિ ટીકા, પૃ૦ ૧૧૮ ની સંગ્રહગાથા) यत्कीर्तिगंगां प्रसृतां त्रिलोक्यामालोक्य किं षण्मुखतां दधानः । जगभ्रमीभिर्जननों दिदृशुर्गगामुतोऽभ्यास्त मयूरपृष्ठम् ।। ( હીરસૌભાગ્ય કાવ્ય પૃ૦ ૧૫૧ ) છ ઈતિહાસવેત્તા મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી માને છે કે આ ઘટના બીજા ભદ્રબ તુસ્વામી સાથે સંગત થાય છે. ૮ આ તેત્રનું મહત્વ બતાવતાં હીરસૌભગ્યકાર (સર્ગ ૪, લે. ર૯ માં) લખે છે કે: उपप्लवो मंत्रमयोपसर्गहरस्तवेनावधि येन संघात् । जनुष्मतो जांगुलिकेन जाग्रदूगरस्य वेगः किल जांगुलिभिः ॥२९॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] ગુરૂ-પરંપરા [૫૫] વર્ષ સુધી ર્વત ઉપર ગેરમા ૭૬ વર્ષની ઉ3) સંધ ઉપર મહાન ઉપકારારી શ્રી ભદ્રબાહુ સ્વામી ૭૫ વર્ષની ઉંમરે વીર નિ સં૦ ૧૭૦ માં કુમારગિરિ પર્વત ઉપર સ્વર્ગે ગયા. તેમણે ૪૫ વર્ષની વયે દીક્ષા લઈ, ૧૭ વર્ષ સુધી ગુરૂસેવા કરી ૧૪ વર્ષ યુગપ્રધાનપદ ભગવ્યું હતું. તેમના વખતમાં જિનશાસનનું મહત્ત્વ વધારનારે એક પ્રસંગ બન્યા હતા તે આ પ્રમાણે છે : પોતાના ગુરૂભાઈ શ્રી સંભૂતિવિજયસૂરિના શિષ્ય થુલીભદ્રજી તેમની પાસે 'વાનને અભ્યાસ કરવા ઇચ્છતા હતા, પણ ભદ્રબાહુવામી તે વખતે નેપાલમાં યાનમાં રહેતા હોવાથી તેમને વાચા આપવાને અવકાશ ન હતું. શ્રીસ ઘને આ વાતની જાણ થતાં તેણે બે ગીતાર્યો દ્વારા તેમને કહેવરાવ્યું કે “આપ સાધુઓને વાચના આપે.' પ્રથમ તે ભદ્રબાપુએ ના પાડી. આથી ફરી શ્રીસથે તેમને પૂછાવ્યું કે “ શ્રીસંધની આજ્ઞા ન માને તેને શું પ્રાયશ્ચિત આવે ?' સૂરિજી સંઘની મહત્તા સમજતા હતા એટલે તેઓ તરત જ સમજી ગયા અને અમુક અમુક સમયે પાંચસે સાધુઓને વાચા આપવાનું સ્વીકયુ. સધનું એવું મત્વ છે તે આ પ્રસંગ ઉપરથી સારી રીતે સમજી શકાય છે તેઓ અતકેવલી અને સંપૂર્ણ ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. દિગંબર માન્યતાને જવાબ–ભદ્રબાહુવામી માટે દિગબર ગ્રંથમાં તેમના વખતે શ્વેતાંબર દબબરના ભેદ પથ; મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત તેમની પાસે દીક્ષા લીધી વગેરે વાતે મળે છે. પરંતુ વીર નિ૦ સં૦ ૧૭૦ માં ચદ્રમુખ રાજા હતું જ નહી. વળી ભદ્રબાહુસ્વામી પિતાના વગર "મન વખતે દક્ષિગુમાં ગયા જ નથી. આ રહ્યાં એ સંબંધી દિગબર વિકાનાં મતે : 1. શ્રવણુએ તો ના ચંદ્રગિરિ પર્વતમાંના એક શિલાલેખમાં ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તને ઉલ્લેખ છે. આ લેખ રાક સં૦ ૫૭૨ આસપારને હેવાનું અનુમાન . આ ઉપરથી એટલે નય થાય છે કે વિક્રમની આઠમી સદીના પ્રારંભમાં દિગંબરામાં એ માન્યતા હતી કે મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત ભદ્રબાહુ પાસે દીક્ષા લીધી હતી. પણ એ લેખમાં ભદ્રબાહુને તે તે તકેલી લખ્યા છે કે ન તે ચંદ્રગુપ્તને માર્યો લખે છે. ૨. હકૃિત ‘બતુચ્છા કાશ”માં મળે છે કે ઉજયિતોના રાજા ચંદ્રગુપત ભદ્રબાકુ પાસે દીક્ષા લીધી હતી. આ ઉપરથી રપ સિદ્ધ થાય છે કે પાટલીપુત્રનાં મૌર્ય ચંદ્રગુપ્ત દીક્ષા નહાતી લીધી, કિજંતુ જોriયનીના ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હતી. અર્થાત આ ચંદ્રગુપ્ત પણ કુદે અને ભદ્રબાહુ પણ જુદા. વળી આ ગ્રંથ સંકે મ ૦ ૪૫ ને બને છે એટલે પ્રાચીન પણ ન ગણાય. ૩. પાર્શ્વનાથ વસતીમાં શક સંજે પર૨ ની આસપાસ એક શિલાલેખ મળે છે, તેમાં સાફ લખ્યું છે કે “ બતકેવલી ભદ્રબાહુસ્વામીની પરંપરામાં થયેલ નિમિત્તના ભદ્રબાપુએ દુકાલ સંબધી ભવિષ્યવાણી કરી.” અથાતુ આ નિમિત્તવેત્તા ભદ્રબાહુ જુદા અને તકેવલી ભદ્રબાહુ તુદા સમજવા. ૪. ભટ્ટારક રત્નનદીકૃત “ભદ્રબાહુ ચરિત્ર” જે ૧૬ મા સૈકાના પાર ભનું છે, તેમાં ને ચંદ્રગુપ્તને અવન્તિ દેશને ઇતનાર અને ઉજજયિનીના રાજા તરીકે સંબો છે. અર્થાત્ જેણે દીક્ષા લીધી હતી તે રાજા ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત ન હતે. - સત્રટ અદ્રગુપ્ત મામી સદીના પ્રારા અને આ પિરા Page #63 -------------------------------------------------------------------------- ________________ [૫૬] શ્રી જન સત્ય પ્રકાશ-વશેષાંક [વર્ષ ૪ ૫. ભટ્ટારક શુભચંદ્રજી તે પ્રથમ ગવર ભબાહુને જ સંબોધે છે. અર્થાત્ શ્રુતકેવલી ભદ્રબાહુ સાથે મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તને કશે સંબંધ નથી. ૬. સરસ્વતી મચ્છની નદીપટ્ટાવલી જેમનાથી પ્રારંભ થાય છે તે બીજા ભદ્રબાહુ છે અને તેમના શિષ્ય ગુપ્તગુપ્ત છે. ડે. ફલીટનું માનવું છું આ બીક ભદ્ર 'હૂિએ દક્ષની યાત્રા કરી હતી, અને ચંદ્રગુપ્ત એમના શિષ્ય ગુપ્તિગુપ્તનું જ બીજું નામ છે. અર્થાત્ આ બીજા ભદ્રબાહુ વિક્રમના બીન સૈકામ થયા છે. દિગંબર 2 ની જેમ વેતાંબર ગ્રામ શુદવલી ભદ્રબાહુ સ્વામી પાસે મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત દીક્ષા લીધાને ક્યાંય ઉલ્લેખ નથી. એક તે એ બને સમકાલીન નથી, વળી જેમ ચાણક્ય મં ીના અતિમ અપાશનનો ઉલ્લેખ મળે છે તેમ જે મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હોત તે તેને ૬૯ લ પણ જરૂર મત. આ મહાપ્રતાપી સમ્રાટ દીક્ષા લે અને તેના ઉલ્લેખ સુદ્ધાં ન મળે એ વાત સંબંધિત નથી લાગતી. આ માટે વિશેષ જિજ્ઞાસુએ “વીર નિર્વાણ સંવત્ ઔર જન કાલગણના” તથા “દગબર શાબ કેસે બને ” શીર્ષક નિબંધે જોવા, મે પણ અહીં તેને જ ઉપયોગ ૭ સ્થૂલિભદ્રજી મગધ દેશ પાટલીપુત્ર (હાલનું પટણા) નગરમાં, બ્રાહ્મણ જાતિમાં ગૌતમ ગોત્રવા' શબડાળ મંત્રીને ત્યાં તેમને જન્મ થયેલ હતું. તેમની માતાનું નામ લક્ષ્મી દેવી હતું. તેમના પિતા કુલ પ પર મત મ પદે ડત અને એ બધા જનધર્મી હતા. પ્રથમ નંદના વખતથી તેમના કુટુંબમાં મશીપ ચાલ્યુ આવતું હતું શક ડાળ નવમા નંદના મંત્રી હતા. સ્થૂલભદ્રને નિરિક (કામ) નામે ભાઇ અને જખા, જખદિના ભૂયા, ભૂયદિના, સેણ, વેણુ અને રે નામની સાત બહેતે હતી. યુવાવસ્થામાં સ્થૂલભદ્ર કેશા નામક વેશ્યના અનુરાણમાં પડયા હતા. તેમના પિતા મંત્રી શંકડાળ વરરૂચિનામક બ્ર wગુનાં પડયંવના ભેર ની રાજકોપથી બચવા પોતાના પુત્રના હાથે જ ભરરાજ સભામાં. મરણ પામ્યા હતા. તેમના મરણ પછી વરરૂચિનું કાવવું છૂટી ગયું અને સિરિયકના કહેવાથી રાજાએ સ્થૂલભદ્રને મંત્રીપદ માટે નિમંત્રણ મોકલ્યું. બારે વર્ષે કેશાનું ઘર છોડી સ્થૂલભદ્ર રાજસભામાં ગયા, અને ભત્રીપદના સ્વીકારને જવાબ વિચાર કરીને આપવાનું કહ્યું. ઉધાનમાં વિચાર કરતાં કરતાં તેમને સાધુપણું લેવુ એગ્ય જણાયુ અને ત્યાં જ વેશ પરિવર્તન કરી રાજસભામાં જઈ “ધર્મલાભ” પૂર્વક બોલ્યાઃ हस्ते मुद्रा मुखे मुद्रा मुद्रा स्यात् पादयोर्बयोः । तत्पश्चात् गृहे मुद्रा व्यापार पंचमुद्रिकम् ॥ १ ॥ પછી સંભૂતિવિજયસૂરિ પાસે જઈ સવિધિ દીક્ષા લીધી અને શાસ્ત્રને અભ્યાસ કર્યો. આ અરસામાં ભયંકર બાર દુકાળી પડી તેયો મૃતજ્ઞાન ઘટવા લાગ્યું હતું. સ્થૂલભદ્રજીએ અતિમ ધ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી પાસે જઈ પૂર્વને અભ્યાસ કર્યો. એક વખત તેમની સાત બહેને તેમને વંદના કરવા આવી. તે વખતે તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સિંહનું Page #64 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ-પરંપરા [૫૭] 2 શ્વગ્રહથી ભદ્રા જે ચૌદ મને માટે રૂપે કર્યું. આ વાતની ભદ્રબાહુસ્વામીને ખબર પડતાં તેમણે સ્થૂલભદ્રજીને વધુ વિદ્યા માટે અયોગ્ય જાણી પૂર્વનું જ્ઞાન આગળ આપવાની ના પાડી, પણ શ્રીસંઘના આગ્રહથી છેલ્લાં બાકી રહેલાં સાડાત્રણ પૂર્વ મૂળમાત્ર શિખવ્યાં. આ રીતે સ્થૂલભદ્ર ૧૧ પૂર્વ અર્થ સહિત અને શા પૂર્વ મૂળ શિખ્યા. તેઓ અંતિમ ચૌદ પૂર્વધર થાય, તેમણે કોશા વેશ્યાને પ્રતિબધી શ્રાવિકા બનાવી હતી. તેમને માટે કહ્યું છે કે – केवली चरमो जंबूस्वाम्यथ प्रभवः प्रभुः। शय्यभवो यशोभद्रः संभूतिविजयस्तथा । भद्रबाहुः स्थूलिभद्रः श्रुतकेवलिनो हि षट् । જબૂસ્વામી છેલ્લા કેવળી થયા અને સ્થલિભદ્ર સુધીના છ આચાર્યો થતકેવળી થયા. યૂલિભદ્રજીના સમયમાં એક મહાન રાજ્યકાન્તિ થઈ : નંદ વંશને વિનાશ થશે અને મહાપંડિત ચાણક્ય મંત્રીશ્વરે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. આ અરસામાં જ જનસંધમાં “અવ્યક્ત” નામનો ત્રીજો નિહદ થયો. આય મહાગિરિરિ અને આર્ય સુહસ્તિસૂરિ આય મહાગિરિને વધુ પરિચય નથી મળતું. તેઓ એલાપત્ય ગેત્રના હતા. તેમણે ૩૦ વર્ષની વયે યૂલિભદ્રજી પાસે દીક્ષા લીધી હતી. ૪૦ વર્ષ ગુરૂસેવામાં અને ૩૦ વર્ષ યુગ પ્રધાનપદે રહી બરાબર ૧૦૦ વર્ષની વયે વીર નિ સં૦ ૨૪૫ માં સ્વર્ગવાસી થયા. તેઓ મુખ્ય પધર અને ગચ્છનાયક હોવા છતાં પોતે જિનકલ્પની તુલના કરતા હોવાથી ગચ્છની વ્યવસ્થા અને સંભાળ તેમના નાના ગુરૂભાઈ આર્ય સુહસ્તિસૂરિ કરતા હતા. આ કારણે જ એક પાટે બે આચાર્યો થયા. તેઓ પરમ ત્યાગી અને એકાન્તપ્રિય હોવાથી ગચ્છની સારસંભાળનું કામ આર્ય સુહસ્તિસૂરિને માથે હતું. આર્ય મહાગિરિજીના સમયમાં નીચે પ્રમાણે ચોથા અને પાંચમા નિહ્ન થયા : વીર નિ સં૦ ૨૨૦ માં આ મહાગિરિજીના શિષ્ય કૌડિન્યના શિષ્ય અWમિત્રે સામુદિક’ મત (શુન્યવાદ) સ્થાપ્યું એટલે તે ચોથો નિદ્ભવ ગણાય. અને વીર નિ. સં. ૨૨૮ માં તેમના શિષ્ય ધનગુપ્તના શિષ્ય ગંગદત્ત ‘ક્રિક્રિય” મત સ્થાપ્ય એટલે તે પાંચમે નિઢવ ગણાયે. આ બન્ને નિહ્નના મતે લાંબા સમય ચાલ્યા નહીં. તેમના મતનું અસ્તિત્વ લેપાઈ ગયું અને પછીના કેટલાક નિહાના મત બીજામાં ભળી ગયા. આર્ય સાહસ્તિસૂરિને પણ વિશેષ પરિચય નથી મળતા. “પરિશિષ્ટ પર્વ માં લખ્યું - વીર નિ સં૦ ૬૦૯ સુધીમાં ૭ નિદ્દ થયા. નિદ્ભવ એટલે સત્યને ગોપવવું. ભ. મહાવીરના અવિભકત સંધમાં નિહાએ સિદ્ધાંતભેદ અને ક્રિયાભેદથી નવા મતે કાઢથા છે. પ્રથમના બે નિદ્દ જમાલી અને તિષ્યગુપ્ત ભ. મહાવીરના નિર્વાણ પૂર્વે અનુક્રમે ૧૪ અને ૧૬ વર્ષ થયા છે. તેથી તેમને વિશેષ પરિચય નથી આપ્યો. બાકીનાનો પણ વિષયાંતરના ભયથી નથી આપ્યું. જિજ્ઞાસુઓએ એ વસ્તુ આવશ્યક નિર્યુકિત તથા વિશેષાવશ્યક ભાખ્યામાંથી જોવી. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક છે કે આર્ય મહાગિરિજી તથા આર્ય સુહસ્તિ બને બાલ્યાવસ્થામાં સાધ્વીજી દ્વારા પાલિત–રક્ષિત થયા હતા. જુઓઃ तौ हि यक्षाचया वाल्यादपि मात्रेय पालितौ। इत्यार्योपपदी जातौ महागिरिसुहस्तिनौ ॥ पर्व १०, श्लो० ३७॥ તેઓ માલવદેશની રાજધાની ઉજજયિનીમાં ચતુર્માસ રહ્યા હતા ત્યારે તેમણે ભદ્રા શેઠાણીના પુત્ર અવંતિસુકુમારને પ્રતિબધી દીક્ષા આપી હતી. અવન્તિસુકુમારે દીક્ષા લીધી તે જ દિવસે સ્મશાનમાં અનશન કર્યું અને એ જ રીતે શીયાળણીએ તેમને પિતાનું ભક્ષ્ય બનાવ્યા. પાછળથી તેમની માતાએ પણ વહુઓ સાથે દીક્ષા લીધી. અવન્તિસુકમાર મરણ પામી નલિની ગુમ વિમાનમાં દેવ થયા. કેટલાક વર્ષ પછી અવન્તિસુકુમારના પુત્ર પિતાના પિતાના સ્વર્ગવાસસ્થાને અવન્તિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું. स्थाने स्ववस्तुस्त्रिदिवंगतस्य व्यधादवन्तिसुकुमालसूनु । नाम्ना महाकाल इतीह पुण्यपानीयशालामिव सर्वशालाम् ( હીરસૌભાગ્યકાવ્ય, સર્ગ ૪, શ્લોક ૪૨.) આ ઉપરાંત આર્ય સુહસ્તિજીએ સમ્રા અશોકના પૌત્ર અને ભાવી ભારતસમ્રાટ સંપતિને યુવરાજ અવસ્થામાં જ પ્રતિબધી જનધન બનાવ્યું હતું. ભારતસમ્રાટ બન્યા પછી પણ સંપ્રતિએ જનધર્મનું શ્રદ્ધા પૂર્વન પાલન કરી ભારતમાં અને ભારત બહાર જનધર્મને પ્રચાર કર્યો હતે. સંપતિનું ૧૦૦ વર્ષનું આયુષ્ય હતું અને જૈનધર્મ સ્વીકાર્યા પછી તેને રોજ એક જિનમંદિર બંધાવવાની પ્રતિજ્ઞા હતી. તેણે સવાલાખ જિનમંદિર, છત્રીસ હજાર મંદિરોને જીર્ણોદ્ધાર, સવારેડ જિનબિંબ, પંચાણું હજાર ધાતુ પ્રતિમાઓ અને સાત દાનશાળાઓ કરાવી હતી. તેણે સૂરિજીના ઉપદેશથી અનેક તીર્થોને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું અને કેટલેક સ્થળે નવાં મંદિર બંધાવ્યાં હતાં. સંક્ષેપમાં તેણે નીચે પ્રમાણે સુકાર્યો કરાવ્યાનો ઉલ્લેખ મળે છે: શકુનિવિહારને જીર્ણોદ્ધાર કરાવ્યું. મરૂ દેશમાં ધાંધણું નગરમાં પદ્મસ્વામીનું, પાવાગઢમાં સંભવનાથનું, હમીરગઢમાં પાર્શ્વનાથનું, ઇલોરગિરિમાં નેમિનાથનું, પૂર્વ દિશામાં રહીશનમરમાં સુપાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપત્તનમાં.....નું, ઇડરગઢમાં શાંતિનાથનું મંદિર બંધાવ્યું. તેણે સિહાચળ, સીવંતગિરિ (સમેતશિખર?), ગિરનાર, શંખેશ્વર, નંદીય (નાંદીયા, જ્યાં જીવિતસ્વામીની મૂર્તિ છે. ), બામણવાડા આદિ સ્થાનની સંઘ સાથે યાત્રાઓ કરી હતી. ત્યાં રથયાત્રાઓ પણ કરી હતી. કમલમેર પર્વત ઉપર સંપતિએ બંધાવેલું જિનમંદિર વિધમાન છે એમ “ ટાંડરાજસ્થાન”માં ઉલ્લેખ છે. તે વખતે જૈનેની સંખ્યા કરેડની હતી. નિરાધાર, ગરીબ, અનાથ અને નિર્દોષ પ્રાણીને કોઈ ન મારે તે માટે સંપ્રતિએ ફરમાન કાઢયાં હતાં. વળી તે વખતના સાધુ સમુદાયને એકત્રિત કરી જૈનધર્મના પ્રચાર માટે જુદા જુદા પ્રદેશમાં સાધુઓના વિહારની સગવડ કરી આપી હતી. Page #66 -------------------------------------------------------------------------- ________________ અકે ૧-૨ || ગુરૂ પરંપરા [ પ ] આર્ય સુહસ્તિ વીર. નિ. સં. ૨૮૧માં સ્વર્ગવાસી થયા અને તે પછી બે જ વર્ષે વીર વિ. સં. ૨૪૩માં સંપતિને સ્વર્ગવાસ થયો. સુધર્માસ્વામીથી લઇને આર્યસુહસ્તિ સુધી નિગ્રન્થગછ કહેવાય. સુસ્થિતસૂરિ અને સુપ્રતિબદ્ધસૂરિ આ બને આચાર્યો એક જ ગુરના શિષ્ય અને વ્યાઘાપત્ય ગોત્રના છે. બન્નેએ ઉદયગિરિ, ખડગિરિની ગુફામાં કરડવાર સુમિત્રને જાપ કર્યો હતે તેથી નિર્ચથગછનું બીજું નામ કટિકગ પડયું. ૧૦આ અછત પરિચય હીરસેભાગ્ય (સર્ગ ૪ થક ૪૪)માં આ પ્રમાણે છે : प्रीति सृजंति पुरुषोत्तमानां दुग्धाम्बुराशेरिव पद्मवामा । ह्रदाजिनं बिभ्रत आविरासीत् तत्मूरियुग्मादिह कोटिकाख्यः ॥ આ સૂરિમહારાજે જયાં જાપ કર્યો હતો તે સ્થાને મહામેધવાહન રાજ ખારવેલે ૧૧ એક સ્થાન બનાવી ત્યાં શિલાલેખ કોતરાવ્યો હતે. સુસ્થિતિસૂરિ વીર વિ. સં. ૩૭રમાં સ્વર્ગવાસી થયા. આ સમયે આર્ય ખટાચાર્ય વિદ્યમાન હતા.૬૨ ૧૦ માર્યા મહાગિરિજીના બીજા શિષ્પ બલ અને બલિસ્સહ થયા. તેમાં બલિસ્સહન શિખ્ય મારંવાતિ વાયક થયા. તેમણે તત્વાર્થાધિગમસૂત્ર, પ્રશમરતિ, શ્રાવપ્રજ્ઞપ્તિ આદિ પાંચ પ્રકરણ રચ્યાં હતાં. તેમના શિષ્ય શ્યામાચાર્યજી થયા. તેમનું બીજું નામ કાલિદાચાર્ય હતું અને તેમણે ઈદ્રને નિગદનું સ્વરૂપ સમજાવ્યું હતું. તેમણે પન્નવણા સૂત્ર રચ્યું હતું. તેઓ વીરનિ. સં૦ ૩૭૬ માં સ્વર્ગે ગયા. તેમના શિષ્ય સાંડિલ્પ થયા, જેમણે જીત મર્યાદા ૧૧ મહામેધવાહન રાજા ખારવેલ, મહારાજ મેડાને વંરાજ હતે. નંદરાજ ગષભદેવની જે સુવર્ણ પ્રતિમા લઈ ગયો હતો તેને તે પુષ્યમિત્રના સમયમાં તેને હમ છે કલિંગમાં પાછી વાઓ હતા અને તેની કુમારગિરિ પર્વત ઉપર આર્ય સુસ્થિતસૂરિ પરે પ્રતિષ્ઠા કરાવી હતી. તેના વખતમાં બારદુકાળી પડવાથી આગમજ્ઞાન નષ્ટ થતુંજેમાં દુકાળ ઉતર્યા પછી તે વખતના પ્રસિદ્ધ આચાર્યો-આર્ય સુસ્થિતસૂરિ, સુપ્રતિબદ્ધસૂરિ, બક્ષિસૃહ, બેધલિંગ, દેવાચાર્ય, ધર્મસેનાચાર્ય, નક્ષાત્રાચાર્ય, ઉમાસ્વાતિ, શ્યામાચાર્ય વગેરે કુલ પાંચસો સાધુઓ; આર્યા પણ વગેરે સાત સારીએ, કલિંગરાજ, મિલુજ, સીવંદ, ચૂક, સેલક વગેરે બાવકે; કલિંક મહારાણી પૂર્ણમિત્રા આદિ સાતસે શ્રાવિકાઓ : એમ ચરૂર્વિધ સંઘ ભેગા મળી પૂર્વ ધાએ આગમાન સંરહ્યું. આ રીતે આ રાજ દ્વાદશાંગીને સંરક્ષક બન્ય. ખારવેલ વીર નિ સં૦ ૩૩૦ માં સ્વર્ગે ગયા પછી તેને પુત્ર વકરાય પણ જનધમાં થયે. તે વીર નિ સં૦ ૩૬૨ માં સ્વર્ગે ગયે. તેને પુત્ર વિદુરરાય પણ જૈનધર્મ હતો. “હિમવંત પેશાવલી ના લેખ પ્રમાણે તે વીર નિ૦ ૦ ૩૭૨ માં સ્વર્ગે ગયે. ખાલને હાથીગુફાને લેખ પ્રગટ થઈ ગયો છે. ૧૨ આર્ય ખપૂટાચાર્યના સમય માટે મતભેદ છે. ‘વીરવંશાવલી’ અને ‘ તપાગચ્છપટ્ટા Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક ૧૦ ઈંદ્રબિસરિ. આમને વધુ પરિચય નથી મળતા. વીર. વિ. સં. ની પંચમી શતાબ્દીના આ મહાપ્રતાપી જૈનાચાર્ય થયા. એમના સમકાલીન બીજી કેટલાય પ્રસિદ્ધ આચાર્યો થયા છે: વીર વિ. સં. ૪૫૩માં ગભિલ્લને નાશ કરાવનાર કલિકાચાર્ય, ઉ. ધર્મસાગરજીના મત પ્રમાણે આર્ય ખપુટાચાર્ય; વીર નિ. સં. ૪૬૭માં આર્યમંગુ, વૃદ્ધવાદીસૂરિ, સિદ્ધસેન દિવાકર, પાદલિપ્તસૂરિ વગેરે. ઇંદ્રદિનસૂરિજીના નાના ગુરૂભાઇ બિયગ્રંથસૂરિ થયા. તેમણે અજમેર પાસેના હપુર નગરના બ્રાહ્મણોને પ્રતિબધી યજ્ઞમાં થતા બકરાને બલિ બંધ કરાવ્યા હતા અને જૈનશાસનની પ્રભાવના કરી હતી. તેઓ કાશ્યપ ગોત્રના હતા. વિશેષ માટે જુઓ “કલ્પસૂત્ર સુબાધિકા. વીર વંશાવલીમાં પણ સંક્ષિપ્ત પરિચય મળે છે. કાલકાચાર્ય સંબંધી ખુલાસે--આ નામના ચાર આચાર્યો થયા તે આ પ્રમાણે ૧-ઇષતિબેધક, પ્રજ્ઞાપના સૂત્રના કર્તા અને જે શ્યામાચાર્યના નામથી પ્રસિદ્ધ છે તે કાલિકાચાર્ય વીર વિ. સં. ૩૨૦થી ૩૭૫ સુધીમાં થયા. ૨–અવિનીતશિખ્યત્યાગી, આજીવિકા પાસે નિમિત્ત શાસ્ત્રનું અધ્યયન કરનાર, ગર્દમિલ્લ રાજાને નાશ કરાવનાર, ઇંદ્રના પ્રશ્નના ઉત્તરદાતા-ઈદ્રને નિગોદનું સ્વરૂપ સમજાવનાર, પાંચમના બદલે ચેકની સંવત્સરી પ્રવર્તાવનાર કાલિકાચાર્ય, જેમને ઉલેખ ઉપર કરવામાં આવ્યું છે તે. તેઓ ખટાચાર્ય અને પાદલિપ્તસૂરિજીના સમકાલીન હતા. તેમણે પંજાબમાં ભાવડાગચ્છ સ્થાપ્યો હતો. તેઓ વીર નિ. સં. ૪૫૩માં થયા. ૩–વિષ્ણુસૂરિજીના શિષ્ય કાલકાચાર્ય. ૪–દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સમકાલીન, ભૂતદિનસૂરિજીના શિષ્ય, માધુરી વાચનામાં સહાયક, આનંદપુરમાં સભાસમક્ષ-ચતુર્વિધ સંઘ સમક્ષ થના દિવસે કલ્પસૂત્રનું વાચન શરૂ કરનાર આ કાલકાયાયે વીર નિ. સં. ૯૮૦માં, વાચના ભેદથી ૯૯૩માં થયા. (ઉત્તરાધ્યયન નિર્યુક્તિ, વિચારશ્રેણિ, રત્નસંચય પ્રકરણ, કાલસપ્તતિકા, પટ્ટાવલી સમુચ્ચય પૃ. ૧૯૮ના આધારે.) ઇન્નિસૂરિના સમકાલીન ઉપર લખેલ આચાર્યોને ટ્રેક પરિચય આ પ્રમાણે છે: આયમંડુ-નદીસૂત્રની ગુર્નાવલીના લખવા પ્રમાણે તેઓ આર્ય સમુદ્રના શિષ્ય હતા. તેઓ વીર વિ. સં. ૪૬૭માં થયા. જિનપ્રભસૂરિ મથુરાક૯પમાં તેમના માટે લખે વલી 'માં તેમને આર્ય સુસ્થિતસૂરિજીના સમયમાં બતાવ્યા છે. ઉપાધ્યાય ધર્મ સાગરજી તેઓ વીર નિસં૦ ૪૫૩ માં થયાનું લખે છે. “ પ્રભાવક ચરિત્ર'માં વીર નિસં૪૮૪ ને હલેખ છે. તેઓ મહામાભાવિક અચાય હતા. ‘પ્રભાવક ચરિત્ર માં તેમને પાદલિપ્તાચાર્યના વિદ્યાગુરૂ તરિકે વર્ણવ્યા છે. 'નિશીથચૂણિ'માં તેમને વિદ્યાસિદ્ધ તરીકે વર્ણવ્યા છે. પાટલીપુત્રને રાજ દાહડ જે જન સાધુઓને હેરાન કરતો હતે તેને તેમણે યોગ્ય શિક્ષા આપી જનધમાં બનાવ્યો હતે. ( વિશેષ માટે “પ્રભાવક ચરિત્ર' જેવું ) Page #68 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ) ગુર-૫રંપરા છે કે-“ અહીં (મથુરામાં શ્રતસાગરના પારગામી આચાર્ય આર્ય મંગુ ઋદ્ધિશાતાગારવામાં લુબ્ધ બની યક્ષપણું પામ્યા અને જીભ બહાર કાઢીને સાધુઓને અપ્રમોદી થવાને ઉપદેશ આપે. ( “જન સત્ય પ્રકાશ”માંને મારે “મથુરાકલ્પ તે લેખ) વૃદ્ધવાદીસૂરિ અને સિદ્ધસેન દિવાકર- આ બને ગુરૂ-શિષ્યનાં ચરિત્ર બહુ પ્રસિદ્ધ છે. વિશેષ પરિચય માટે “ પ્રભાવક ચરિત્ર'માંને વૃદ્ધવાદીસૂરિ પ્રબંધ, ચતુર્વિશતિ પ્રબંધ, પ્રબંધચિંતામણિ વગેરે જોવાં. તેમને ટ્રેક પરિચય આ પ્રમાણે છે: વૃદ્ધવાદીસૂરિ ગૃહસ્થદશામાં ગૌ દેશમાં કેશલ ગામના રહેવાસી મુકુન્દ નામક બ્રાહ્મણ હતા. તેમણે વૃદ્ધાવસ્થામાં સ્કદિલાચાર્ય પાસે દીક્ષા લીધી હતી. ગુરૂના સ્વર્ગવાસ પછી તેઓ આચાર્ય બન્યા અને તેમણે ઉજજયિની તરફ વિહાર કર્યો. ભાગમાં દેવશ્રીને પુત્ર “સિદ્ધસેન” પંડિત મળે. વાદમાં તેને જીતી “કુમુદચંદ્ર” નામને પિતાને શિષ્ય બનાવ્યા. જૈનશાસ્ત્રોના પૂરા અભ્યાસ પછી વૃદ્ધવાદી રિએ કુમુદચંદ્રને આચાર્ય પદ આપી પૂર્વનું સિદ્ધસેન નામ રાખ્યું. પાછળથી તેઓ સિદ્ધસેન દિવાકર તરિકે ખ્યાત થયા. સિદ્ધસેન દિવાકરે રાજા વિક્રમાદિત્યને પ્રતિબધી જૈન બનાવ્યું હતું. તથા રાજા દેપાલને પણ પ્રતિબો હતે. તેમણે કહષાણુમંદિર સ્તવ, સન્મતિ તર્ક નામને મહાન દર્શન ગ્રંથ, બત્રીશ બત્રીશીઓ, ન્યાયાવતાર આદિ ગ્રંથે રમ્યા હતા. તેમણે ઉજજયિનીમાં અવંતિ પાર્શ્વનાથને પ્રગટ કરી જૈનશાસનની પ્રભાવના કરી હતી. પાદલિપ્તસૂરિ-આમના સમય માટે ભિન્ન ભિન્ન મત છે. ઉ. ધર્મસાગરજીએ તપગ૭ પટ્ટાવલીમાં તેમને ઇન્દ્રન્નિસૂરિ સાથે મૂકયા છે, વીરવંશાવલી અને તપાગચ્છ પદાવલીમાં વજસ્વામી સાથે મૂકયા છે. તેમને જન્મ કેશલાપુર ( અયોધ્યા)માં વિજયબ્રહ્મરાજાના રાજ્યકાળમાં કુલ શ્રેષ્ઠીને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ પ્રતિમા અને તેમનું નામ નાગેન્દ્ર હતું. તેમણે આર્ય નાગહસ્તી પાસે ૭ વર્ષની વયે દીક્ષા લીધી હતી. ૧૦ વર્ષની વયે તેઓ આચાર્ય બન્યા, અને પાદલિપ્તસૂરિ તરિકે ઓળખાવા લાગ્યા. તેઓ મહાવિધસિદ્ધ હતા. આકાશગામિની વિધાના બળે તેઓ રોજ રાત્રુંજય, ગિરનાર સમેતશિખર, નદીયામાંના કવિતસ્વામી તથા બામણવાડા, એ પાંચ તીર્થની યાત્રા કર્યા પછી જ આહાર કરતા. તેમણે પાટલીપુત્રના રાજા મુફંડને પ્રતિબધ્ધ હતા, અને પ્રતિઠાન પુરના રાજા સાતવાહનને પિતાના પાંડિત્યથી આકર્ષ્યા હતા. પાટલીપુત્રમાં જન શ્રમણોને થતે ઉપદ્રવ તેમણે નિવાર્યો હતે. તેમણે નિર્વાણુકલિકા, પ્રશ્નપ્રકાશ, કાલજ્ઞાન, તરંગલોલા મહાકાવ્ય, ચંપુ વગેરે ગ્રંથે રહ્યા હતા. તથા વીરપ્રભુની સ્તુતિરૂપ “ગાતાજુલેણ” સ્તોત્ર બનાવ્યું છે કે જેમાં સુવર્ણસિદ્ધિને આખાય હોવાનું મનાય છે. તેમને નાગાર્જુન નામક વિદ્યાસિદ્ધ શિષ્ય હતું. તેણે ગુરૂકૃપાથી આકાશગામિની વિદ્યા મેળવી હતી. કાતિપુરથી પાશ્વપ્રભુની પ્રતિમા શેઢી નદીના તીરે લાવી તેની સમક્ષ રસનું સ્તંભન કરવાથી એ પ્રતિમા સ્તભન પાર્શ્વનાથ તરીકે ખ્યાત થઈ. નાગાર્જુને પિતાના ગુરૂનું નામ અમર Page #69 -------------------------------------------------------------------------- ________________ [૬૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ કરવા શત્રુંજયની તળટીમાં પાદલિપ્તપુર (વર્તમાન પાલીતાણા ) વસાવ્યું જે અવધિ વિધમાન છે. પાદલિપ્તસૂરિ શત્રુંજય ઉપર ૩ર ઉપવાસનું અનશન કરી સ્વર્ગે ગયા. ૧૧ આય ત્રિસૂરિ આમને વિશેષ પરિચય નથી મળતું. તેઓ ગૌતમગેત્રના હતા. કર્ણાટકમાં વિચરી તેમણે ઘણો ઉપકાર કર્યો હતે. તેઓ હમેશાં એક વખત જ આહાર લેતા. તેમને ઈયે વિગય (વિકૃતિ)ને સર્વથા ત્યાગ હતે. વીરવંશાવલીકારના લખવા પ્રમાણે તેમના સમયે ચંદેરીનગરીમાં સાધુના શબને અગ્નિદાહ દેવાની પ્રથા શરૂ થઈ. આ વાત પરંપરાના આધારે જણાવી છે. તે વીરનિ. સં. ની પાંચમી સદીના ઉત્તરાર્ધમાં થયા. ૧૨ આર્ય સિંહગરિસૂરિ ઇન્નિસૂરિની પાટે આ આચાર્ય થયા. તેમનું ગોત્ર કશીય હતું, તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. તેમને મુખ્ય ચાર શિષ્ય હતા: ૧ ધનગિરિજી, ૨ સ્વામી, ૩ આર્ય સમિત સરિ અને ૪ આર્ય અરિહરિત્ર. આ ચારે મહાવિદ્વાન અને પ્રાભાવિક હતા. આ આચાર્ય મહારાજને વીર નિ. સં. ૫૪૭-૪૮માં સ્વર્ગવાસ થશે. તેમના સમયમાં વીર નિ. સં. ૫૪૪માં રહગુપ્ત નામને છ નિધન થયો, ધનગિરિજી સ્વામીના સંસારી પિતા હતા એટલે તેમને પરિચય વજીસ્વામીના પરિચયમાં આવશે. આર્ય સમિતસૂરિન્તુબવન ગામમાં ધનપાલને ત્યાં તેઓ જન્મ્યા હતા. તેમણે યુવાવસ્થામાં જ સિંહગિરિરિ પાસે દીક્ષા લીધી હતી. આ પછી તેમના બનેવી અને વજસ્વામીના પિતા ધનગિરિએ પણ સિંહગિરિ સૂરિ પાસે દીક્ષા લીધી હતી; તેઓ ટુંક વખતમાં ઉત્તમ જ્ઞાન મેળવી આચાર્ય થયા હતા. એક વખત વિહાર કરતા તેઓ આભીર દેશમાં ગયા. ત્યાં અચલપુરની પાસે કન્ના અને પૂર્ણ નામક બે નદીઓ હતી. તે બેની વચ્ચે એક સુંદર ભેટ હતું. ત્યાં ઘણા તપસ્વીઓ બ્રહ્મજ્ઞાન મેળવવા મથતા હતા તેથી તેનું નામ બ્રહ્મદીપ પડ્યું હતું. ત્યાં એક સાથે પાંચસે તપવીએ વિવિધ પ્રકારનું તપ કરતા હતા. આમાંને એક તપસ્વી પગે અમુક ઔષદ્ધિને લેપ કરી જળથી છલોછલ ભરેલી નદી ઉપર પગે ચાલીને સામે કિનારે જતા હતા, અને પિતાને ચમત્કારિક મહાત્મા તરીકે ગણાવતે હતેા જન શાસનમાં આવા ચમકારિક પુરૂષે છે કે નહીં એ વાત ચર્ચાતી હતી, એ આર્ય સમતસૂર ત્યાં આવી ચડ્યા. તેમણે અનુમાન કર્યું કે આમાં પગના લેપ સિવાય બીજો કશો ચમત્કાર નથી. આથી તેમણે એક શ્રાવકને સૂચવી તપસીને જમવાનું આમંત્રણ કર્યું. જમાડતા પહેલા શ્રાવકે ગરમ પાણીથી તપસીને પગ ધેવાનું કહ્યું. જમ્યા પછી તપસી નદી કિનારે આવ્યું પણ ડુબવાના ભયથી નદી ઉપર ચાલવાને જીવ ન ચાલ્યો, છતાં અપયશના ભયથી તેણે ચાલવાનું સાહસ ખેડયુ તે તે એકદમ ડુબવા લાગ્યા. આ વખતે સૂરિજીએ મંત્રિત વાસક્ષેપ નાખી નદી પાસેથી માર્ગ મેળવી તપસીને બચાવ્યું. પછી તેમણે બ્રહ્મદીપમાં જઇ પાંચસો તપરવીને શુદ્ધ માર્ગને ઉપદેશ આપી પોતાના શિષ્ય બનાવ્યા. બ્રહ્મદીપના પાંચ સાધુએની દીક્ષા પછી બ્રહ્મદીપિકા શાખા નીકળી. Page #70 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨} ગુરૂ-પરંપરા [ ૬a ] ते ब्रह्मद्वीपवास्तव्या इति जातास्तदन्वये। अक्षद्वीपिकनामानः श्रमणा आगमोदिताः। परिशिष्ट पर्व, स. १२, श्लो ९९ આ સમિતરિ વજીસ્વામીના સંસારી મામા થાય. ઉપરનો પ્રસંગ લગભગ વીરનિ. સં. ૫૬૦-૭૦ ની વચમાં બન્યું છે. ૧૩ વજસ્વામી આર્ય સિંહગિરિજીની પાટે વજીસ્વામો થયા. પરિશિષ્ટ પર્વમાં તેમનું ચરિત્ર વિસ્તારથી આપ્યું છે. તેઓ વીરનિ. સં. ૪૯૬માં માળવામાં તુંબન સન્નિવેશમાં, વૈશ્યજાતિમાં ગૌતમ ગોત્રમાં, ધનગિરિને ત્યાં જન્મ્યા હતા. તેમની માતાનું નામ સુનંદા હતું. વજરવાની ગર્ભમાં હતા ત્યારે જ તેમના પિતા ધનગિરિએ દીક્ષા લીધી હતી. જન્મ સમયે પિતાની દીક્ષાનો બિના સાંભળીને વજીસ્વામીને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, માત્ર છ મહિનાની ઉમરે માતાએ તેમને ગુરૂને અર્પણ કર્યા હતા. પછી તે પુત્ર મેળવવા માટે માતાએ વિવાદ પણ કર્યો હતે. (આ આ વિવાદ પિિગ્નષ્ટ પર્વ, પ્રભાવક ચરિત્ર, કલ્પસૂત્ર સુબે ધિકામાં છે.) છેવટે વીનિ. સં. ૨૦૭-૮માં આઠ વર્ષની વયે પુત્ર સાધુ થયો અને માતાએ પણ દીક્ષા લીધી. ૪૪ વર્ષ ગુરૂસેવા કરી અને ૩૬ વર્ષ યુગપ્રધાનપદે રહી ૮૮ વર્ષની વયે તેઓ સ્વર્ગે ગયા. તેઓ દર્શપૂર્વના જ્ઞાનના ધારક હતા. તેઓ છેલ્લા દશપૂર્વધારી થયા. १ महागिरिः २ सुहस्तिश्च ३ सरिः श्रीगुणसुन्दरः । ४ श्यामार्यः ५ स्कंदिलाचार्यः ६ रेवतिमित्रसूरिराट् ॥ १॥ ७ श्रीधर्मो ८ भद्रगुप्तश्च, ९ श्रीगुप्तो १० वज्रसूरिराट् । युगप्रधानप्रवरा देशैते दशपूर्विणः ॥२॥ સૂરિજીએ વીરનિ. સં, પર ૫ લગભગમાં શ્વેચ્છાએ શત્રુંજયને કજે કરી તે તીર્થની આશાતના કરી હતી તે ઉપદ્રવ ટાળ્યું હતું, અને પિલ્યપુરના શેઠ ભાવડ શાહના પુત્ર જાવડ શાહને ઉપદેશી વીર વિ. સં. ૫૭૦-૭૮માં અર્થાત્ વિ. સં. ૧૦૮ (મતાંતરે ૧૧૪માં) શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યું હતું. તેમના સમયમાં બે વાર બાર-દુકાળી પડી હતી. આ હેમચંદ્રસૂરિ પરિશિષ્ટ પર્વમાં લખે છે કે “તત્ર તે અક્ષકસિમ ' એટલે પહેલીવાર તે ભીષણ દુકાળ પડયે જ્યારે બીજા દુકાળ માટે સાફ લખે છે કે –fમાં દ્વારા રજૂ', આ બે દુકાળ વચ્ચે સમય પણ ઘણું ગમે છે. પ્રથમ વખતના ભીષણ કાળને અન્યત્ર બારદકાળી લખેલ છે, તે આધારે મેં અહીં બારદૂકાળી લખી છે. પ્રથમ દુકાળ વખતે સૂરિજી સંધસહિત જગન્નાથપુરી ગયા હતા. ત્યાંને રાજા બૌદ્ધ હતું. તે તાજા પુષે પોતાના ઉપગમાં લીધા પછી વધેલાં પુષે બીજાને વાપરવા દેતે. આથી પર્યુષણામાં પ્રભુપૂજા માટે પુષ્પ મળતાં ન હતાં. સુરિજીને ખબર પડતાં તેમણે વિધાના પ્રભાવથી જુદા જુદા સ્થળેથી ફુલે મંગાવી આપ્યાં. છેવટે ત્યાંના રાજાને પ્રતિબંધી જૈન બનાવ્યું. તેમણે “આચારાંગસૂત્ર’ માંના ‘મહાપરિજ્ઞા” અધ્યયનમાંથી આકાશગામિની વિધા ઉદરી હતી. મહાનિશીથ સત્રના ત્રીજા અધ્યયનમાં એક મહત્ત્વને ઉલ્લેખ મળે છે કે “પૂર્વે Page #71 -------------------------------------------------------------------------- ________________ [98] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક [ ૧૧ ૪ પંચમ"ગળ મહાશ્રુતસ્કંધ (પચનમસ્કાર) જાદુ' સત્ર હતુ, તેમજ તેની ઉપર ધણી નિર્યું - ક્તિ, પણાં બાળ્યો અને પછી મૂર્ણિમા હતી. કાળ તે હામ થતો ગયે.આ પછી મહિં પ્રાપ્ત પદાનુસારી શક્તિવાળા, શાંકરી સ્વામી શ્યા, જેમણે પચ માતાને મૂળ રાત્રમાં લખ્યું ૧૨ વામી મહાસમર્થ વચનામા રાવાથી તેમની શક્તિથી આ ભાવાવસ્થામાં જ ગુરૂમહારાજે તેમને એક સાંપ્યું હતું. તેમની પાસે સેંકડા શિષ્યો વાચના લેતા હતા. આય રક્ષિતસૂરિ નામના પ્રસિદ્ધ અનુયોગધર આચાર્યે પણ તેમની પાસે પૂછતના અભ્યાસ કર્યો હતા. જ્યારે બીજી વાર આરદુકાળી પડી ત્યારે જવામાં કકળે દેશ તરા ગયા હતા. બીન શિશને સ્તામાં રાખી એક સાધુ સાથે પહાડ ઉપર જઇ, પાદેòપગમન અનશન કરી વીર નિ. સ. ૧૮૪ (વિ. સ. ૧૬૪)માં તે સ્વર્ગે ગયા.૧૪ તેમના સ્વર્ગવાસ આપે દશમાં પૂના, ચેથા સદનના નથા ૨ સથાનનો વિહંદ ગએ. તેમનાથી વડીયાબા નીકલે છે. ગીરન. સ. પટ્ટમાં ગાળામાહિલ નામના સાત નિહ થયો. ત્રિશિક મનવાળાને તનાર ગુપ્તચર વાચન, સ. ૧૮૪માં સ્વર્ગે ગયા. વિશેષ માટે કસૂત્ર વિવલી ટીકા એવી, ૧૪ જૂનસિ વજ્રસ્વામીની પાટે આ આચાય થયા. તે ભારદ્રાજ ગાત્રના હતા. તેમણે નવ વર્ષની વર્ષે દીક્ષા લીધી હતી. ૧૧૬ માં ગુરૂષામાં અને ૭ યુગપ્રધાનપદમાં ગાડી ૧૨૮ જઉંની બ્રાંખી વર્ષે વીર નિક સદર (યુગપ્રધાન મંત્રાબલીના જખ પ્રમાણે વીર નિ॰ સ૦ ૬૧૪ )માં સ્વર્ગે ગયા. બીજી બાર દુકાળ વખતે અનશન કરવા જતી વખતે વળામાં વસેનાને કહી ગયા હતા કે “ જ્યારે બાખ રૂપિયાના અનાજમાંથી ભજન બનાવી તેમાં વિધ નાંખવાની આપવા ઉદ્દત થાય તેને તૈયારી હતી તેમ તે તમે ત્યાં જઇ પાંચના તમને આમ શ્રીઅે દિવસે સુકળ થશે. " આ પછી હસેનસૂરિ વિકાર કરતા સારા નગરમાં ગયા, માં જિનદન મા અને ધરણીત નાગેન્દ્ર, ચ. નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચાર પુત્રો હતા. કાળ એ નવાર હતો કે રૂપિયા ખર્ચવા છતાં અનાર મળતું ન હતું. તે એક લાખ રૂપિયાના ભોગે કુટુંબ માટે એક ટંકનું ભોજન મેળવુ હતું. તે તૈયાર થતાં માના ઉદ્દેશથી તેમાં વિશ્વ મેળવવા સૌ તૈયાર થયા. નેત્રામાં C ૧૩ મુનિરાજ કલ્યાણનિજયજી લિખિત પ્રભાવક ચરિત્રની પર્યાલાચના 'ના આધાર. ૧૪ દિગ"બા માને છે કે ભદ્રબાહુ સ્વામીએ દક્ષિણમાં જઈ અનશન કર્યુ હતુ, મૌર્ય. ચ'દ્રગુપ્તરાજાએ એમની પાસે દીક્ષા લીધી હતી, દિગબર શ્વેતાંમરના ભેદ ત્યારે પડયા હતા વગેરે. પરન્તુ ખરી રીતે તે ઘટના આ આચાર્ય મહારાજના સમયે બની હાવી જોઇએ, કેમકે તેમના શિષ્ય વજ્રસેનસૂરિ પાસે ચ', દીક્ષા પણ લીધી હતી અને શ્વેતાંબર દિગબરના ભેદ પણ્ આ વખતે પડયા હતા. એટલે દિગ ંબરાના ભદ્રબાહુ સ્વામીની કલ્પના આ સમયમાં વધુ સગત લાગે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ અને ૧-૨ ગુરૂ-પરંપરા [ પ ] અરિજી ત્યાં જઈ પહોંચ્યા અને તેમને તે આહાર વહોરાવવા લાગ્યા. બધું સાંભળ્યા પછી સરિજીએ કહ્યું : “ અનાજમાં વિષ ન મેળવશે.૧૫ કાલે વિદેશથી અત્રથી ભરેલાં મેટાં જહાજો આવી પહોંચશે, અનાજ સસ્તુ થશે અને સુકાળ થશે.” આ સાંભળી માતાએ કહ્યું: “જે આપનું વચા સત્ય થશે તે અમે બધા કાલે આતી દીક્ષા લઇશુ. બીજે દિવસે ગુરૂવચત સત્ય થવાથી એ જણાએ દીક્ષા લીધી. દીક્ષા પછી ચારે પુત્રે મહાતાપી અને ન્યૂન દશપૂર્વના જ્ઞાતા થયા તે ચારેના નામ ઉપરથી ચાર ગચ્છ નીકળ્યા નાગેન્દ્ર ઉપરથી નાગેન્દ્રગચ્છ, ચંદ્ર ઉપરથી ચંદ્રગચ્છ નિવૃતિ ઉપર નિર્વાતિગ૭ અને વિધાધર ઉપરથી વિધાધર ગ૭. આ ચાર જણે ૨૧-૨૧ શિલ્વે કર્યા અને તે દરેકે એક એક શાખા સ્થાપી એટલે આ રીતે કુલ ૮૪ ગચ્છની ઉત્પત્તિ આ વખતે થઈ. ( જુઓ વીરવંશાવલી. ) તે ચારે મહાધુરંધર હતા. તેમની મૂર્તિઓ સોપારમાં હતી (પ્રભાવ ચરિત્ર.) કલ્પસૂત્રને ઉલ્લેખનક પસૂત્રની સ્થવિરાવલીમાં આર્ય વજ્રસેનસૂરિના, ઉપર લખેલ ચાર શિષ્યનાં નામ નથી મળતાં, ત્યાં તે લખ્યું છે કે વેરણ કાવ૬रसेणस्स उक्कोसिअगुत्तस्स अंतेवासी चत्तारि थेरा-थेरे अज्जनाईले, थेरे ઝામિ, થેરે અનનયંતે, જે લગતાવ ” અને આ ચારેનાં નામથી ચાર શાખાએ નીકળ્યાનું લખ્યું છે. ઉ યુકત નાગેન્દ્ર વગેરે ચરને છે કે ઉલ્લેખ નથી કિંતુ વિક્રમના અગિયાર ના સકા સુધી એ નામનાં કુળે જન શ્રમ સંઘમાં પ્રચલિત હતાં. પછીના કાળમાં કુએ “ગચ્છ નુ નામ ધારણ કર્યું. દેવદ્ધિ ગણિ ક્ષમાચમણે નન્દીવિરાવલીમાં “નાઈલકુલવંશને ઉલ્લેખ કર્યો છે, સુપ્રસિદ્ધ ટીકાકાર શિલાકાચાર્ય પિતાને નિતિ કુળતા જણાવે છે. “ઉપમિતિભવ પ્રપંચ કથા’ના કર્તા સિદ્ધાર્ષગણિ પોતાના ગુરૂ સુરાચાર્યને નિર્વાતિ કુલેદભૂત” લખે છે. આચાર્ય હરિભદ્રસિરિ. પિતાના ગ્રંથમાં પિતાના ગુરૂ જિનદત્તસૂરિને વિધાધર કુલતિલક” લખે છે. વિ. સ. ૧૦૬૪માં શત્રુંજય ઉપર અનશન કરી સ્વર્ગે જનાર સંગમ નામના સિદ્ધમુનિને પ્રાચીન પુંડરીકના લેખમાં ‘વિધાધરકુલનભસ્તલ મૃગક” લખ્યા છે. ૧૫ વીરવંશાવલી અને તપગચ્છ પદાવલીમાં લખ્યું છે કે “લાખ રૂપિયાના ચાખા લાવી, તે રાંધી, તેમાં વિષ મેળવી દીધુ હતું અને તે વિષમય આહાર ખાઇને મરવાને આખું કુટુંબ તૈયાર થયું હતું. એટલામાં ગુરૂ મહારાજે આવી તેમને તેમ કરતાં અટકાવ્યા અને બીજે દિવસે સુકાળ થવાનું જણાવ્યું. ” પરિશિષ્ટપર્વમાં તેરમા સર્ગમાં તે સાફ લખ્યું છે કે : लक्षमुकत्यौदनादू भिक्षां यत्राहि त्वमवाप्नुयाः । सुभिक्षमवबुध्येथास्तदुत्तरदिनौषसि ॥१॥ એટલે કે જે દિવસે તને લાખ રૂપિયાના મૂલ્યની ભિક્ષા મળે તેને બીજે દિવસે સુકાળ થશે એમ જાણવુ, આથી સમજાય છે કે એ આહારમાં ઝેર નહોતું મેળવ્યું'. હીર સૌભાગ્યકાર પણ ચોથા સર્ગના ૬૧માં શ્વેમાં જણાવે છે કે : दुर्भिक्षके पायसमेक्ष्य लक्षपक्वं महेभ्यस्य गृहे प्रभुर्यः । दिने द्वितीये कुलदेवतेव न्यवेयद् भाविसुकालमस्य । Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : વિક્રમની અગિયારમી સદીમાં થયેલ શાંતિસૂરિ, બારમી સદીમાં થયેલા અભયદેવસૂરિ અને ત્યાર પછીના પણ ઘણા અચાર્યોએ પોતાના ગ્રંમાં ચંદ્રકળાને ઉલ્લેખ કર્યો છે. આ રીતે ચારે શિવેનાં નામ ઉપરથી થયેલાં ચારે કુળે બહુ જ પ્રસિદ્ધ હતાં અને છેવટે ગ૭રૂપે કહેવાયાં છે. ( ‘પ્રમાવક ચરિત્ર પર્યાલોચનાના આધારે ) આ રીતે નાગેન્દ્ર ગચ્છમાં વનરાજ પ્રતિબંધક શિલગુસૂરિજી, મહામાત્ય વસ્તુપાળ તેજ પળના ગુરૂ વિજયસેનસૂરિ, સ્યાદ્વાદમજરીના કર્તા મણિનિજી વગેરે થયા છે એમ તેમના ગ્રંમાં મળે છે. નવાંગવૃત્તિકર અજયદેસૂરજી પણ પિતાને ચંદ્ર કુળના લખે છે. દોણાચાર્યજી પિતાને નિવૃત કુળના જણાવે છે, અને નાગહસ્તિસૂર, વૃદ્ધવાદી રિ, સિદ્ધસેન દિવાકર, પાદલિપ્તસૂરિ વગેરે વિદ્યાધર ગ૭માં થયા છે એમ લખે છે. (‘તપગચ્છ બમણુ વશરક્ષ ના આધારે ) તેમના સમયમાં અર્થાત્ વીર નિ. સં. ૧૦૯માં દિગંબર મત નીકળે. દિગંબર ગ્રંમાં વેતાંબર દિગંબર ભેદ વીર નિ, સં. ૬૦૬માં પડયાને ઉલ્લેખ છે. આ અંતર કંઇ વિશેષ મહત્વનું ન ગણાય. વીરવંશાવલી કારે તે લખ્યું છે કે “ જિનમાર્ગથી વિપરીત ૭૦૦ બોલેની પ્રરૂપણા કરી કર્ણાટક દેશમાં દિગંબરમત સ્થા ” આ આઠમા નિહનવ તરીકે પ્રસિદ્ધ થયે, વીરવંશાવલંકાર ના લખવા પ્રમાણે વીર નિ. સં. ૫૭૦-૭૮ માં શત્રુજયને ઉદ્ધાર કરનાર નવડશાહે વીરનિ. સં. ૧૨ માં ગિરનાર તીર્થને પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતે. આ વસેનરિજીએ શત્રુંજય ઉપર (વડ) યક્ષની રક્ષકદેવ તરીકે સ્થાપના કરી હતી. જે અત્યારે પણ વિધમાન છે. વિશેષ વીરવંશાવલીમાંથી જેવું. આ રીતે વસેનસૂરિ એક મહાકાભાવિક આચાર્ય થયા. ૧૫ ચંદ્રસૂરિ સેપારક નગરમાં જિનદત્ત શેને ત્યાં ઈશ્વરદેવાથી તેમને જન્મ થયો હતે, વજર મામીના સમયની બીજી બાર દુકાળમાં તેમણે માતાપિતા અને બીજા પણ ભાઈઓ સાથે વાસેનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. બીજા ભાઇઓ કરતાં તેઓ વધારે પ્રભાવિક હતા અને તેથી તેમને છ વૃદ્ધિ પામ્યું હતું. વીર વિ. સં. ૬૩૦માં ચંદ્ર ગચ્છની સ્થાપના થઈ ત્યારથી કોટિક ગચ્છના બદલે ચંદ્રગછ ખ્યાત છે અને નિગ્રંથ ગચ્છનું ત્રીજું નામ ચંદ્રગચ્છ થયું. આ ગરછમાં અનેક પ્રાભાવિક આચાર્યો થયા છે. અત્યારે પણ તપગચ્છમાં આ નામ મહત્ત્વનું છે. કોઈને પણ દીક્ષા આપતી વખતે એમ બોલાય છે કે કેટીગણ, વજશાખા, ચંદ્રકુળ અને તપગચ્છમાં તું અમુકને શિષ્ય થશે.” બીજા ગચ્છવાળા પણ ચંદ્રકુળને મહત્વ આપે છે. વીર નિ. સં. ૬૫૦ પછી તેમનું સ્વર્ગગગન થયું હોય એમ અનુમાન થાય છે. ચંદ્રસૂરથી ચંદ્રગચ્છ નીકળ્યા માટે ‘ હીસસૌભાગ્ય' (સર્ગ ૪, . ૬૫ માં લખ્યું છે: Page #74 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] ગુરૂ-પરંપરા श्रीयंत्रसूरेरथ चंद्रगच्छ इति प्रथा प्रादुरभूदू गणस्य । भागीरथी नाम भगीरथाख्यमहीमहेन्द्रादिव देवनद्या ।। ૧૧ સમન્નાભદ્રસૂરિ આ ચંદ્રસૂરિના શિષ્ય હતા. તે પૂર્વશ્રતના જાણકાર-વિશારદ, વૈરાગ્યના ભંડાર અને મહાત્માગી હતા. તેઓ વસતીમાં રહેવાના બદલે ગામબહાર યક્ષાદિનાં મંદિરમાં કે વનમાં વસતા તેથી તેઓ “વનવાસી' તરીકે પ્રસિદ્ધ થયા અને લગભગ વીર નિસં ૭૦૦ માં ચંદ્રગચ્છનું વનવાસીગ૭૧૬ નામ પડયું. નિગ્રંથ ગચ્છનું આ ચોથું નામ હતું. તેમણે અપ્તમીમાંસા કાવ્ય ૧૪૪ (દેવાંગમસ્તોત્ર), યુટ્યનુશાસન પદ્ધ ૧૪, સ્વયંભૂસ્તાત્ર પદ્ય ૧૪૩ (સમન્તભદ્રસે–ચૈત્યવંદન સંગ્રહ), જિનમ્નતિશતક પધ ૧૪૪ (તુતિ વિધા-જિનશતક–જિનશતકાલંકાર) વગેરે ગ્રંથ બનાવ્યા છે. જે અત્યારે પણ મળે છે. દેવગમસ્તાત્ર પોતાના શિષ્ય વૃદ્ધદેવ રિએ જ્ઞાન કરાવવા બનાવ્યું છે. (“તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ'માંના “તપગચ્છની ઉત્પત્તિ ” લેખના આધારે) આમના સમય પહેલાં જૈનસંધના શ્વેતાંબર અને દિગંબર એવા બે ભેદો પડી ગયા હતા. તેમણે તે બન્નેને સાંધવાને સારે પ્રયત્ન કર્યો અને ખાસ વનમાં રહેવા લાગ્યા. પણુ એ અકય ન સધાયું. દિગંબરે પણ સમન્તભદ્રસૂરિને સારૂં માન આપે છે. દિગંબર એમ કહે છે કે આ આચાર્ય દિગંબર હતા, પણ તે માટે કશું પ્રમાણ નથી મળતું. દિગંબરોના કહેવા પ્રમાણે આ સુરિજીએ રચેલા જીસિદ્ધિ, તત્ત્વાનુશાસન, પ્રાકૃતયાકરણ, પ્રમાણ પદાર્થ, કર્મ-પ્રાભત ટી, ગન્ધહસ્તિ ભાષ્ય વગેરે ગ્રંથે નથી મળતા. આ સિવાય એક સમન્તભદ્રાવકાચાર નામનો ગ્રંથ એમના નામે ચડાવી દેવામાં આવ્યું છે. અથવા તે કોઇ લધુમતભદ્રજીનો રચેલે પણ હોય. ૧૭ ૧દેવસૂરિ સમન્તભદ્રસૂરિના પટ્ટધર આ આચાર્યને વિશેષ પરિચય નથી મળતું. તેમણે કેર - કમાં ચૌદાણુ મત્રી નાહડે બનાવેલ જિનાલયની પ્રતિષ્ઠા કર્યાને ઉલેખ મળે છે. જજજગસૂરિજીએ પણ નાહડે બનાવેલ મદિરમાં ભ. મહાવીરનું બિંબ સ્થાપિત કર્યું હતું. ૧૭ ૬. ધમસાગરજીએ ‘તપગચ્છ પટ્ટાવલી'માં પ્રથમ પ્રતિષ્ઠા માટે લખ્યું છે કે बीरात पंचनवत्यधिकपंचशतवर्षातिकमे कोरंटके नाहडमंत्रिनिर्मापित૧૬ વીરનિ. સં. ૪૬૪-નવ સં, ૯૯૪માં વનવા રે ગઢનું વડગચ્છ નામ થયું, કારણ કે ઉદ્યોતનસુરિજીએ ઉત્તમ વેગમાં વડના ઝાડ નીચે આઠ રિસર્વેને એકી સાથે આચાર્ય પદ આથી આશીર્વાદ આપ્યા કે તમારી શિષ્યસંતતિ આ વટવૃક્ષની જેમ વૃદ્ધિ પામશે', આપી નિગ'થગછનું પાંચમુ નામ વડગછ થયું. પછી ૪૪માં પધર જગચંદ્રસૂરિજીએ બહુ તપ કરવાથી મેવાડના રાણા જૈત્રસિંહે સૂરિજીને “આપ સાક્ષાત્ પોમૂર્તિ છે” એમ કહ્યાથી વિ. સં. ૧૨૮૫માં તપાગચ્છ નામ થયું. આ રીતે નિગ્રંથગછનાં છ નામો થયાં. ૧૭ વીરવંશાવલી અને બીજી પદાવલીમાં આ પ્રતિષ્ઠા વિક્રમ સં. ૫રમાં કરાવ્યા ઉલ્લેખ છે, પણ તે વાત તે કઈ રીતે સંભવિત નથી. www.jainelibrary.on Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ--વિશેષાંક વિષે ૪ કરે તદાત' પણ આમાં સંવતમાં સે એક વર્ષને ફરક લાગે છે. વીર નિ. સં. ૫૮૫ ના બદલે ૬૮૫ હોય તે બરાબર સંબંધ બેસે તેમ છે. જજ જગમૂ રિએ કરેલી પ્રતિષ્ઠાને સમય વીર મિ. સ, ૬૭૦ લખ્યું છે તે પણ ૧૯પ કરવાથી સંબંધ મળે તેમ છે. વૃદ્ધદેવસૂરિ વીર વિ. સં. ની આઠમી શતાબ્દીના આચાર્ય થયા. ૧૮ પ્રથીતનસૂરિ આ વૃદ્ધદેવસૂરિની પાટ થયા. તેમને વિશેષ પરિચય મળતું નથી. વીરવંશાવલીકારના લખવા પ્રમાણે તેમણે અજમેરમાં ઋષભદેવના બિંબની પ્રતિષ્ઠા કરી હતી. તેમજ સુવર્ણ ગિરિમાં બે લાખના ખર્ચે દેશી ધનપતિએ જે યક્ષવસહી બનાવી હતી તેમાં વીરપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરી હતી. આમાં વિ. સ. ૫૫ લખે છે તે ખેટો છે. લગભગ વિનિ, સં. ની આઠમી શતાબ્દીના મધ્યકાળ જોઈએ. ૧૯ માનદેવસૂરિ આ પ્રદ્યતનસુરિની પાટે થયા. નડેલનગરમાં ધનેશ્વર શેઠને ત્યાં ધારણી માતાથી તેમને જન્મ થયેલ હતું. તેમણે પ્રોતનસુરિ પાસે દીક્ષા લીધી હતી. મેગ્ય જોઈને ગુરૂએ તેમને આચાર્ય બનાવ્યા અને ત્યારથી માનદેવસૂરિ તરિકે ખ્યાત થયા. તેઓ મહાત્યાગી અને તપસ્વી હતા અને નિરંતર છ વિગય (વકૃતિ )ને ત્યાગ કરતા. તેમના તપ, ત્યાગ અને સંયમથી આકર્ષાઈ પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીએ તેમની સેવામાં રહેતી. તેમના સમયમાં તક્ષશિલામાં પાંચસે જિનચૈત્યો હતાં અને ત્યાં મોટી સંખ્યામાં જને રહેતાં હતાં એક વખત ત્યાં ભયંકર મારીને રોગ ફાટી નીકળે. ત્યાંના શ્રીસંઘે દેવીના કહેવાથી, ત્યારે નાડોલમાં બિરાજતા માનદેવસૂરિની પાસે વીરચંદ નામક શ્રાવકને તક્ષશિલા પધારવા વિજ્ઞપ્તિ કરવા મોકલ્યા. સૂરિજીની સેવામાં દેવીઓને જોઈને તે વહેમાયે એટલે દેવીઓએ તેને યોગ્ય શિક્ષા આપી વિનય-વિવેક શિખવ્યું. તેણે સૂરિજીને પિતાના આગમનનું પ્રોજન જણાવ્યું એટલે સૂરિજએ તક્ષશિલા ન જતાં રોગની શાંતિ માટે લઘુશાંતિસ્તોત્ર’ બનાવીને આપ્યું અને એ તંત્રના જાપથી મલા જળના છંટકાવથી ઉપદ્રવની શાંતિ થવાનું કહ્યું. શ્રાવકે તક્ષશિલા જઈ તે પ્રમાણે કર્યું એટલે ત્યાં શાંતિ થઇ ગઈ. દેવીઓએ તે શ્રાવકને કહ્યું હતું કે ત્રણ વર્ષ બાદ તક્ષશિલાને ભંગ થવાને છે તેથી ધણાખરા શ્રાવકો જિનમૂર્તિ આદિ લઇ તક્ષશિલાને ત્યાગ કરી ચાલ્યા ગયા. ત્રણ વર્ષે તક્ષશિલાને નાશ થયો અને તેમાં ઘણાં જિનમંદિરે નાશ પામ્યાં અને જિનમૂર્તિએ દટાઇ ગઇ. પ્રભાવચરિત્રકારના લખવા મુજબ ત્યાંથી ધાતુની અને બીજી કેટલીક મૂર્તિઓ મળી આવે છે. આ ઉલ્લેખ કપના કે અનુમાન નથી. તક્ષશિલાના ખેદકામ દરમ્યાન સંપ્રતિને સૂપ તથા નમૂર્તિએ હમણાં જ નીકળી છે. તક્ષશિલા જનનું ધમાક્ષેત્ર અને વિદ્યાક્ષેત્ર હતું, પરદેશી એના વારંવાર હુમલાથી પણ તક્ષશિલાનું ગૌરવ ખંડિત થયું હતું. તક્ષશિલાનું ધર્મચક્ર બહુ પ્રાચીન છે. ભ. ઋષભદેવ ત્યાં પધાર્યા હતા તેના મરણરૂપે બાહુબલિએ તેમની ચરણપાદુકા બનાવી તેને પૂજી હતી. બાદમાં ચંદ્રપ્રભુનું ધર્મચક્રરૂપ પરદેશી મેનિન છે. *, પછ હતી. Page #76 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] ગુરુપરંપરા તીર્થધામ તક્ષશિલા બન્યું હતું. એનું ગૌરવ ઘટતાં તે બૌદ્ધીના હાથમાં ગયું. બધે પણ તેને ચંદ્રપ્રભુના બોધિસત્વ તરીકે ગણુતા હતા. આજે પણ એ તક્ષશિલા પુરાતત્ત્વ પ્રેમીઓ માટે તીર્થધામ તુલ્ય ગણાય છે. માનદેવસૂરિ વીર નિ સં૦ ની આઠમી સદીના અંતમાં સ્વર્ગવાસી થયા હોય એમ સંભવે છે. જો કે અન્યત્ર વીર નિ સં૦ ૭૩૧ માં સ્વર્ગ થયાનું લખ્યું છે પણ એ ઠીક નથી. તેઓ ગિરનાર ઉપર અનશન કરી સ્વર્ગે ગયા હતા. વીરવંશાવલી ઉલ્લેખ પ્રમાણે તેમણે ઉચ્ચાનાગર (તક્ષશિલા ને એક ભાગ), ડેરાગાજીખાન, ડેરાઉલ વગેરે સ્થળમાં ઘણા સેઢા રાજકુમારને પ્રતિબોધી ઓસવાલ બનાવ્યા હતા. ૨૦ માનતુંગસૂરિ માનદેવસૂરિની પાટે આ મહાકાભાવિક આચાર્ય થયા. રાજા ભેજની રાજસભામાં મયૂર અને ભાણુ પંડિતના વાદવિવાદ વખતે જિનશાસનનું ગૌરવ વધારવા માટે તેમણે ભકતામર સ્તોત્ર ' રચ્યું હતું. આ તેત્ર બહુ પ્રાભાવિક મનાય છે, અને અત્યારે પણ મળે છે. એમાં અનેક મં ગોપવેલા હોવાથી તે તાંબરાચાર્યત હોવા છતાં દિગંબરે પણ તેને બહુ ભક્તિથી માને છે. આ ઉપરાંત તેમણે પાર્શ્વપ્રભુની સ્તુતિરૂપ “નમિણુ” (ભયહાર) સ્તોત્ર રચ્યું છે. તેઓ મહામંત્રવાદી અને ચમત્કારિક હતા. પ્રભાવક ચરિત્ર”માં જિનસિંહસૂરિના શિષ્ય માનતુંગસૂરિને બનારસમાં રહેનાર અને ધનદેવ શેઠના પુત્રતરીકે ઓળખાવ્યા છે. તેમણે પ્રથમ ચારકીતિ નામક દિગંબર મુનિ પાસે દીક્ષા લીધી હતી અને તેમનું નામ મહાકીર્તિ હતું. પાછળથી પિતાની બહેનના ઉપદેશથી તેમણે જિનસિંહસૂરિ પાસે શ્વેતાંબરીય દીક્ષા લીધી અને તેમનું નામ માનતુંગસરિ પડયું. તેમણે બનારસના રાજ હર્ષદેવની સભામાં મયૂર અને બાણુ પંડિતની સામે જિનશાસનની પ્રભાવના માટે ભકતામર સ્તોત્ર બનાવ્યું હતું, તથા ભયહર સ્તોત્ર પણ તેમણે રચ્યું હતું. નામ સામ્યથી આ બન્ને ઘટનાએ એકમેક થઈ ગઈ હોય એમ સંભવે છે. ઈતિહાસપ્રેમી વિદ્વાન મુનિરાજ શ્રી કલ્યાણુવિજ્યજી આ સંબધી ચર્ચા કરીને લખે છે કે: પટ્ટાવવીના માનતુ ગરસૂરિ જુદા છે કે જેઓ વીર વિ. સં. ૮૨૬ આસપાસ થયા છે. એટલે કે વિક્રમ સં૦ ૩૫૬ ની આસપાસને સમય આવે છે. જયારે બીજા માનતુંગસૂરિ તે વિક્રમની સાતમી શતાબ્દીમાં થયા હોય એમ સંભવે છે. રાજા હર્ષ પણ એ સમયનવિક્રમ સં૦ ૬૬૩ થી ૭૦૪ ને છે તથા વૃદ્ધ ભેજને સમય પણ વિક્રમને સાતમે ૧૮ આ બન્ને સ્તંત્રની રચના આ માનતુંગસૂરિજીએ કરી છે તે માટે હીરસૌભાગ્યકાર એ કાવ્યના ચોથા સર્ગમાં આ પ્રમાણે લખે છે: भक्तामराहवस्तवनेन सूरिभंज योऽङ्गान्निगडानशेषान् । प्रवर्तितामन्दमदोदयेन गंभीरवेदीव करी धरेंदोः ॥ ७६ ।। भयादिमेनाथहरस्तवेन यो दुष्टदेवादिकृतोपसर्गान् । श्रीभद्रबाहुः स्वकृतोपसर्गहरस्तवेनेव जहार संघात् ૧ ૭૮ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : સંધ છે. ભકતામર સ્તોત્ર આદિના કર્તા આ બીજા માનતુંગસૂરિજી હોય તેમ અનુમાન છે. આ માનતું મરિ તે ગુણાકરસરિજીના ગુરૂ છે. અહીં તે પ્રથમ માનતુંગસૂરિજી સાથે સંબંધ હોઈ એ જ મુખ્યતયા વર્ણવેલ છે. તેમના સમયમાં અને તેમની પછી ધણી મહત્ત્વની ઘટનાઓ બની ગઇ જેની ટૂંક હકીકત આ પ્રમાણે છે: વીર નિ, સં. ૮૨૬ પછી એક વર્ષ બાદ એટલે વીર નિ. સં. ૮૨૭ થી ૮૪૦ની વચમાં યુગપ્રધાન દિલસૂરિજી અને નાગાર્જુનસૂરિજીની પ્રમુખતામાં મથુરા અને વલભીમાં વયના થઈ. “પ્રભાવ ચરિત્ર” સ્કંદિલાચાર્ય માટે લખે છે કે : पारिजातोऽपारिजातो जैनशासननंदने । सर्वश्रुतानुयोगार्हः कन्दुकन्दलनाम्बुदः ॥१॥ विद्याधरवराम्नाये चिन्तामणिरिवेष्टदः । आसीच्छीस्कन्दिलाचार्यः पादलिप्तप्रभोः कुले ॥२॥ વિચારશ્રેણી ” માં મેરૂતુંગરિજી લખે છે : gorીસા સિન્નિનથનમન્નિयाई अक्कमिउं विक्कमकालाओ तओ वलभीभंगो समुप्पन्नो। यत: विक्रमात ११४ वर्षेः बज्रस्वामी, तदनु २३९ वर्षेः स्कन्दिल:, २२ वर्षः वलभीभंग gવું રૂછવા આ માન્યતાનુસાર વિ. સં. ૨૩૮માં અર્થાત્ વીરનિ. સં. ૮૨૩માં સ્કંદિલાચાર્ય થયા, અને ૮૨૬ પછી લગભગ વાચનાનો ઉલ્લેખ મળે છે એટલે વીરનિ. સં. ની નવમી સદીમાં વાચનાનો પ્રસંગ બને. આ જ સમયે વલભીમાં નાગાર્જુનરિએ અગમ વચના કરી હતી. આચાર્ય હેમચન્દ્ર સૂરિજી લખે છે કે: બિનવાને જ સુષમાજીवशाच्छिन्नप्रायमिति मत्वा भगवद्भिर्नागार्जुनस्कन्दिलाचार्यप्रभृतिभि: કુત્તરવુ અત્ત અર્થાતુ નાગાર્જુન અને સ્કેન્દિલાચાર્ય સમકાલીન હતા. તે વખતે દુષ્કાળ આદિને અંગે જિનવચનને હ્રાસ થતે તે તેને અટકાવવા ઋદિલાસાયે મથુરામાં અને નાગાર્જુને વલભીમાં વાચના કરી. હિમવન થેરાલીકાના મત મુજબ વિ. સ. ૧૫૩માં આર્ય સ્કંદિલચા મથુરામાં વાચના કરી અને વિક્રમ સં. ૨૦૨માં મથુરામાં તેમને સ્વર્ગવાસ થશે. આ રીતે આ સમય બાબત મતભેદ છે. તેમની સાથે મદદમાં મધુમિત્રાચાર્ય વગેરે ૧૨૫ સ્થવિરો હતા. આ વાચના પછી વીરનિ. સં. ૮૪૫મે વ.ભીને પ્રથમ ભંગ થશે વીરનિ. સ. ૮૮૪માં મલવાદીભૂરિએ બૌદોને જીત્યા હતા. વીરનિ. સ. ૮૮રમાં ચૈત્યવાસીએ થયા. “ વીરવંશાવલી’ના મતે ૮૮૬માં થયા. મુ. કલ્યાણુવિજયજીના મતે ૮૮૨માં ચયવાસની રપના નહેતી થઇ પણ ત્યારે તે પૂર જેસમાં હતે. મલવારીસરિગૃહસ્થપણુમાં તેમનું મલ નામ હતું. તેમની માતાનું નામ દલ. ભદેવી હતું. તેમને જિનયશ અને યક્ષ નામના બે મેટા ભાઈ હતા. તેના મામા જિનાનંદસૂરિ નામે જૈન આચાર્ય હતા. તેમને ભરૂચમાં બુહાનદ નામક દ્વાચાર્યે વાદમાં હરાવ્યા Page #78 -------------------------------------------------------------------------- ________________ અઃ ૧-૨} ગુરૂ-પા { ૧ ! કુલ ભરે નામને તેથી જિનાના િથ ઢાડી નાભીમાં રહેતા હતા. પોતાના ત્રણે પુત્ર સાથે વીએ તેમની પાસે દીક્ષા લીધી હતી. મલ્લ બહુ બુદ્ધિશાળી હતા. તેણે નય દસહજાર શ્લોક પ્રમાણ ગ્રંથ બનાવ્યો છે. ચામ્યતા જોઇ ગુરૂએ તેને આચાય અનાગ્યે. તેના મોટાભાઇ જિનપરી પ્રમાણ ય ો અને વિકાન્ત વિદ્યાધર બ્યાણું ઉપર ન્યાય રચ્યો, જે માં નિમિત્તે યક્ષીસહિતા ગ્રંથ ચ્ચે. પોતાના ગામ ખો ચાર્યે કરેલ પરાભવ નણીને માસૂરિ ભક્ષ્યમાં ગયા અને તેને હાવી ભાદર રૂન બરૂમમાં પ્રવેશ કર્યો. આ પછી તો માદી તરીકે ખ્યાત થયા. તેમણે બન્ને પરિત નામક જૈનસના ગ્રંથ રહે છે. વિશેષ મારું પ્રમવારિત્ર “તુ વિનિ ક્યુબ' વગેરે ચા જોવા ૨૧ વીરસૂરિ તેએ માનતું સૂરિની પાટૅ થયા. તેમણે વીર્યન. સ. ૭૭૦ (૮૭૦ જોઇએ)માં નાગપુરમાં નિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવી તેનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે. नागपुरे नमिभवनप्रतिष्ठया महितपाणिसौभाग्य : । સમવવું વીણાર્યબ્રિમિ શતઃ સાધિને રાક્ષ: || શ્ || : વીરવાવકાર અખે છે કે તેમના સમયમાં વીર્ ન સ ૮૪૫માં વલભીભંગ થયો. આ રીતે તે વીરન. સ. ની નવમી સદીમાં વિદ્યમાન હતા. આ સિાય તેમના વિશેષ પરિચય નથી મળતા.. પ્રભાવક ચરિત્રમાં બે વારસાને પરિચય મળે છે. પણ તે બીજા છે. એક વારસુ છે અને બીજા વીરમગામ છે. પ્રભાવક ત્રિમાં ૐ પરિચય કે નૈસરૂપમાં આ છે બિમલમાં શિવનાગ પિતાને ત્યાં પૂણલતાથી તે જન્મ્યા હતા, તેમનું નામ વીરચંદ્ર હતુ. તે સાત કન્યાને પરણ્યા હતા. તેમણે વિમલગણી પાસે દીક્ષા લીધી હતી અને વલભીનાથ નામે વ્યંતરને પ્રતિએવી શાંત કર્યાં હતા. તે યક્ષની મદદથી અષ્ટાપદની યાત્રા કરી હતી, અને તેના સ્મરણુ રૂપે ત્યાંથી ચાખા લાવ્યા હતા જે પાટણમાં, પાટણના ભંગ સુધી, અષ્ટાપદની સ્થાપના રૂપે પૂર્જાતા હતા. તેમને જન્મ વીર નિ. સ, ૯૩૮માં, દીક્ષા ૯૮૦માં અને સ્ત્રાર ૯૧માં થયો હતો. આ વીર અને પરપરામાંના વીરસરમાં લગભગ ૧૦ વર્ષન અંતર છે. આ સિવાય એક બીજા વીરાચારનો પરિચય પ્રભાવક ચરિત્રમાં છે પણ તે તે સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હોવાથી તેમની પરિક્ષ અન્ન નથી આપ્યો. તેઓ મળ્યાપ્રામાયિક હતા અને બે રાખસને પ્રતિબોધ્યા હતા તથા વાદીને છતી જનકાસનન ગૌરવ વધાર્યું હતું. ૨૫ ર વીરસૂરિની પાર્ટ વીર નિ. સ. ની નવમી સદીમાં તેઓ થયા. તેમના વિશેષ પરિચય નથી મળતો. વીર વંશાવળીમાં લખ્યું છે કે “રતભમરમાં ગિરિશૃંગે મ ૧૭૨માં ૧૯ પદ્મપ્રભબિંબની પ્રતિષ્ઠા કરાવી તે પદ્માવતી દેવીની મૂર્તિ સ્થાપી તેમજ એથી (13 ધર)માં વિચરી ભાટી ક્ષત્રિને જૈન મનાવ્યા, ” Page #79 -------------------------------------------------------------------------- ________________ [૭૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક વિષ ૪ ૨૩ દેવાનંદસૂરિ તેઓ જયદેવસૂરિની પાટે થયા. તેમને વિશેષ પરિચય નથી મળતા. વીરવંશાવલિમાં લખ્યું છે કે “પશ્ચિમ દિશામાં દેવકીપત્તનમાં (પ્રભાસ પાટણ સંભવે છે) સં. ૧૮૫૯ પાર્શ્વપ્રભુનું બિંબ સ્થાપ્યું અને પ૭ર માં૧૯ કચ્છમાં સુથરી ગામમાં જેને અને શૈવે વચ્ચે વાદવિવાદ થયે” ઉ. ધર્મસાગરજી તપગચ૭ પટ્ટાવલીમાં લખે છે કે “ વીર નિ. સં ૮૪૫માં વલભીભંગ થયે, ૮૮૨માં ચયવાસીઓ થયા અને ૮૮૬માં બ્રહ્મદીપિકા શાળા નીકળી.” ૨૪ વિકમસૂરિ વીર નિ. સં. ની દશમી સદીના પ્રારંભના આ આચાર્ય દેવાનંદસૂરિની પાટે થયા. તેમણે ગુજરાતમાં સરસ્વતી નદીના કિનારે ખરસડી ગામમાં બે માસના વિહારા ઉપવાસ કર્યા જેથી સરસ્વતી દેવીએ પ્રસન્ન થઈ નમસ્કાર કર્યો અને ઘણાં વર્ષથી સુકાયેલું પીંપળાનું ઝાડ નવવિકસિત થયું. આથી સૂરિજીની બહુ ખ્યાતિ થઇ. ધાન્ધારક્ષેત્રમાં વિચારી સૂરિએ ત્યાંના પરમાર ક્ષત્રીઓને પ્રતિબોધ્યા હતા. રપ નરસિંહસૂરિ વીર નિ. સં. ની દસમી સદીના મધ્યમાં તેઓ વિક્રમરિની પાટે થયા. તેમણે, ઉમર ગઢમાં પુહાર (પુષ્કર)ના તળાવના કાંઠે ભાદા પ્રમુખ નગરમાં નવરાત્રિમાં વ્યંતર યક્ષ જે પાડાને ભાગ લેતે તે ઉપદેશથી બંધ કરાવ્યું. લખ્યું છે કે नरसिंहमूरिरासीदतोऽखिलग्रंथपारगो येन । यक्षो नरसिंहपुरे मांसरतिं त्याजितः स्वगिरा ॥१॥ ૨૬ સમુદ્રસૂરિ તેઓ નરસિહસરિની પાટે થયા. તે મેવા દેશમાંના કુંભલમેરના ખેમાણુ જાતના ક્ષત્રિય હતા. તેમણે અણહીલપત્તન, બાડમેર, કોટડા વગેરેમાં વિચરી શાસનપ્રભાવના કરી હતી, ચામુંડાદેવીને પ્રતિબધી હતી અને એક દિગંબર પંડિત (આચાર્ય ને વાદમાં જી હતા. વીરવંશાવલીકાર તેમના સમયના કેટલાક મહત્વના પ્રસંગે વર્ણવે છે : વિ. સં. પર૫ વીર વિ. સં. ૮૯૫માં યુગપ્રધાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ થયા, જેમણે દયાનશતક આદિ ગ્રંથ બનાવ્યા છે. વિશેષાવશ્યક ભાષ્ય પણ તેમનું જ રચેલું છું. યુગપ્રધાન પટ્ટાવલીઓ પ્રમાણે તે તેઓ વીર નિ. સં, ૧૦૫૫ થી ૧૧૧૫ (વિ. સં. ૫૮૫ થી ૬૫) સુધીમાં થયા છે. વિ. સં. પર–વીર નિ. સં. ૯૯૩માં કાલિકાચાર્ય થયા, જેમણે પાંચમની ચેક કરી અને સભા સમક્ષ કપસૂત્ર વાંચવું શરૂ કર્યું. વીરવંશાવલીકારે આ સમયમાં મતભેદ ૧૮ આ ત્રણે સંવતમાં હેરફેર છે, કયે સંવત્ લે તે સમજાતું નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ-પરંપરા [૭૩] આપે છે. એક વીર નિ, સં. ૮૯૯, બીજો ૯૮૦ ને અને ત્રીજે ૦૯૩ને. આ વખતે અન્તિમ કાલિકાચાર્ય થયા. વીર નિ. સં. ૯૮૦ માં દેવદ્ધિગણિ ક્ષમાશમણે વલભીપુરમાં આગમો પુસ્તકારૂઢ કરાવ્યાં. તેઓ આર્યસુતીની પરંપરામાં થયા. યુગપ્રધાન પદાવલી પ્રમાણે તેઓ ર૭ માં યુગપ્રધાન થયા. તેમણે “સિતાને અથવા પુરતોષિક્ષાત્ માતા એટલે વિચ્છેદ ન જાય તે માટે આપેમેને પુસતકોમાં લખાવ્યા. દિગંબરે આને અર્થ એ કરે છે કે તેમણે આગ લા-એટલે કે નવા બનાવ્યા. પણ એ વાત કેવળ ભ્રમ છે. અહીં તે સ્પષ્ટ ઉલ્લેખ છે કે વિચ્છેઃ ન થાય તે માટે પુસ્તકારૂઢ કર્યા. આ બ્રમનું મૂળ “લખ્યા નો અર્થ “રચા ” કર્યો એ છે. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સમયમાં ગંધર્વ વાદવેતાલ શાંતિસૂરિ થયા જેમણે આગમસંકલનામાં તેમને સારી મદદ કરી હતી. આ સમય વીર નિ. સં. ૮૮૦ થી ૯૯૩ને છે. સમુદ્રસૂારેજીએ દિગબરાચાર્યને જતી નામહૂદ તીર્થને બચાવ્યું હતું. ર૭ મતદેવસૂરિ (બીજા) આમને વિશેષ પરિચય નથી મળતું. તેઓ વીર નિ. સં. ૧૦૦ ના આચાર્ય છે અને શ્રીહરિભદ્રસૂરિજીના મિત્ર હતા. આ માટે લખ્યું છે કે : विद्यासमुद्रहरिभद्रमुनीन्द्रमित्रं सरिर्बभूव पुनरेव हि मानदेवः । मांधात्पपातमपि योऽनघमुरिमलेभेऽम्बिकामुखगिरा तपसोज्जयते ।। વીર નિ. સં. ૧૦૦માં સત્યમિત્ર નામના પૂર્વધર અને યુગપ્રધાન થયા. અને પૂર્વજ્ઞાનને વિદ થયે. વાસેનસૂરિથી મત્યમિત્ર સુધીમાં છ યુગ પ્રધાને થયા: ૧. નાગહસ્તી, ૨. રેવમિત્ર બ્રહ્મઠ પ, , નાગાર્જુન, ૪. ભૂતદિન ૫. કાલિકાચાર્ય અને ૬ સત્યમિત્ર. યુગપ્રધાન યંત્ર પ્રમાણે સત્યમિત્ર આઠમા યુગ પ્રધાન થયા. ઉપસંહાર આ રીતે પ્રભુ વીરના નિર્વાણ પછીના ૧૦૦૦ વર્ષના પટ્ટપરંપરાના આચાર્યોને સંક્ષિપ્ત પરિચય મેં આયે છે. સમય માટે મતભેદ રહેવાને જ. અનેક ગ્રંથકારોએ એ મતભેદ ચાલુ રાખે છે. એટલે હું પણ તે માર્ગને અનુસર્યો છું. આ સિવાય તે તે વખતના મહાન આચાર્યોના ટ્રેક પરિચય પણ મેં આપ્યા છે. અને મહત્ત્વના પ્રસંગની નેંધ પશુ લીધી છે. આ વિષય ઉપર પુષ્કળ લખી શકાય એમ છે. કેટલાંક સાધનો ઉપલબ્ધ થયાં - ૨૦ હરિભદ્રસૂર બહુ જ વિખ્યાત આચાર્ય થયા. તેઓ “ યાકિનીમહત્તરાધર્મસૂન' તરીકે ખ્યાત છે. તેમણે ૧૪૪૪ ગ્રંથ બતાવ્યા છે, તેમાં મુખ્ય-દશવૈકાલિકસૂવ, આવશ્યક, ન્યાયપ્રવેશ, દયાનશતક આદિની વૃત્તિઓ, અનેકાંત જયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, વદર્શન સમય, સમરાઈકહા વગેરે છે પ્રસિદ્ધ છે. તેમના સમય-નિર્ણય માટે વિદ્વાનોમાં જુદા જુદા મતે પ્રવર્તે છે. વિશેષ પરિચય માટે પ્રભાવકચરિત્ર, ચતુવિંશતિ પ્રબંધ, હરિભદ્રસૂરિ સમયનિર્ણય વગેરે જેવાં. Page #81 -------------------------------------------------------------------------- ________________ [૭૪] શ્રી જિન સત્ય પ્રકાશ--વિશેષાંક છે છતાં બીજા સાધનો અને સમયની ખામી છે. આ લેખ માટે મેં મુખ્યત્યા નિમ્ન ગ્રંથને ઉપગ કર્યો છે, તેની સાભાર નોંધ લઉં છું: ૧. ઉ. ધર્મસાગરજીત તપાગચ્છ પાવલી. (પદાવલી સમુચ્ચય ભા. ૧માંથી) ૨. જૈનસાહિત્ય સંશોધકમાં પ્રગટ થયેલ વીરવંશાવલી. 2. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરડમાં પ્રકાશિત તપગચ્છ પટ્ટાવલી. આ સિવાય પ્રભાવક ચરિત્ર ભાષાંતર (પર્યાલોચના સહિત), પરિશિષ્ટ પર્વ, તપગચ્છ શ્રમણ વશવૃક્ષ, પટ્ટાવેલો સમુચ્ચય ભા. ૧, ચતુર્વિશતિ પ્રબંધ, પ્રબંધ ચિંતામણિ, ચિાણિ (જૈન સાહિત્ય સંશોધકમાં પ્રકાશિત), વીરનિર્વાણુ અવત ર જેનકાલ ગણુના, જનસત્યપ્રકાશની પ્રથમ વર્ષની ફાઇલ, હીરસૌભા રવ, વિજયકત વગેરે ગ્રંથની મેં મદદ લીધી છે. જે સમયની અનુકૂળતા હતા તે આ વિષય માટે આથી વિશેષ લખી શકાત એ હું જાણું છું. આ એક ઐતિહાસિક લેખ છે, અને ઇતિહાસનું ક્ષેત્ર જેટલું ખેડાય તેટલું તેમાં વધુ સત્ય મળે છે. વળી આ લેખ ઉતાવળમાં લખે છે એટલે એમાં ક્ષતિ રહેવાની સંભાવના છે. આવી કોઈ ક્ષતિ જેના જવામાં આવે તે મને અવશ્ય જણાવશે તે હુ મારી ભૂલ સુધારી લઈશ. ૧), વીરનિર્વાણુ સ માં વર્ષની ફાઇલ લીધી છે. જે છેવટે-આવા લેખે માટે સહાય સહાયતા આપતા અને પ્રેરણા કરતા પૂ. ગુરૂ મહારાજશ્રી દર્શનવિજયજી મહારાજને આભાર માની આ લેખ સમાપ્ત કરું છું, સત્સંગ जे आयओ परओ वा वि णच्चा, अलमप्पणो होति अलं परेसिं । तं जाइभूतं च सयावसेज्जा, जे पाउकुज्जा अणुवीइ धम्मं ॥ પિતાની અંદર તેમજ બહાર–એમ બંને રીતે સત્યને જાણીને જેઓ પિતાને તેમજ બીજાને તારવાને સમર્થ છે, તેવા જગતના જ્યોતિરૂપ તથા ધર્મને સાક્ષાત્કાર કરી તેને પ્રગટ કરનાર (મહાત્મા) ની સોબતમાં હંમેશ રહેવું. (૧૨-૧૯) સૂત્રકૃતાંગસૂત્ર (મહાવીર સ્વામીને સંયમ ધર્મ ') en Education International Page #82 -------------------------------------------------------------------------- ________________ वीतभयपत्तन कहां है लेखक पंन्यासजी महाराज श्री समुद्रविजयजी गणि जिस वीतभयपत्तन में, महाराजा उदयन और प्रभावती राणी विद्युमालीदेवकृत कपिलकेवली प्रतिष्ठित भावसाधु श्री महावीर देव की प्रतिमा की अर्चनादि भावभक्ति किया करते थे, जिसे जंगमकल्पतरु चरम तीर्थकर श्री महावीर प्रभुने अपने पादारविन्दसे पुनीत किया था, जहां महाराजा उदयन अंतिम राजर्षि हुए थे उस वीतभयपत्तनका वृत्तांत शास्त्रों में-ग्रंथों में पाया जाता है, परन्तु क्या आजतक किसीके हृदय में यह प्रश्न उठा है कि यह वीतभयपत्तन है कहां? मैं आज इस लेख में उस वीतभयपत्तन पर कुछ प्रकाश डालने का प्रयत्न करता हूं, आशा है कि इसे पढकर सब जैनबंधु इस तर्फ ध्यान देगें, और विद्वद्वर्य, साहित्यवेत्ता एवं प्राचीन बस्तु मंशोधक महानुभाव इस विषय पर विशेष प्रकाश डालने का प्रयत्न करेंगे । वीतभयपत्तन पंजाबदेशान्तर्गत जेहलम जिले में जेहलम नदी के तटपर दबा हुआ छोटासा पहाड जैसा नजर आता है। वहाँ बडे बडे मकानों के चिह्न दृष्टीगोचर होते हैं, खुदवाई कराने पर सिक्के आदि अनेक चिजे व भग्नावशेष नज़र आते हैं। __ 'उपदेश प्रासाद' ग्रंथ में इस प्रकार का वृत्तांत उपलब्ध होता है: सिंधुसौवीर देश में वीतभयपत्तन महाराजा उदयन का मुख्य शहर था। यहां ही महाराजा उदयन राज्यकारभार करते थे, उनके प्रभावती नामा राणी और अभिची नामा पुत्र था । विद्युन्मालीदेवने आत्मकल्याण के लिए बोधी बीजकी प्राप्ति के लिए गृहस्थपन में चित्रशाला में कायोत्सर्ग में रहे हुए भावसाधु श्री महावीर प्रभुको तादृश प्रतिमा बनवा के कपिल नामा केवली के पास प्रतिष्ठित करवा के किसी एक वेपारी को दे दी। वह प्रतिमा महाराजा उदयन और महाराणी प्रभावती के पास आगई । अन्यन्त आदर के साथ प्रभुप्रतिमा को लेकर गृहचैत्यालय में स्थापन करके महाराजा और महाराणी प्रभुभक्ति किया करते थे। प्रभु के समक्ष महाराणी नाटक किया करती थी और महाराजा स्वयं वीणा बजाते थे ।। महाराणी के बाद उसको देवदत्ता नामा कुबडी दासी प्रभुभक्ति किया करती थी । भवितव्यता के योगसे धो कुबडी दासी मुंदर रूपधाली बन गई, महाराजाने उसका नाम सुवर्णा गुलिका रख दीया । Page #83 -------------------------------------------------------------------------- ________________ [१] श्री सत्य विशेष [ ४ अवंती नरेश चंदप्रयोतन इसके रूपमें मोहित होकर दासी और प्रभुप्रतिमा- इन दोनों को लेकर रातोरात वापस चला गया । पाठक इतना ध्यान रखें कि प्रयोतन प्रभुप्रतिमा के सदृश ही में नवीन प्रतिमा बनवाकर साथ ले आया था, उस प्रतिमा के स्थान नवीन प्रतिमा को स्थापन करके ले गया था । प्रातःकाल महाराजा उदयन यह वृत्तांत जानकर चिंतातुर हुए । १० मुकुट महाराजाओं के साथ अवंती पर धावा कीया । अयंतीपति चंडप्रयोतन को हराकर बंधवाकर जेलखाने में डलवा दीया और उसके ललाट पर 'ममदासीपति' यह अक्षरावली खुदवा दी। बाद में चैत्यालय में ( जहां वो प्रभुप्रतिमा थी वहां ) जाकर दर्शन करके प्रभुस्तुति की एवं प्रभुप्रतिमा को उठाने का प्रयत्न किया तो अधिष्ठायक देवने रोका और कि 'हे नृप ! तब पत्तनं पांशुष्टया स्थलं भावि हे राजन! आपका नगर पूलकी वर्षा दय जायगा अतः प्रभु वहां न पधारेंगे। इस बात से महाराजा उदयन उदास होकर वापस लौटे। वापस लौटते वर्षाऋतु हुए रास्ता में आजानेसे छावणी डाल कर वहां ही रह गये। पर्वाधिराज श्रीपर्युषण पर्व आने पर महाराजा उदयनने पौषह लिया तब सूद ( रसोई करनेवालेने) ने जाकर चंडप्रद्योतनसे प्रश्न किया की आज आपके लिए क्या रसीद बनाई चंप्रयोतनमे कुछ सोच कर पुछा 'क्यों भाई ? आज क्या बात है ? आज पर्वाधिराज श्रीपर्युषणापर्य है। महाराजाने पौषधलिया है, आपके लिए रसोई बनानी है ने कहा 'अहो, मुझे तो पता न था, अच्छा हुआ पता लग गया, आज मेरे भी उपवास है' चंडप्रयोतनने खुलासा किया। सूदने ज्योंका त्यों वृत्तांत महाराजा को सुना दिया। इससे महाराजा व प्रसन्न हुए, और विचारने लगे कि यह मेरा धार्मिक बंधु है, इसके साथ खमतखामणा किये बिना मेरे श्रीपर्युषणापर्व पूरी तौर से आराधित कैसे हो सकते हैं? जाऊ इसके साथ खमतखामणा करलं | यह निश्चय करके स्वयं महाराजाने जाकर चंद्रप्रीतम से समतयामणा कीये और ममदासीपति हुन अक्षरों की छिपाने के लिए सुवर्णका एक पट्ट बनवा कर ललाट पर बांध दिया प उसका सारा ही राज्य उसको वापस दे दिया, विशेष में देवकृत उस प्रभुप्रतिमा की भक्की के निमित्त १२००० हजार गांव दिये। वर्षाऋतु बीतने पर महाराजा उदायन वापस अपने वीतभयपत्तन में पधारे। जिस स्थान में छावणी डाली थी उस स्थान में १० राजे साथ में होनेसे वहां दशपुर नामा नगर वसा जिसको अभि मंदसौर कहते हैं। चंडप्रद्योतन स्थापन की हुई नवीन प्रभुप्रतिमा की उसी तरह से भावभक्ति करने लगे । T . Page #84 -------------------------------------------------------------------------- ________________ * १-२ ] તબચપન કાં કે [ ७७ ] एक दिन पौषध में मध्य रात्रि के समय वैराग्य रससे प्रति ही कर दीक्षा लेने की भावना भाने लगे । उस अर्से में जंगम कल्पतरु श्रमणभगवान श्री महावीरदेव विचरते हुए वीतभयपत्तन पधारे, जिससे महा राज बड़े खुश हुए, अपने मनोरथ सफल हुए जान कर । संसार विनाशिनी प्रभुदेशना श्रवण कर के भाणेज केशीकुमार को राज्यभार दे कर स्वयं प्रभु के चरणों में जा कर दीक्षा लेली । महाराजा उदयन अंतिम राजर्षि बने । प्रभु के चरणो में दीक्षा पालते हुए विविध प्रकार का तप तपने लगे। निरस आहारादि के भक्षण से अंतिम राजर्षि के शरीर में व्याधि उत्पन्न हो गया । अंतिम राजर्षि को व्याधिग्रस्त देख कर किसी वैद्यने कहा कि महाराज, आप दधि भक्षण कर के शरीर की रक्षा करे 'शरीरमार्च खलु धर्मसाधनम्', किन्तु वे महर्षि शरीर पर भी निस्पृह हो कर ग्रामानुग्राम विचरते हुए एक वक्त वीतभयपत्तन पधारे । उनको पधारे जान कर मंत्रीने महाराजा केशी से कहा कि आप के मामा साहब दीक्षा से उद्विग्न हो कर यहां आए हैं, आपका राज्य छीन लेंगे । केशीने कहा भले ले लो, इन्हीं का ही दिया हुआ है। मंत्री ने कहा- ऐसा नहीं बन सकता। मिला हुआ राज्य वापस कैसे दिया जाय। इनको जहर दिलवा देना चाहिये | मंत्री के वचनों से केशी राजाने पैसा ही कीया: गोपालको से दधि में विष मिलवा कर दिलवा दीया, परंतु देवने तीन दफे दधि में से विष हर लिया। अंत में विषमय दधि भक्षण करने से शरीर में व्याकुलता हो जानेसे अनशन कर लीया और ३० दिनका अनशन पाल भावना भाते हुए उन्होंने केवलज्ञान प्राप्त कर के शाश्वता सुख-मोक्ष-को प्राप्त किया । उस वक्त देवने क्रोध में आकर धुल की वर्षा करके नगर को दबा दिया । पुनः इसका उद्धार श्री वीरनिर्वाण से १६६९ वर्ष व्यतीत हो जाने पर श्री कुमारपालभूपाल करेगा, एवं प्रभु प्रतिमा को निकाल कर उसी तरह उदयमवत् पूजेगा " श्रीवीरनिर्वाणतः षोडशशतमवषष्टिवर्षाणि यदा यास्यति तदा पशुपुरीत प्रतिमां कुमारभूयः कर्षयिष्यति, पूर्व पूज विष्यति सेति" इस उल्लेख से सिद्ध हुआ कि वीतभयपत्तन प्राचीन तीर्थ है, और किसी बक यह जैनपुरी थी जहां जैनधर्म रूपी सूर्य तप रहा था। अब सोचने की बात यह है कि उक्त नगर का फिर से उद्धार हुआ वा नहीं, कुमारपाढपाउने प्रभु प्रतिमा को निकलवा कर पूर्ववत् भाव भक्ति की या नहीं? क्यों कि वर्तमान में जो वीतभयपत्तन ( मेरा) है वो . Page #85 -------------------------------------------------------------------------- ________________ [७८] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ दूसरी-तीसरी दफा बसा हुआ है-अतः विद्वानों से मेरा नम्न निवेदन है कि वे इसके उपर अधिक प्रकाश डालें जिससे जैन जनता पर उपकार होगा। लेखिनी को विराम देने के पहले यदि वर्तमान वीतभयपत्तन के विषय में भी कुच्छ कहा जाय तो अनुचित न होगा। प्राचीन वीतभयपत्तन से तीन-चार कोश के फासले पर जहेलम नदी के तट पर ही घसा हुआ है। इस समय वीतभयपत्तन 'भरे' के नाम से प्रसिद्ध है। अच्छा कस्बा है, पंजाब से पेशावर जाते हुए रास्ता में लालामूसा नामका जंकशन आता है, यहां से भेरे की तर्फ रेल गाडी जाती है, खास भेरा का स्टेशन भी है। इस वर्तमान भेरे को वसे हुए लगभग ८००-९०० वर्ष हुए हैं। पहले यहां जैनों की वस्ती अच्छी थी। जैनधर्म की जाहोजलाली थी। इस समय जैनों का एक भी घर शेष नहीं रहा । केवल प्राचीन एक जैन मंदिर है। जिस मुहल्ले में जैन मंदिर है उस मुहल्ला का नाम है भावडों का मुहल्ला। इस देश में ओसवालों को भाबडे कहते हैं। भावडों के मुहल्ले में जैन मंदिर के सिवा खंडरात नज़र आता है । जैन मंदर भी अति जीर्णावस्था में आचुका था, गिरनेवाला हो रहा था, जैनों के ठहरने के लिए कुच्छ भी साधन न था, पंजाब के जैनों का भी विशेष लक्ष्य इधर न था। सभाग्य से सं० १९८० में पूज्यपाद आचार्य महाराज श्रीमद्विजयवल्लभसूरिजी महाराज साहब के सुयोग्य शिष्य स्वर्गीय उपाध्यायजी महाराज श्री सोहनविजयजी वहां (भेरे) पधारे-मैं भी साथ ही था-इस प्रसंग पर पंजाब के बहुत से सद्गृहस्थ भी वहाँ पधारे थे। यहां जैनों के घर-जैन धर्मशालादि न होने से जैनेतर भाईयों के मकान में ठहरना हुआ । मेरे के लोग श्रद्धालु एवं भद्रिक है । जब उनको पता चला कि जैन साधु आए हैं, तब सैंकडों नरनारियां दर्शनार्थ आए। जैन साधुओं के आचार विचार की बातें सुन कर मस्तक धूनाते हुए आश्चर्य प्रगट करते-धन्य है इनको । आगेधानों की प्रार्थना से खुल्ले मेदान में उपाध्यायजी महाराजने देवगुरु धर्म के विषय में जोरदार व्याख्यान दीया और आये हुए जैन बंधुओं का श्री जैन मंदिर की ओर ध्यान आकर्षित किया-जीर्णोद्धार के लिए जोर दिया, जिसके फल स्वरूप पूज्यपाद आचार्य देव १००८ श्रीमद्विजय वल्लभसूरीश्वरजी महाराज की आज्ञा से श्री आत्मानंद जैन महासभा पंजाब ने इस शुभ कार्य को अपने हाथ में ले लिया। पंजाब श्रीसंघ की मदद से महासभाने प्राचीन मंदिर का जीर्णोद्धार करवाया-एवं प्राचीन Page #86 -------------------------------------------------------------------------- ________________ ५४ १-२] વીતભયપત્તન કહાં હૈ तीर्थ कायम रखा, यात्रिओं की सुभिता के लिए एक छोटीसी जैन धर्मशाला भी बनवाई। प्रभुभक्ति के लिए सब प्रकार का प्रबंध किया हुआ है-परंतु यात्रिओं के आवागमन के विना तीर्थ की शोभा नहीं हो सकती। यात्रिओं को किसी प्रकार की तकलीफ नहीं है-तकलीफ है तो इतनी दूर पहुंचने की। __ यह तीर्थ बडा प्राभाविक-चमत्कारी है। यहां के रहीसों को इस तीर्थ पर उत्कट श्रद्धा है । जब कोई ऐसा प्रसंग पडता है तब मंदिरजी जा कर नैवेद्य-श्रीफल आदि चढाते हैं और प्रभुभक्ति करते हैं। अत एव जैन जनता का इधर ध्यान आकर्षित करता हुआ आशा रखता हूं कि यात्रिक गण जरूर एक दफे आकर इस वीतभयपत्तन तीर्थ की यात्रा का लाभ उठायेंगे ओर सम्यक्त्व को निर्मल बनावेंगे । खास कर श्री समेतशिखरजी को यात्रा कर दोल्ली आनेवाले यात्रियों को इधर आना कोई मुश्किल नहीं हैं। सुज्ञेषु किं बहुना ? જૈન સાહિત્ય સર્વકાળે જૈનેએ સાહિત્યના ક્ષેત્રમાં પુષ્કળ કાર્ય કર્યું છે. જૈન લેખકે મોટે ભાગે ધાર્મિક શ્રેણિના હતા, ચતુર્માસમાં વિહાર કરવાનો જૈન સાધુઓને ખાસ નિષેધ છે, તે સમયે તેઓ એક સ્થાને રહીને લખતા. વળી હેમચંદ્ર અને એવા બીજા જ ઇતિહાસમાં પ્રખ્યાત થયેલા પ્રતાપી પુરૂષે એક સ્થાને રહેતા. તે પણ ગ્રંથ લખતા. લેખકે મોટે ભાગે ધાર્મિક શ્રેણિના હતા તેને પરિણામે ગ્રંથે પણ મોટે ભાગે ધાર્મિક શ્રેણિના લખાયા છે. અને વળી ભારતીય સાહિત્યના ઇતર ક્ષેત્રોમાં જે વિષય ઉપર ચર્ચા થઈ છે. તે વિષય ઉપર આ લેખકેએ પણ ચર્ચા કરી છે. આધ્યાત્મિક ભાવનાઓ, ધાર્મિક કથાઓ, શિ૯૫શાસ્ત્ર અને તીર્થકરતા એ સાહિત્ય મુખ્યત્વે છે. તે ઉપરાંત વિજ્ઞાનશાસ્ત્ર, કાવ્ય, વાર્તાઓ, નાટકૅ તેમજ લેખે વગેરે સાંસારિક વિષયના ગ્રંથે દ્વારા પણ યથાશક્ય ધર્મને પિષણ આપ્યું છે. श्री. ना५ (न ') Page #87 -------------------------------------------------------------------------- ________________ આ ગ મ વા ના श्रीजम्वूः प्रभवः प्रभुर्गतभवः शय्यम्भवः श्रीयशोઅતિ પ્રસિદ્ધ ત્રણ भद्राख्यः श्रुतकेवली च चरमः श्रीभद्रबाहुर्गुरुः। शीलस्वर्णकषोपलः स विमलः श्रीस्थूलभद्रप्रभुः, सर्वेऽप्यार्यमहागिरिप्रभृतयः कुर्वन्तु वो मकलम् ॥ श्यामाचार्यसमुद्रमसमिताः श्रीभद्रगुप्तादयः, श्रीमान सिंहगिरिस्तथा धनगिरिः હવામી ર વામિષઃT श्रीवैरो मुमिरार्यरक्षितगुरुः पुष्यो गुरुस्कंदिलः, श्रीदेवर्द्धिपुरस्सराः श्रुतधरा: कुर्वन्तु वो मङ्गलम् ॥ માત્ર સુવિખ્યાત ત્રણ વાચના પુરત જ નહીં પણ પરમાત્મા મહાવીરદેવ પછીના લગભગ હજાર વર્ષ જે ઇતિહાસ આજે વિખરાયેલા પડ છે અને જેને સાલવા રીના નિયત ક્રમમાં સુદઢ કરી શંખ"પદ્ધ કરવાની પાટલીપુત્રી વાચના આવશ્યકતા છે એ સુવર્ણ કાળમાં થયેલા વિદ્વાન ને પ્રભા વિક સંતમાંના ઘણાખરાનાં નામે ઉપરની આઠ પંકિતમાં માધુરી વાચના આવી જાય છે. ઉકત સતેના જીવન સંબંધી જે કંઈ આછી પાતળી સામગ્રી પ્રાપ્ત થાય છે એ પરથી તે વાલથી વાચના મહાપુની જનધર્મ પ્રત્યેની અનુપમ સેવા અને જન શાસનની પ્રભાવનાને ખ્યાલ આવે છે. અને તેઓશ્રીના ચરણારવિંદમાં મસ્તક સહસા ઢળી પડે છે. એટલું કહ્યા સિવાય નથી ચાલતુ કે જે દીર્ઘ દૃષ્ટિ દોડાવી, દેશ શ્રી મોહનલાલ દીપચંદ! કાળ યાને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રતિ મીટ માંડી તેઓએ ઉચિત પ્રબંધ ન કર્યો હેત અર્થાત “વાચના અને ગ્રંથ બહુતા” જેવાં આવશ્યક કાર્યો ન આદર્યો હોત તે સાચે જ આપણી પાસે આજે જે વારસે સંરક્ષાયેલે રહેવા પામ્યો છે અને એના બળ પર આજે જૈનધર્મ અન્ય સંપ્રદાયની મધ્યમાં અણનમ શારે ઉભેલ છે તે સ્થિતિ ન જ સંભવી શકત. વાચનાને સામાન્ય અર્થ તે “ભણાવવું” થાય છે. આચાર્યશ્રી શિષ્યને જે સૂત્ર અને અર્થ શિખવે છે એને જન પરિભાષામાં વાચના આપી કહેવાય છે. પણ અહીં ઉકત વાચના સંબંધી કહેવાપણું નથી. કારણવશાત જે સામુદાયિક રીતે વાચન થઈ છે અને જનસાહિત્યમાં જે વિશિષ્ટ ઘટના તરિકે લેખાય છે એ પરત્વે અહીં ટુંકમાં કહેવાનું છે. ભગવાન શ્રી મહાવીર દેવના નિર્વાણ બાદ એક હજાર વર્ષના ગાળામાં જે ઘટનાઓ બની છે, તે આ પ્રમાણે છે: (૧) પાટલીપુત્રી વાચના કે જે સ્થવિર શ્રી ભદ્રબાહુસ્વામીના સમયમાં થઈ. લેખક ચેકસી Page #88 -------------------------------------------------------------------------- ________________ અંક ૧–૨]. આગામ-વાચના [ ૮૧] (૨) માધુરી વાચના કે જે સ્થવિર શ્રી ઔદિલાચાર્યની નેતાગીરીમાં થઈ. (૩) વલભી વાચના કે જે વાચક શ્રી નાગાર્જુનની દેખરેખમાં થઈ. આ ત્રણ વાચન સંબંધે અત્ર વિચાર કરવાનો છે: મધ્ય દેટમાં સખત દુષ્કાળ પડવથી સાધુઓ જુદા જુદા સ્થાનોમાં વિખરાઈ ગયા. આમ થવાથી અભ્યાસમાં વિક્ષેપ પડશે અને પરસ્પરમાં થતે વિમર્શ પરામર્શ અટકી ગ. સ્મરણશક્તિ પણ સતેજ થવાને બદલે મંદતાકતિ ડગ ભરવા લાગી. કેટલાક વિદ્વાન સાધુએ કાળના ભય બન્યા અને આચાર વિરાધનાના ભીરૂ કેટલાક મુનિપુગએ સ્વેચ્છાએ અનશન આદર્યા. વર્ષો બાદ દેશની સ્થિતિ બદલાઈ અને ગમનાગમન પૂર્વવતું સુલભતાથી આરંભાયુ ત્યારે ઉપર વર્ણિત વિષમ પરિસ્થિતિમાંથી જેઓ બચી ગયા હતા તે સર્વ સંતે મગધ દેશના પાટલીપુત્ર નગરમાં એકત્ર થયા. પરસ્પરની યાદદાસ્ત તાછ કરી અગિયાર અંગ સુધીના જ્ઞાનના આંકડા મેળવી લીધા; પણ બારમા દષ્ટિવાદ અંગ તાતા કેઈ દેખાયો નહીં. એ વેળા સંપૂર્ણ ચૌદપૂર્વના જાણકાર શ્રી ભદ્રબાહુસ્વામી બાર વર્ષને એમ ધારણ કરી નેપાળ દેશમાં રહ્યા હતા. એ સંબંધમાં લંબાણથી વર્ણન તિગાલી પન્ના, આવશ્યક ચૂણિ અને પરિશિષ્ટ પર્વ આદિમાં અપાયેલું છે. ટૂંકમાં એટલું જ કહેવાનું તેમની પાસે લગભગ પાંચસે શિગે પૂર્વજ્ઞાનની પ્રાપ્તિ અર્થે પાટલીપુત્રના શ્રમણ સંધમાંથી ગયા છતાં કાળના માહભ્યથી કહે કે અભ્યાસ કરવાની ક્ષીણ થતી શકિતના કારણે કહે–ગમે તે કારણે–માત્ર એમાંથી એકલા થી સ્થૂલભદ્રમુનિ ટકી રહ્યા. તેમણે દશ પૂર્વનું જ્ઞાન બરાબર પ્રાપ્ત કર્યું જ્યારે બાકીનાં ચારનું તે માત્ર મૂત્રથી જ અને તે પણ હવે પછી અન્યને ન ભણાવવાની આજ્ઞા પૂર્વક મેળવ્યું. એ સમયે ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી જે શબ્દ ઉચ્ચારે છે એ પરથી ભવિષ્ય કાળની વિષમતાની કંઈક ઝાંખી થાય છે: શટાળમંત્રી જેવા કુલીન કુળમાં જન્મ પામીને વિદ્યાસંપન્ન સ્થૂલભદ્ર જેવા ગંભીર ને વિનયશીલ પુરૂષ, કે જેણે ઑસ્યા વેશ્યા સાથેની બાર વર્ષની ગાઢી પ્રીતને, સાપ કાંચળીને ત્યાગ કરી દે તેમ, ક્ષણવારમાં ત્યજી દીધી અને નંદરાજવીના મંત્રીપદની ઠકુરાઈને ઠોકર મારી કેવળ વિરકત ભાવે ભાગવતી દીક્ષા સ્વીકારી સંયમમાં શૌર્ય દાખવ્યું, અને જેને અન્ય જે ન મળે એવું પ્રેયસી કેમ્યાન આવાસમાં વરસ ભેજન લઈ ચાતુર્માસ કર્યું ને તેને શ્રાવિદ્મ બનાવો–એવા પ્રભાવશાળી પણ શ્રતજ્ઞાનને દુરૂપયોગ કરવામાં તત્પર થઈ ગયા ત્યાં બીજા એછી શકિતશાળી મનુષ્યની શી વાત કરવી ? સમય બારીક આવી રહ્યો છે. માનવ સમુદાયની માનસિક શક્તિઓને પ્રતિ સમય હાસ થઇ રહ્યો છે. ક્ષમતા ને ગંભીરતા નષ્ટ થતી ચાલી છે. એવા સમયે બાકીના પૂર્વેનું જ્ઞાન પ્રચલિત થાય એમાં મને શ્રેય નથી જણાતુ.” આ વયને માત્ર તે કાળ પુરતાં જ સાચાં હતાં એમ નહીં પણ આજે પશુ તેટલાં જ સાચાં અને શ્રદ્ધેય છે. ગુરૂગમ વિનાનું અને અધિકાર વિહુણુ જ્ઞાન બરાબર પચતું નથી જ, ઉલટું અધુરા ઘડાને જેમ છલકાઈ જઈ વિનાશ નોતરે છે. (૨) માધુરી વાચના–આ વાચના શ્રી વીર નિર્વાણુ સમયથી સં૦ ૮૨૭ થી ૮૪૦ સુધીના ગાળામાં થયાનું મંતવ્ય માનશ્રી કલ્યાણવિજયાત છે. એ સંબંધમાં ની Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮િ૨]. શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક [વર્ષ ૪ નિર્વાણુ સંવત્ ઔર જેન કાલ–ગણના” નામક પુસ્તકમાં લંબાણથી જુદા જુદા ગ્રંથના આધારે ટાંકી મંતવ્ય સિદ્ધ કરવામાં પ્રબળ પ્રયાસ તેઓએ સેવ્યા છે. જો કે પાટલીપુત્રી વાચના જેટલું વિસ્તારથી વર્ણન આ સંબંધમાં મળતું નથી છતાં આનું મહત્ત્વ ઓછુ નથી જ, આચાર્ય મલય મરિજી નદીટીમાં, ઇતિષ કરંડક ટીકામ, ભદ્રેશ્વરની કથાવલીમાં અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિરવિત એગશાસ્ત્રી વૃત્તિમાં માધુરી વાચના સબંધી મહત્વપૂર્ણ ઉલ્લેખો દષ્ટિગોચર થાય છે. આચાર્ય આંદલજીના સમયમાં પણ દુષ્કાળના કારણથી આગમ શ્રત અવ્યવસ્થિત થઈ ગયું હતું. કેટલાયે વૃતધર સ્થવિરો પરક પ્રયાણ કરી ગયા હતા. વિદ્યમાન શ્રમણગણમાં પણ પઠન પાઠનની પ્રવૃત્તિ મંદ થઈ ચૂકી હતી. આધારભૂત કૃતધર તરિકે નામ લેવાનું હોય છે. એ સમયે–એ પ્રદેશમાં–માત્ર શ્રી કંદિલસૂરિ હતા. દુર્ભિક્ષની અવ્યવસ્થા સુધરતાં જ ઉકત સંતની છાયામાં મથુરામાં . બમણુસંધ એકત્ર થયો અને આગમને વ્યવસ્થિત કરવાની આવશ્યક કાર્યમાં લાગી ગયો. જેમને જે જે સૂત્ર અથવા તે એને અમુક ભાગ યાદ હતું તે લખી લેવામાં આવ્યા. એ સંગ્રહ પરથી આગમને વ્યવસ્થિત કરી પૂજ્ય શ્રી અંદલાચા સાધુઓને વાચના આપી. તેથી જ આ માધુરી વાચનાનું બીજું નામ ‘ કંદિલી વાચના ” પણ કહેવાય છે. સામાન્ય માન્યતા એવી છે કે આગમ શાસ્ત્ર, શ્રી દેવગિણિ ક્ષમાશમણુના સમયમાં, શ્રી વિપરાતું ૮૮૦ વર્ષે પુસ્તકારૂઢ થયા. એ પહેલાં તમામ આરામ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને મુખપાઠ હતા. અર્થાત્ સ્કૃતિના બળ પર એ જ્ઞાન નભતું, આ માન્યતા પs; બાધા “વર્ટાદિ ઉfમ નથ... ની છે પણ એ એકાંતરૂપે સ્વીકારી લેવાની જરૂર નથી. એ સાથે અનુગદ્વાર સૂત્રમાં કહેવાયું છે કે “પત્ર પુસ્તક પર લખાયેલું જ્ઞાન દ્રવ્ય કૃત' ગણાય.” હવે જે શ્રી દેશગિણિ પૂર્વે શ્રત લખાયેલું હોત જ નહીં તે ઉપર્યુક્ત ઉલ્લેખનું કારણ ન જ રહેત. એય બીજા કે લાક પાડો પરથી સહજ અનુમાની શકાય તેમ છે કે શ્રી દેવહંગણિ ક્ષમાબમણુના સમય પૂર્વે પણ જૈનશાસ્ત્ર લખવાની પતિ શરૂ થઈ ચૂકી હતી. અલબત, એટલું કહી શકાય કે એ કાળમાં મોટા ભાગની સ્મરણશક્તિ અતિ સતેજ હોવાથી સર્વ કાંઇ લેપબદ્ધ કરવાની આવશ્યકતા નહતી. (૩) વલભી વાચના જે સમયમાં મથુરામાં આર્ય સ્કંદિલજીની આગેવાની હેઠળ આગમવાચના થઈ, એ લગભગના કાળમાં વલભીનગરીમાં શ્રી નાગાર્જુનસૂરિની દેરવણીથી શ્રમણુસંધ એકઠા મ. આજની માફક એ કાળે નહોતાં સમાચારપત્રો કે નહોતાં તાર યા પત્રવ્યવહારનાં સાધનો કે જેથી ભારતવર્ષના એક ખૂણે થતી કાર્યવાહીને હેવાલ ઝટ બીજા ખૂણે પહોંચી જાય. વળી પાદવિહારી શ્રમણ નિયત સમયમાં એકાદા નિર્ણત સ્થળે એકત્ર થાય એ વાત પણ સુલભ નહોતી. આજના જેવી શાંતિ ન તે સર્વત્ર પવતી હતી કે ન તે આજની માફક વિહારની સાનુકુળતા હતી. આ કારણોને લઈ વલભીના શ્રમણૂવર્ગને મથુરામાં બનતા બના ની ઝાંખી સરખી નહાતી. બાકી જે દુભિક્ષે, અને જે અભ્યાસી જ્ઞાતાઓના કાળધર્મ, શેષ સચવાઈ રહેલ જ્ઞાનકુંજને સંગ્રહીત કરવાની ફરજનું ભાન શ્રી દિલસૂરિને કરાવ્યું તે જ કારણે છે. નાગાર્જુનને પ્રેરણા દીધી. આ વાયનામાં અગ્રપણે આચાર્ય Page #90 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] અગમ-વાચના [ ૮૩] નાગાજીને ભાગ લીધે હોવાથી એ નાગાર્જુની વાચના' તરીકે પણ ઓળખાય છે. આ ભય વાચનાઓ જુદા જુદા સ્થાનમાં થયા છમાં કાળની દૃષ્ટિએ સમકાલીન છે. એમાં જ વિસરાઇ જતા આગમ જ્ઞાનને-ભુલાઈ જ પ્રકરણ-અધ્યયન કે ઉદેશાને પુનઃ એકવાર પ પરને સંબંધ જોડીને વ્યવસ્થિત કરવારૂપ અતિ આવશ્યક કાર્ય પાર ઉતારવામાં આવ્યું. દુર્ભાગ્યની વાત એટલી જ છે કે ઉક્ત વાચનાઓના કાર્ય માંથી પરવાયા બાદ સિદ્ધાંતે.હારક આ બન્ને મહાસ્થવિરેને પરસ્પર મળવાનું નથી બન્યું. એટલે જ ઉભયમાં કેટલેક ફેર રહી ગયો છે, જે વિધમાન ટીકાઓના ઉલ્લેખ પરથી નયનપથમાં આવે છે. તે પછી વિદ્ધાનિ ક્ષમાશ્રમનું નામ આગમ પુસ્તકારૂઢ કરવામાં મુખ્ય ભાગ ભજવે છે એનું શું કાર ? આ પ્રશ્ન સહ ૮ સંભવે છે અને એ સંબંધમાં મુનિશ્રી દયાણવિદાયુજીએ જે સમય કર્યો છે તે બુદ્ધિમાં ઉતરે તે છે એટલું જ નહીં પણ ધાર મૂકવા લાયક છે ઉપર્યુકત વાચનાઓ થયાને લગભગ દોઢસો વર્ષ વ્યતીત થયાં ત્યારે વલભીનગરમાં શ્રી દે હિંગણિ ક્ષમાબમણુની અદયક્ષ સ હેઠળ શ્રમણુસંધ એકત્ર થયે. પ્રવર્તી રહેલી પરિરિથતિ પર, દિવસનદિવસ ક્ષીણ થતી સ્મરણશકિતપર અને પલટાતી દેશ સ્થિતિ પર, બારીકાથી અવલોકન કર્યું. પુષ્કળ વિચારણાને અંતે વિધમાન સાહિત્યને ગ્રંથારૂઢ કરવાનો નિર્ધાર કર્યો. એ વેળા અગાઉના બે વાચનાના સમયે ખપપુરતા લખવામાં આવેલ સિદ્ધાંત મેજુદ હતા તે એકત્ર કરવામાં આવ્યા. એ ઉપરાંત જે જે ગ્રંથ-પ્રકરણ મોજુદ હતા તે, અને જે જે વિષયે એ સમયના શ્રમણોની યાદદાસ્તમાં રમતા તે સર્વને ટકાવી લેવાયા. એ સમયે જ ઉભય વાચનાના ભતફે બનતી સમજુતીથી મિટાવી, પરસ્પર સમન્વય સાધી સૂત્રપાઠમાં એકવાકયતા આણુના શુભ પ્રયાસો સેવાયા. આમ છતાં જેમાં મહત્ત્વના ભેદ કે પાઠાંતર નજરે પડયા તે ટીક-ચૂર્ણિઆદિમાં સંગૃહીત કરવામાં આવ્યા. કેટલાક પ્રકીર્ષક ગ્રંથ જે માત્ર એક વાચનામાં જ હતા તે તે રીતે ઉતારી લેવાયા ને પ્રમાણ મનાયા. આમ પૂજ્ય દેવગિણિ ક્ષમાશમણે વેરાયેલાં મેતીઓને માળાબદ્ધ કરવારૂપ મહાન અને ભાવિ જાને અતિ લાભદાયી કાર્ય કર્યું. - પૂજ્ય દેવદ્ધિગણિએ સિદ્ધાંત લખવામાં શ્રી ઋદિલાચાર્યની માધુરી વાચનાનું અનુકરણ કર્યું છે અને જ્યાં જ્યાં નાગાજુની રાયનાં સાથે મતભેદ- કાઠમેટ નેવામાં આવ્યું ત્યાં એ વાતને ટીકામાં નિર્દેશ કર્યો. વળી જ પાકતર નાગાર્જુન વાચકના અનુયાયી કોઇ પણ રીતે જતા કરવાને તૈયાર હતા તે સવને મૂલ સૂત્રમાં “બાયmતરે કુળ” એવા શબ્દ સહિત ઉલ્લેખ કરવ.માં વા. આ વસ્તુની સાબિતિ માટે મુનિશ્રી કલ્યાણુવિજયજી લગભગ સાત બાબાનાં ઉદાહરણ આપે છે. શ્રીદેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમ નદીની યુગપ્રધાન સ્થવરાવલીમાં સ્કેલ છે અને નાગાર્જુન એ અને આચાર્યોને વંદન કર્યું છે. પણ એમાં શ્રી નાગાર્જુનની આ કક્ષાએ શ્રી સ્કંદિલને કરેલ વંદન વિશિષ્ટતા સૂચક છે, અને એટલે સુધી કહી દીધું છે કે આજ સુધી ભારતવર્ષમાં દિલાચાર્યના અનુયોગને પ્રચાર થઇ રહ્યો છે. વળી જતિષ્કર ક ટીકામાં આચાર્ય મલયગિરિજીને પણ એ જ મત છે. આ સિવાય બીજા દાલા છે જેની ચર્ચા અને અસ્થાને છે. કદાચ આ માન્યતા સૌ કોઈ ન પણ સ્વીકારે છતાં એટલું તે વિસ્તદેહ સ્પષ્ટ છે કે વિદ્યમાન આગમને જે Page #91 -------------------------------------------------------------------------- ________________ [] શ્રી જૈન મત્ય પ્રકાશ-વિશેષાંક [ ' ૪ અાઠ આપણી નજર સામે તૈખય છે એના પ્રકાર ઉક્ત બહાપુરૂષો છે તે કે અને પાના પુતર્ક ટાવી જવાર જતા અટવનર પરમપદી મન શ્રી. દૈનિ ક્ષમાત્ર હૈ. દીપ દૃષ્ટિથી અ ાના શ્ર! ગરેટ ન થય ત કે જે આ ક્યારે સતા તિમિરમાં આપતાં મૃત! આજે ગબર સપ્રય પાસે મૂળ સૂત્ર જેવી કોઇ વસ્તુ નથી જેથી પાછળની રચનામાં ભિન્નતાને સુમાર નથી રહ્યો; તેમ આપણી પણ દશા થઈ હોત. જૈનધમની સનાતનન, મેનાં તત્ત્વનાં અાવતા તે વંશછતા સ્થાપવાનું એક માત્ર સાધન આગમ જ છે, કાળની કરા ફેરફારી ને દેશના પલટાતા સચાગે. છતાં, માન્યતાના કદાચહાને વળગી ન રહેતા કેવળ ધોવાનું અવલંબન ચડી માત્ર પરમાર્થ દશ નજર સન્મુખ રાભી, મૂળસ્થાપે સારુ કરવાનું કામ કરનાર ઉપર્યુકત મહાપુરૂષો ધન્યવાદને પાત્ર છે 1 ભાર ભૂરિ વદન હૈ। એ સતને ! પ્રારંભમાં ટાંકેલ સ્તુતિમાં શ્રી નાગાર્જુનનુ નામ દેખાતુ નથી. વળી નદીમાં આપ વામાં આવેલ પુરી સુગપ્રધાન પદાવલીમાં તેમજ વી યુગપ્રધાનને પત્રીમાં ક્રમ તથા નામમાં ચોરી કર દેખાય છે. તેથી એ અંતેતેની કરેલી રીતે જ પણ મતિ કર્યું. ચતી નથી. એમનાં જે આ પાતળાં જીવનો ખોરાક પ્રસંગ પ્રબ થયો છે તે થી. નિશ કપશે. કહી શકાય કે બીજી બધી ભાખતે કરતાં ગમખાણ અને પરમાર્થ ત્તિ એ તેમનાં મુખ્ય બિન્દુ હતાં. નજર પથી જેમનાં નામ નથી લખમાં કે સર્વને પણુ વદન થઇ જાય છે. આમ પ્રારંભની આ પંકિતના સતાના જીવન જાણવાની જિજ્ઞાસા સહેજ પ્રગટે છે, પ્રસિદ્ધ વાચનાઓમાં એમાંના કેટલાક સાક્ષીભૂત છે. છતાં એને શ્રમતી સાચી સફ ગુજરાત છેડી જંગળ ને બિહાર તા, પાણા અને મશ તરી કદમ માંડવાની જરૂર છે. મથુરાના કંકાલીટીલામાંથો જે વસ્તુ પ્રાપ્ત થઇ છે. એ પરથી કેટલીક બાબતે પર અજવાળુ પડયુ છે. શ્રીકલ્પસૂત્રમાં આવતાં ઉકત ભ્રમણાનાં નામ સાથે જોડાયેમાં ગાત્રાનાં મૂળ હી મૂલ્યાં છે. હજી ધમેળ કરવાનું ક્ષેત્ર માં વિઘ્ન છે. દુર જવાની જરૂર નથી. વર્ષો સુધી ભુલાઇ ગયેલી સરાક જાતિ તરફ નજર કરીશું અને એ સબંધમાં જુદે જુદે સ્થળે વિદેશી ઈતિહાસકારોએ કરેલાં ઉલ્લેખા તરફ દષ્ટિ ફરીશું તે સહજ જશે કે એક વે એ સ્મૃતિ મંધમાં અમ ને હશે. વળી એટલું તો પડુ છે કે કલ્યાનક ભૂમિ એ તરફ્ છૅ, ચમજિનપ્રતિશ્રી મહાવીર દેશના વિહાર તુ એ જ ક્ષેત્રમાં છે અને ત્યારના ટયા ત્યાંથી જ પ્રામ થયા છે અને તેમના જીવનને શૈવર સુધને મૂળ પ૬ ત્યાં તીત જ્યાં છે. જે દુભિક્ષાએ વાચના 1 અગત્ય ઉભી કરી એ જ દુર્ભિક્ષના કપણ વર્ષોમાં પ્રતિહાસ સાંકળી શકાય તેવી ઘણી ઘણી સામગ્રી નષ્ટ થઇ, આમ છતાં ભગ્યુ તયે ભરૂચ ' એ કહેતી મુળ રું કર કુટુ વાકું લાભી શકાય તેમ છે ને રાત કાને રેલમેના નિઘ્ન આ ણ ક્ષેત્રમાં પડેચી છે. સત્વર એ કાર્યમાં લાગી શબ્દની જાય છે, જૈન સમાજે એમાં પૂર્ણ સહકાર આપવાની અગત્ય છે. અને એમ થાય તો જ આ સ્વસ્થત તિરામ તૈયાર કરવામાં આ પ્રકારની માનુના પ પાસે, એટલું જ નહિ પણ હજાર વર્ષના એમાંથી ઘણુ નવુ જાણવાનું પ્રાપ્ત થશે. એટલુ કરીશુંયે પૂર્વાચાર્યોનુ કઇંક અંશે કાજુ બદા કરવાપ સોય વરો ! Page #92 -------------------------------------------------------------------------- ________________ ID | આર્ય સ્થલભદ્રજી મહારાજનાં || . બે શિષ્યરત્નો આ મહાગિરિ અને આર્ય હસ્તીના જીવનના વિશિષ્ટ પ્રસંગે.-જિનક૯૫ના સ્વરૂપ સાથે. લેખક: મુનિરાજ શ્રી સુશીલ વિજયજી ઉપક્રમ “ક ત્સા વસુ પરમ પવિત્ર પૂર્વ પુરૂએ, સાક્ષરવરેએ અને સમર્થ કવિવરેએ, વસુંધરાને “રત્નગર્ભા ” વિશેષણથી વિભૂષિત કરી છે, તે યથાર્થ જ છે. કારણ કે એક એકથી ચઢીયાતાં, બહુ મૂલ્યવાળાં, અનેક રસ્તે તેમાંથી ઉત્પન્ન થાય છે. મનુષ્યને પણ એ જ વસુંધરા પર ઉત્પન્ન થાય છે. અને જગતમાં જેની કિંમત કે પણ રીતે આંકી શકાતી નથી એવો દુર્લભમાં દુર્લભ મનુષ્યભવ છે, કે જેની એકેક ક્ષણ અણુસૂલી છે. દેવેન્દ્રોને પણ ઝખનીય અને ચિંતામણિ રત્ન સમાન આ મનુષ્યભવની પરવા કર્યા સિવાય એને વડફી નાખી, અગણિત મનુષે યમરાજાના ધામમાં પહોંચી ગયા, કે જેમનું નામનિશાન પણ નથી રહ્યું. પરંતુ જે મહાપુરૂષોએ જીવનને ઉચમાં ઉચ્ચ આદર્શમય બતાવ્યું હોય, આત્મગુણોને વિકસાવ્યા હોય, આત્માને સાનથી વાસિત કર્યો હોય, યુગલવિલાસને લાત મારી હય, સર્વવિરતિ રૂપે ચારિત્ર પામીને પિતાના આત્માને તાર્યો હોય, જતના જીવોપર ઉપકાર કરીને એમને સંસાર સાગરથી તરવા માટે નૌકા સમાન બન્યા હોય, શાસ્ત્ર-સિદ્ધાંતનું દહન કરીને ભાવી પ્રજાને માટે જ્ઞાનને પ્રજાને સમર્પી હોય, “સવી જીવ કરૂં શાસનરસી” એવી ભાવના ભાવી હોય, અહિંસાને ડિલિમ નાદ વગડા હોય, અને જેનું જીવન સર્વે ને આદરણીય હોય; એવા મહાપુરૂષેની ઉજજવળ કીર્તિ “વાસંધિવાથRજગતમાં જયવંતી વર્તે છે, અને તેઓ સર્વને વંદનીય બને છે. શાસ્ત્ર-સિદ્ધાંત, ઈતિહાસ વગેરે ગ્રન્થ એવા મહાપુરૂષનાં યશગાન ગાય છે. ચરમ ચતુર્દશ પૂર્વધર, મહામંત્રી શકટાલકુલદીપક, મૌર્ય સમ્રાટ ચન્દ્રગુપ્ત પ્રતિબંધક, દુષ્કર દુષ્કરકારક, શ્રી થુલીભદ્રજી મહારાજના પટ્ટપ્રભાવક, આધદશપૂર્વધર, યુગપધાન, આયં મહાગિરિજી અને આર્ય હસ્તી સ્વામી પણ એ જ કોટિના મહાપુરૂષ હતા. આ મહાપુરૂષના સંબંધમાં ઘણું લખી શકાય એમ છે, પરંતુ સ્થાન અને સમયાદિકની અનુકૂળતાને અનુસરીને આ મહાપુના ઝગમગતા જીવનના વિશિષ્ટ પ્રસંગે જ અને આલેખવાના છે, કે જે સૌને આદર્શરૂપ બને ! Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ સાંસારિક પરિચય સંબંધી કાંઈક આ મહાપુરુષનાં જન્મ, માતા-પિતા કે કુળ સંબંધી કંઇ પણ ઉલ્લેખ દષ્ટિગોચર થતું નથી. પરમ પવિત્ર શ્રી કલ્પસૂત્રમાં તેમજ પરિશિષ્ટ પર્વમાં પણ તેનો ઉલ્લેખ નથી. માત્ર શ્રી કલ્પસૂત્રની સ્થવિરાવલી પરથી એટલું જ જણાય છે કે આર્ય મહાગિરિજી એલાપત્યશેત્ર” ના છે, અને આર્ય સહસ્તીસ્વામી “વસિગોત્ર "ના છે. બીજું કુમારપાલ ભૂપાલ પ્રતિબંધક કલિક લસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂર શ્વર રચિત પરિશિષ્ટ પર્વમાંથી એટલું જણાઈ આવે છે કે આ બન્ને મહાપુને બાલ્યાવસ્થામાં યક્ષા નામની આર્યાએ તેમને માતાની જેમ ઉછેર્યા હતા, અને ઉચ્ચત્તમ ધર્મશિક્ષણ આપ્યું હતું. તેને લઈને જ તેમના નામની પૂર્વે આર્ય ઉપપદ તરીકે બેલાય છે. તે બને જણ એક જ નગરના હોય તેમજ પરસ્પર મિત્રો હોય, તેમ પશિષ્ટના પાઠ ઉપરથી કલ્પના થઈ શકે છે. આ ઉપરાંત યુગપ્રધાન ગણકા પરથી તેઓને ગૃહસ્થપર્યાય પણ મેળવી શકાય છે. આર્યમહ ગિરિજી મહારાજને ગૃહસ્થ પર્યાય ૩૦ વર્ષને અને આર્ય સહસ્તીઓને ૨૪ વષને હતે. ચારિગરદનની પ્રાપ્તિ બાલ્યાવસ્થા સ્ફટિક જેવી નિર્નલ હોય છે. પણ જેમ સ્ફટિક રનનો સમિપમાં ગમે તે વસ્તુ આપણે લાવીને મૂકીએ, તે એમાં તાદૃશ પ્રતિબિંબ પડે છે, તેમ બાલકના જીવનમાં આપણે જેવા સંસ્કાર પાડીએ તેવા સંસ્કાર પડે છે. આ મહાગિરિ અને આયે સુહસ્તીને યક્ષા નામની આયે બાલ્યાવસ્થામાં જ સારા સંસ્કાર પાડી ઉચ્ચત્તમ ધર્મ શિક્ષણ આપ્યું હતું. આના પ્રતાપે બન્ને મહાપુરૂષોએ શ્રી સ્યુલીભદ્રજી મહારાજની પાસે ચારિત્ર અંગીકાર કર્યું* આવા ભગીરથ મહાવ્રતે જીવનભર નિભાવવાની ભીષ્મ-પ્રતિજ્ઞા કરવી એ કંઇ સ્કૂલ શરીરના ગુણો નથી, પણ એ આત્માના જ ગુણ છે. યારે માનવને ઉચ્ચત્તમ જીવનની તાલાવેલી જાગે છે, ત્યારે માનવ, માનવ મટીને, દેવ બને છે. ----- --- -- - - - - - - - - -- --- ---- — —१ थेरस्स ण अन्जथूलभद्दस्स गोयमसगुत्तस्स अंतेवासी इमे दुवे थेरा अंतेवासी अहावच्चा अभिर गया हुत्था, तंजहा-थेरे अजमहागिरि “पलावથત ” રે મનસુરથી “વસિસ' કે શ્રી વાસુપિયા પૃ૦ (૧૬૨) २ तौ हि यक्षार्यया बाल्यादपि मात्रेव पालितौ । इत्याोपपदी जातौ महागिरिसुहस्तिनौ ॥३७॥ परिशिष्टपर्व सर्ग १० ૩ “મહાન સંપ્રત અથવા જનધર્મને દિગ્વિજય ” એ નામના પુસ્તકમાં આર્ય સુહસ્તી સ્વામીને ગૃહસ્થપર્યાય ૩૦ વર્ષને બતાવેલ છે. ૪ “યુગપ્રધાન ગઠિકામાં આર્ય મહાગિરિ મહારાજને દીક્ષા પર્યાય ૪૦ વર્ષને, અને આયં સુહસ્તીને ૩૦ વર્ષને દીક્ષા પર્યાય છે. “ મહાન સંપ્રતિ અથવા જેનધર્મને દિગ્વિજય” માં આર્ય સહસ્તોને ૨૪ વર્ષને દીક્ષા પર્યાય કહે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ અ-ક ૧–૨] બે શિષ્યરત્ન [ ૮૭] પરંપરાગત મળેલ વારસો વિશ્વવંદ પ્રભુ શ્રી મહાવીરદેવે વિશ્વના સર્વ ભાવેને કેવલજ્ઞાન વડે હાથમાં રહેલા આંબળાની પેઠે જાણ્યા, એટલું જ નહીં પણ સુરાસુરેન્દ્રોએ રચેલા સમવસરણમાં આરૂઢ થઈને, અર્થરૂપી સુધાવણ વાણીને વરસાદ વરસાવી, ધર્મરૂપી કા૫નરૂને નવપલ્લવિત બનાવ્યું. ગૌતમાદિ ગણુધરીએ તેમાંથી બુદ્ધિરૂપી સ્વયંભૂરમણ સમુદ્રો ભરી લીધા, અને દ્વાદશાંગીર પીપ બાર મહાનદીએ ભવ્ય પ્રાણીઓની ધર્મપિપાસાને શાંત કરવા બહેતી મૂકી. પ્રભુ મહાવીરસ્વામીની વિધમાનતામાં જ નવ ગણુધરે નિર્વાણ પામ્યા હતા. ફક્ત પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી (ઇદ્રભૂતિ ) અને પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીની જ વિધમાનતા હતી. આ બેમાં દીર્ધાયુષ્યવાન શ્રી સુધર્માસ્વામી હોવાથી ગ૭ વગેરેને સર્વ ભાર તેમને શિરે હતે. એટલે ભાવી પ્રજા માટે દ્વાદશાંગી તેમની જ કાયમ રહી. શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ બાદ વીશ વર્ષે શ્રી સુધર્માસ્વામી મુકિતમહેલમાં પધાર્યા. તેમને વારસો થી જંબુસ્વામીને સોંપાયો. તેઓ વીરનિર્વાણ બાદ ૬૪ વર્ષે મેક્ષમાં પધાર્યા, કે તરતજ “મન:પર્યવજ્ઞાન, પરમાવધિ. પુલાક લબ્ધિ, આહારક શરીર, ક્ષપકશ્રેણિ, ઉપભશ્રેણિ, જિનકલ્પ, પરિહાર વિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ચારિત્ર, કેવલજ્ઞાન અને મોક્ષગમન; આ બાર વસ્તુઓને ભરતક્ષેત્રમાં વિચછેદ થયે. એમને વરસે શ્રી પ્રભવસ્વામીને સોંપાયે. તેમને વારસો (દશવૈકાલિક સૂત્રના કત્તાં ) શ્રી સયંભવસૂરિને સોંપાયે. તેમને વાર શ્રી યશોભદ્રસૂરિને સંપા. તેમને વારસે શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુસ્વામીને સંપા. તેમણે અનેક ગ્રંથ પર નિયુકિતઓ રચી. તે સિવાય, વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કંધ, બહતા કલ્પ, કલ્પસૂત્ર, વગેરે અનેક ગ્રંથ રચ્યા. તેઓ વીરા, ૧૭૦ વર્ષે દેવલેક ગયા. તેમને વારસો થરમ ચતુર્દશપૂવેધર સ્થવિર સ્થૂલભદ્રજી મહારાજ ને સોંપાયે.તેઓ વીરાતુ ૨૧૮ (૨૧૫)માં દેવલોકે સિડાવ્યા. તેમના સ્વર્ગારેણુ બાદ છેલ્લા ચાર પૂવ (કલ્યાણપૂર્વ, પાણવાયપૂર્વ, ક્રિયાવિશાલપૂર્વ, અને લેકબિન્દુસારપૂર્વ), સમચતુરસ્ત્ર સંસ્થાન, વત્રષભનારાય સંધયણ અને મહાપ્રાણધ્યાન વિચ્છેદ પામ્યાં. તેમને વારસે વિધમાન દર્શપૂર્વધર આર્ય મહાગિરિજી અને આર્ય સુહસ્તીજીને સોંપાયે. ૫. ૧ આચારાંગ, ૨ સૂયગડાંગ (સૂત્રકૃતાંગ), ૩ કાણાંગ, ૪ સમવાયાંગ, ૫ વ્યાખ્યામશપ્તિ (ભગવતી), ૬ જ્ઞાતાધર્મકથા, ૭ ઉપાસાદશાંગ, ૮ અંતગડ (અંતકૃદૂદશાંગ), ૯ અણુનરવવાઈ દશાંગ ( અનુત્તરપાતિકદશાંગ), ૧૦ પ્રશ્નયાકરણ, ૧૧ વિપાકસૂત્ર અને ૧૨ દ્રષ્ટિવાદ. ६ तित्थं च सुहम्माओ निरवच्चा गणहरा सेसा । -व्याख्याप्राप्तिवृत्ति । ૭ “ વોરા બીજી સદીમાં દરાજાના સમયમાં–દેશમાં (મગધમાં?) એક સમયે ઉપરાઉપરી બાર વર્ષને મહાભીષણ દુકાળ પડતાં સંઘને નિર્વાહ મુશ્કેલ થતાં કંઠસ્થ રહેલ' ધર્મ સાહિત્ય લુપ્ત થવાને ભય થતાં, સુકાળ આવે મગધમાં–પ્રાયઃ પાટલીપુત્ર (પટણ)માં સંક ભેગો થયો ને જે જે યાદ હતું તે બધુ એકત્રિત કર્યું આવું નામ મધ-( પાટલીપત્ર ) પરિષદ કહીએ તે ચાલે. આચારાંગ આદિ ૧૧ અંગે સંધાયાં અને બારમું દ્રષ્ટિવાદ નામનું અંગ નાશ થયા વું લગભગ હતું, અને માત્ર આયંભદ્રબાહુ જ તે વખતે ૧૪ પૂર્વ ધર હતા. www.jainelibrary.o Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક યુગપ્રધાન-કાળ શ્રમણ ભગવાન મહાવીરદેવે શ્રી ગૌતમ ગણુધરે પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે-હે ગૌતમ ! મારી પાટે થી સુધર્યાથી શરૂ કરીને વાવતુ ૫સહરિ સુધી ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યો થશે. તે પૈકી આર્ય મહાગિરિજી અને આર્ય નુહર્તા નવમા અને દશમા યુગપ્રધાન તરીકે છે. અને મહાપુરૂષને યુગપ્રધાનકાળ યુગપ્રધાન ગઠિકામાં આપ્યું છે. આર્ય મહાગિરિજીને ૩૦ વર્ષને અને આર્ય સુસ્તીજીને ૪૬ વર્ષ છે. લુપ્તજિનકક્ષની તુલના અને તેના નાયક આર્ય મહાગિરિ એટલે પરમત્યાગની મૂર્તિ, અખુટ જ્ઞાન ભંડાર, અને લુપ્તજિનકકલ્પો ઝંડે ઉડાવનાર આધ યોગીશ્વર, વીર સંવતના ત્રીજા સૈકાની એક મહાન્ સમર્થ વ્યકિત. તેમણે અનેક શિષ્ય કર્યા અને પિતાને ગચ્છ આર્ય સુરસ્તીને સેં. જિનક૯૫ને વિચ્છેદ્ર થયેલ હોવાથી મચ્છનિશ્રામાં રહીને જ લુપ્તજિનકલ્પની તુલના કરવા લાગ. સર્વવિરતિના તેજથી છલકાઈ જતે મુનિ જયારે યુગભૂમિકામાં પ્રવેશ કરે છે ત્યારે તેનું આત્મ-સૌદર્ય જગતના સર્વ ને આંજી દે છે. ભગવાન જંબુસ્વામી મુકિત મહેલમાં પધાર્યા એ જ સમયે જિનક૯પ વિચ્છિન્ન થઈ ગયેલ હોઈ વિચ્છિન્ન જિનકલ્પની તુલના કરીને તેને સતેજ કરવાનું બહુમાન એ મહાપુરૂષને જ ધટે છે. જિનપનું સ્વરૂપ પ્રાસંગિક રીતે અહીં જિનકલ્પનું સ્વરૂપ આળેખતાં અમને આનંદ થાય છે, કારણ કે આ ણા પૂર્વમહર્ષિઓએ સ્વ આત્માને કેટલો બધો કેળવ્યું હતું, મેહસામ્રાજ્યના સમર્થ સંધ દ્રષ્ટિવાદ નિમિત્તે કંઇક વિચાર કરવા લાગ્યું. ભદ્રબાહુ આ વખતે નેપાલ દેશમાં મહાપ્રાણ નામના ધ્યાન માટે ગયા હતા. તેમની પાસે સ્થૂલભદ્ર આદિ સાધુઓને “પૂર્વ” શીખવા સંધે મોકલ્યા. સ્થૂલભદ્ર મૂળ નાગર બ્રાહ્મણ, નંદના મંત્રી શંકડાલને પુત્ર, ને વીરાત્ ૧૫૬માં દીક્ષા લેનાર. તેમણે દશ પૂર્વની મૂળસૂત્ર તથા અર્થ સહિત વાચના લીધી ને છેવટના ૪ પૂર્વની મૂળ માત્ર વાચના લીધી. આ સર્વ શ્રી ભદ્રબાહુના સ્વર્ગ ગમન-વીરાત્ ૧૭૦ પહેલાં બન્યું.” “ આ સમયમાં સ્થૂલભદ્રના સીધી બહેન દ્વારા પ્રાપ્ત થયેલ ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિવિકતચ-એ નામનાં ચાર અધ્યયને પકી પ્રથમનાં બે અધ્યયનને આચારાંગ સૂત્રની બે ચૂલિકા તરીકે પેજિત કર્યો અને બીજા બે અધ્યયનને દશવકાલિકની ચૂલિકા તરીકે થાજિત કર્યા. સ્થૂલભદ્ર વીરા ર૧૯માં સ્વર્ગસ્થ થયા. તેઓ છેલામાં છેલા ૧૪ “પર્વધર ” (પૂર્વજાણનાર ) [ પરિશિષ્ટ પર્વ સર્ગ ૯ ].” -શ્રી જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ. પૂ૦ ૩૬–૩૭. ૮ મeffસુદત્યા થઇકત્તા : રૂા ( परिषहाधुपद्रवैरकम्प्यत्वात् महागिरिरिव महागिरि । कर्मद्रुमोन्मूलने सुहस्तीव सुहस्ती॥) ९"वृच्छिन्ने जिणकप्पे काही जिणकप्पतुलणमिह धीरो । तं वंदे मुणिवसह महागिरि परमचरणधरं ॥१॥ - कल्पसत्र । Page #96 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ એ શિષ્યરને [૮] યોદ્ધાઓ સામે કેવી રીતે બાથ ભીડી હતી, અનંત દર્શન, અનંત જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું હતું અને છેવટે મુકિત રમણીને કેવી રીતે વર્યા હતા; એ સર્વ વૃત્તાંત આપણે જાણી શકીએ છીએ. તેમજ જિનાકપને અંગીકાર કરનાર મહાપુરુષ કઇ કોટીને હું જોઈએ? ઓછામાં ઓછું તેનું જ્ઞાન કેટલું હોય ? સંઘયણ કર્યું હોય ? સામર્થ્ય કેટલું હોય ? જિનકલ્પ અંગીકાર કરતાં પહેલાં સ્વ-અભાને કેટલે કેળવળે જોઇએ ? અને જિનકલ્પ સ્વીકાર્યા બાદ ગમે તેટલા વિકટ પ્રસંગે ઉપસ્થિત થાય, તે પણ કોઈની પણ દયાની શિક્ષા કર્યા સિવાય કે લેશ માત્ર આ રૌદ્ર ધ્યાન ક્યા સિવાય, કરેલાં કર્મોને બહાદુરીથી ભેગવી, તેને ભસ્મીભૂત કરી, ઘાતિ અધાતિ સર્વ કર્મોને ચકચૂર કરી, છેવટે જન્મમરણ ફેરી ટાળી વાવતું અનત, અવ્યાબાધ, અવિચલ એવા મેક્ષને કેવી રીતે મેળવે છે; વગેરે સ્વરૂપ ખ્યાલમાં આવે છે. વિશ્વપ્રકાશક સહસ્ત્રાશું પોતાના સુવર્ણમય સહસ્ત્ર અંશુને સંહરી લઈને અસ્તાચલ પર્વત ઉપર પ્રયાણ કરી ગયો હોય, ઘનઘોર અંધકારનો પટ પથરાઈ ગયો હોય, સર્વ છ આરામની ઇચ્છાથી નિદ્રાને અધીન થયેલા હોય, કાળ કાળનું કામ કરી રહેલ હોય, અને મધ્યરાત્રિને સમય થયેલો હેય; એ સમયે જિનકલ્પ અમલ-બુક મહાપુરૂષ જાયત થઈને આ પ્રમાણે ચિંતવન કરેઃ મારા આત્માને મેં સંસાર-સમુદ્રથી તાર્યો, આધિ, વ્યાધિ, ઉપાધિને છોડી, ધન-દોલત, કુટુંબ-કબિલા સર્વને તીલાંજલિ દીધી, દન્દ્રયદમન કર્યું, કંદર્પદલને કહ્યું, નિનિદાન કુશલાનુષ્ઠાન પૂર્વક નિર્મલ-ચારિત્ર પાળી આત્માનું કલ્યાણ કર્યું, પરહિતને માટે શિષ્યસમુદાય પણ ઘણે કર્યો. ગચ્છનું પાલન કરનારા એવા સમર્થ શિષ્ય પણ થયા અને હવે વર્તમાન કાળમાં વિશિષ્ટ પ્રકારે સ્વઆત્મ-કરયાણ કરવા માટે ઉચ્ચ પ્રકારનું અનુષ્ઠાન કરવું ઉચિત છે. એ પ્રમાણે ચિંતવીને વિશિષ્ટ જ્ઞાનપૂર્વક શેઘ આયુષ્યની સ્વયં આચના કરે. જો તથા પ્રકારના વિશિષ્ટ જ્ઞાનનો અભાવ હોય તો વિશિષ્ટ જ્ઞાનવાળા અન્ય આચાર્યવર્યને પૂછીને શેઘ આયુષ્યને નિર્ણય કરે. અલ્પ આયુષવાન હોય તો “ભકતપરિજ્ઞા” વગેરેમાંથી કોઈ પણ એક મરણ અંગીકાર કરે. અને જો દીર્ધાયુષવાન હોય, ક્તાં પણ જંઘાબલ અત્યંત ક્ષીણ થઈ ગયેલ હોય તે વૃદ્ધવાસ સ્વીકારે. શારીરિક બળ સારામાં સારું હોય, વજઋષભનારાચ સંધયણ હય, જધાબલ ક્ષીણ થયેલું ન હોય તે જિનકલ્પ અભિલાવુક પ્રથમ પાંચ પ્રકારની તુલના વડે કરીને આત્માને તેલે. તે આ પ્રમાણે “तवेण सत्तेण सुत्तेण एगत्तेण बलेण य । तुलणा पंचहा वुत्ता जिणकप्पं पडिवजओ ॥ [तपसा सत्वेन सूत्रेण एकत्वेन बलेन च । तुलना पञ्चधोक्ता जिनकल्पं प्रतिपद्यमानस्य ॥१॥] ત૫ વડે, સર્વ વડે, સૂત્ર વડે, એકવ વડે અને બળ વડે, આ પાંચ પ્રકારની તુલના વડે કરીને જિનકલ્પને પ્રતિપાદન કરે છે, તુલના-ભાવના-પરિકમે આ સર્વ પર્યાય છે. બીજુ આ જિનકલ્પને અંગીકાર કરનાર મહાપુરૂષ પ્રાયઃ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક સ્થવિર કે ગણાવચ્છેદક આ પાંચમાંથી કોઈ પણ એક હે જોઈએ. તે કંદર્પાદિ૧૦ પાંચ અપ્રશસ્ત ભાવનાને તીલાંજલ દઈ ઉપર્યુંકત પ્રશરત પાંચ ભાવના વડે કરીને આત્માને તેણે તે આ પ્રમાણે : (૧) તપભાવના-----સુધાને જીતવાને માટે તપભાવનાથી વ આત્માને તેલે, કદાચિત દેવ વગેરેના ઉપસર્ગાદિકથી અનેકણીય (અકથ્ય) આહારાદિક થઈ જાય, શુદ્ધ ભિક્ષા ન મળી શકે, દિવસે પર દિવસે વ્યતીત થતા જાય, છ છ મહિનાનાં વાણાં વીતી જાય, છતાં પણ લેવામાત્ર ચલાયમાન ન થાય, અને ઊલટો આત્મરણિતામાં તલિન થતું જાય. આ પ્રમાણે તપભાવના વડે કરીને પ્રથમ ભાવનાને ભાવે. (૨) સત્તભાવના–ભય અને નિદ્રાને જીતવાને માટે સત્વભાવનાથી સ્વઆત્માને તાલે. આ ભાવનાના પેટા વિભાગ ૧૧પાંચ વર્ણવેલા છે. અંધકારમય રાત્રિ થઈ ગઈ હોય, સવ વિશ્વ નિદ્રાને વશ થઈ ગયું હોય. તે સમયે (૧) ઉપાશ્રયમાં, (૨) ઉપાશ્રયની બહાર, (૩) ચોકમાં, (૪) ત્યગૃહમાં, (૫) અને પાંચમી વખત ભયંકર મશાનમાં એમ ઉત્તરોત્તર સર્વ સ્થાનમાં કાઉસગ્ગ ધ્યાને રહે. આ પાંચ પ્રકારની સત્ત્વભાવનાથી ઉdણ થયા બાદ પરત મહાત્માને જગતના કોઈ પણ પ્રાણુથી ભય રહેતું નથી. અને દિન હોય કે રાત હોય છતાં પણ આંખનું મટકુ સરખુ પણ ન મારે. એ પ્રમાણે ભય અને નિદ્રાને પરાજય કરે. એમ બીજી ભાવનાને ભાવે. (૩) સગભાવના–સૂત્ર વડે કરીને સ્વઆત્માને તેલે. અર્થાત્ સૂત્રને એટલા બધા દઢ કર, કંઠસ્થ કરે, કે જેમ સ્વ-નામ પૂછવાની સાથે જ કહી દે તેમ દરેક સૂત્રને કહે. દિવસ હોય કે રાત હોય છતાં શરીરની છાયા (પડછાયો )નું અવલંબન લીધા સિવાય પણ આવૃત્તિ માત્રથી શ્વાસોશ્વાસ, પ્રાણુ, સૅક, લવ, મુર્તાદિક, સમય, કાલ વગેરેને નિર્ણય કરે. આ પ્રમાણે તૃતીય ભાવનાને ભાવે. (૪) એકવભાવના–એકવ વડે સ્વઆત્માને તેલ. આ પ્રમાણે એકવ ભાવના બાવતાં છતાં સાધુ–સમુદાયની સાથે કે સાધુ-સમુદાયના કેઈ પણું મુનિ સાથે પૂર્વ પ્રવર્તે આલાપ, સંતાપ, સૂત્ર, અર્થ, કે સ્વાર્થ, સુખદુઃખની વાતે, કોઈ પણ જાતના પ્રશ્નો તેમજ પરસ્પર વાર્તાલાભ, કથા, વિતંડાવાદ, વગેરે કંઈ પણ ન કરે. બાહ્ય માવને મૂલથી જ વ્યવકેદ કરે. શરીર અને ઉપયોગી ઉપધિમાં પણ અનાસકિત ભાવે વર્તે. આ પ્રમાણે ચતુર્થ ભાવનાને ભાવે. (૫) બલભાવના--- બલવડે સ્વઆત્માને તેલ, બલ બે પ્રકારનું છે. શારીરિક બલ અને મનવૃતિ બલ. તેમાં શારીરિક બલ પણ જિનકલ્પ અમિલાવુકને વિશિષ્ટ પ્રકારનું જોઇએ, કારણકે એક પગના અંગુઠા પર છ છ મહિના સુધી ખડા રહે છતાં પણ દેશમાત્ર હાલે ચાલે નહીં. કદાચિત તપાસ્યાદિકને લઈને શારીરિક બલ તથા પ્રકારનું ન હોય, ક્ષીણ થઈ १० कन्दर्पदेवकिल्बिषाभियोगिकाऽऽसुरसम्मोहा अप्रशस्ताः। 1 " पदमा उवस्सयमि य बीया बाहिं तहया चउक्कमि । सुनघरंमि चउत्थी अह पंचमिया मसाणंमि ॥१॥" Page #98 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] બે શિષ્યરત્ન ગયેલું હોય, તે મધતિલ વડે આત્માને તેલે. ગમે તેવા મહાન ઉપસર્ગે થાય, વિત્તિઓ ઉપર વિપત્તિ આવતી જાય. છતાં પણ મનથી કિચિત્ માત્ર ૫ણું ચલાયમાન ન થાય. આ પ્રમાણે પંચમ ભાવનાને ભાવે. અનંતા તીર્થકરોએ, ગણધરોએ, કેલી ભગવંતે એ, પૂર્વધરોએ, યુગપધાનોએ તેમજ શા મનના મહાન ધુરંધર પૂર્વાચાર્યોએ શાસ્ત્ર-સિદ્ધાંત કે આગમ ઇત્યાદિમાં પ્રતિપાદન કરેલ જિનકલ્પ સ્વરૂપ સંબધી પાંચ ભાવનાને, જિનકલ્પ અભિલાવુક દઢ રીતે પાલન કરે, આત્માને બરાબર કેળવે, અને આ પાંચમાંથી ઉત્તીર્ણ થયા બાદ સમગ્ર (સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ, સંઘને એકઠા કરે. કદાચિત્ ની વિધમાનતા ન હોય તે સ્વ સમુદાયને એકઠા કરે. ત્યારબાદ તીર્થંકર ભગવંતની સમીપમાં, તેમની વિદ્યમાનતા ન હોય તે ગણુર ભગવતની સમીપમાં, તેમને અભાવ હોય તે ચતુર્દશ પૂરંધરની સમીપમાં, તેમનું અસ્તિત્વ ન હોય તે દશવધરની સમીપમાં; પ્રાંતે સર્વને વિરહ હોય તે વટ (વડલે ), અશ્વત્ય (પિપલે), કે અશોકવૃક્ષ, વગેરે નો નીચે ઘણું અદ્ધિ-સિદ્ધિપૂર્વક અત્યત ઠમાઠ સદિત, ઘણા જ હપૂર્વક, જિનક૫ અંગીકાર કરવાને સ્વયં ઉધત થાય. તે વખતે પોતાના પદ ઉપર અન્ય મુનિવરાદિકને સ્થાપન કરે. સવ મુનિઓને ખમાવે, અને કહે કે-પૂર્વે મારા પ્રમાદદથો કઈ પણ અનુકૂળ ન થયું હોય તે શપતિ કવાયરહિત એવે ૬ આપ સર્વત પાસે ક્ષમા ચાહું છું. આ વખતે શિષ્ય સમુદાય હર્ષ પૂર્વક અશ્રપાત કરે અને વારંવાર ચરણ-કમલમાં ઢળી પડે, નમ્રતા પૂર્વક ખમાવે, તેમના પ્રત્યે કોઈ પણ જાતને અવિનય થયે હેય તેની માફી માગે. પ્રાંતે પિતાના પદ ઉપર સ્થાપન કરેલા મુનિવરને અને મુનિઓને હિત શિક્ષા (શિખામણ ) ફરમાવે. પ્રથમ પિતાના પદ પર સ્થાપન કરેલ મુનિવરને ઉદ્દેશીને કહે: ‘ ગણુને પાલન કરતાં ‘છતાં તમે સર્વ પ્રકારના ભયથી અપ્રતિબદ્ધ રહેશે અને પૂર્વથી ચાલી આવતા જે વિના તેને સાચવજો, અને તે તે સમયે જેમ જેમ જરૂર પડે તેમ તેમ વિનયાદિકમાં જોડજો. છેવટે મારી જેમ તમે પણ જનકલ્પને અંગીકાર કરજે.' પછી શિષ્યને ઉદ્દેશીને કહે: મારી પાસે તમે ગમે તેમ વર્તતા હતા, તમને કંઈ કહેતે તે તમે કરતા ન કરતા છતાં હું એ વસ્તુને જતી કરતે, પરંતુ આ અભિનવ આચાર્ય છે, કદાચ તમને કંઇ પણ કહે છતાં પણું જરાએ ગભરાશે નહીં. આ તે અમારી સરખે કે, અમારા કરતાં અલ્પજ્ઞાવાન છે, એમ સમજીને તેમની અવજ્ઞા ન કરતા, કિન્તુ એમની આજ્ઞાને શિરસાવશ્વ કરજે, કારણ કે આ તે હવે તમારે વિશેષે કરીને પૂજનીય છે.' આ પ્રમાણે બન્નેને હિત -શિક્ષા આપીને, ગચ્છથી જુદા પડીને વિહાર કરે. અને જ્યાં સુધી દષ્ટિગોચર થાય ત્યાં સુધી સાધુઓ ત્યાં જ ઉભા રહે ત્યારબાદ સાધુઓ સ્વસ્થાનમાં આવતા રહે. જિનકલ્પિક મહ મા ગામા-મામ વિહાર કરતા વિચરે. જિનકદિપક મહાત્માની નિકલપચર્યામાં વિશિષ્ટ પ્રકાશ પડવાને માટે પૂર્વ મહર્ષિ નિમ્નદર્શિત ધારે વર્ણવેલ છે. તેની આછી રૂપરેખા અત્રે આલેખાય છે. (૧) ક્ષેત્રહાર–આ મહક પુરૂષનાં જન્મ તેમજ અસ્તિત્વ પન્દર કર્મભૂમિમાં જ હોય છે. સુરાસુરેન્દ્રાદિકના સહરને લઇને કદાચિદ અસ્તિત્વ ત્રીશ અકર્મકભૂમિમાં પણ હોય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક (૨) કાલધાર-અવસર્પિણી કાળમાં ત્રીજા અને ચોથા સમાં જ આ મહર્ષિઓના જન્મ હોય છે, અને જિનકલ્પ ત્રીજા, ચેથા અને પાંચમાં એમ ત્રણ આરામાં હોય છે. ઉસર્પિણી કાળમાં તે જિનકલ્પ ત્રીજા, ચોથા, આરામાં જ " છે, અને જન્મ બોજા, ત્રીજા અને ચોથા એમ ત્રણે આરામાં હોય છે. મહાવિદેહક્ષેત્ર માં નિરંતર ચોથો આરો વિદ્યમાન હોવાથી જન્મ અને અસ્તિત્વ બને અહર્નિશ હોય છે. દેવ વગેરેના સંહરણને લઈને સમસ્ત કાળને વિષે પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે સર્વ આરાવાળાં ક્ષેત્રે સંભવી શકે છે. (૩) ચારિત્રહાર–જિનકલ્પ અંગીકાર કરતી વખતે સામાયિક યા કેપસ્થાપનીય ચારિત્ર હોય છે. પરંતુ જિનકલ્પ અંગીકાર કર્યા બાદ કોઈ મત વુિં ઉપશમશ્રેણું માંડે,૧૨ તેને શ્રેણિ અવસ્થામાં સૂક્ષ્મસંપાય અને યથાખ્યાત ચારિત્ર હોય છે. (૪) તીર્થધારતીર્થકર ભગવંતનું તીર્થ પ્રવેલું હોય, અથવા તીર્થ પ્રવર્યા પછી વિચ્છિન્ન થઈ ગયેલું ન હોય, એ સમયે જિનકલ્પને લે. (પ) પર્યાયકાર–પર્યાય બે પ્રકાર છે. એક ગૃહસ્થપર્યાય અને બીજો પતિપર્યાય. તે બન્નેના પણ બે ભેદે છે. જધન્ય અને ઉત્કૃષ્ટ તેમાં ગૃહસ્થ પર્યાય જઘન્યથી ર૯ વર્ષને હવે જોઈએ, અને યતિપર્યાય જઘન્યથી વીસ વર્ષને હોવો જોઈએ. અને બન્નેને ઉત્કૃષ્ટ પર્યાય દેશનપૂર્વ કેટિ વર્ષ સુધી જાણ. (૭) આગમાર-આગમ નવું ભણે નહીં. પૂર્વે ભણેલુ હોય તે ભૂલી ન જવાય તેને માટે અહર્નિશ પક્ષનુપૂર્વી યા પૂર્વનુપૂર્વીથી સંભાળે. જિનકલ્પ અંગીકાર કરનાર મહાપુરૂષનું જ્ઞાન જધન્યથી નવમા પૂર્વની તૃતીય વસ્તુ સુધી, અને ઉત્કૃષ્ટ કાંઈક ઉણાં દશ પૂર્વ હાય. (૭) વેદકાર–જિનકલ્પ લેતી વખતે સ્ત્રીવેદ હોવો ન જોઈએ. અને સ્વીકાર્યા બાદ ઉપશમશ્રેણિમાં અવેદક (દરહિત) પણ હોય. (૮) કલ્પદાર–કલ્પદારથી સ્થિતકલ્પ (નિયત ક૫) અને અસ્થિતંકલ્પ (અનિયત કલ્પ) બને હોય છે.૧૩ (૯) લિંગઠાર–જિનકલ્પ સ્વીકાર કરતી વખતે દ્રવ્યલિંગ (મુનિશ) અને ભાવલિંગ (મુનપરિણામ) બને હોય છે. જિનકલ્પ અંગીકાર કર્યા બાદ વસ્ત્રાદિકને લઇને તેમજ સંહરણને લઇને કદાચિત દ્રવ્ય લિગો અભાવ હોય, પરંતુ ભાવલિગ તે અવશ્ય હોય છે. १२ " तज्जम्मे केवलपडिसेहभाषाओ" [तजन्मनि केवलप्रतिषेधभावात् ] આવા પ્રકારનું પૂર્વ મહર્ષિ એનું વચન હોવાથી આ કલ્પવાળાને ક્ષપકશ્રેણિ હોઈ શકતી નથી. વિશે–જિનકલ્પ અંગીકાર કરનાર બાવીસ તીર્થંકરના સાધુઓને તેમજ મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને સામાયિક ચરિત્ર હોય છે. પ્રથમ તીર્થકરના સાધુઓને તેમજ છેલ્લા તીર્થ કરના સાધુઓને સામાયિક ચારિત્ર અને છેદપસ્થાપનીય ચારિત્ર બને છે એ છે. ११ “ आचेलक १ हेसिअ २ सिजायर ३ रायपिंड ४ किइकम्मे ५ षय ६ जिट्ट ७ पडिकमणे ८ मासं ९ पज्जोसणाकप्पे १० ॥१॥ कल्पसूत्र WWW.jainelibrary.org Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૨–૨] એ શિષ્યરત્ના [3] જિનકલ્પી મહાત્માને જધન્યથી ઉપધિ એ પ્રકારનો૧૪ હાય છેઃ રજોહરણ અને મુહપત્તિ. અને ઉત્કૃષ્ટથી બાર પ્રકારની હોય છે. ૧ પાત્ર, ૨ ઝોળી, ૩ નીચે ગુ, ૪ પુંજથી, ૫ પલ્લાં, ૬ આંતરપટ, છ ઉપરના ગુ. આ સાતનું નામ પાર્શ્વનાગ કહેવાય છે. ૮, ૯, ૧૦ કુલ્લૂત્રિક એટલે એ સુતરના વસ્ત્ર અને એક ઊનનું વસ્ત્ર ૧૧, ૧૨ રોહરજી અને મુહુત્તિ. આ બાર પ્રકારના ઉત્કૃષ્ટ ઉપધિ, જિનકલ્પિક મહાત્માના ઉપરણુ સંબંધમાં આઢ પ્રકારના વિકલ્પો પૂર્વ મહષિઓએ પ્રતિપાદન કરેલા છે, તેનું વિવરણ સહિત કેષ્ટક નીચે પ્રમાણે છે: (૧) રજોહરણ અને સુહપત્તિ, (ર) રજોહરણ, મુહપત્તિ અને એક વસ્ર. (૩) રોહરજી, મુહપત્તિ અને એ વસ્ત્ર. (૪) રજોહરણ, મુહપત્તિ અને ત્રણુ વસ્ત્ર, (૫) રજોહરણુ, મુત્તુપત્તિ અને પાનિયાગ, (૬) રજોહરણ, મુહપત્તિ, પાનિયાગ અને એક વસ્ત્ર. (૭) રોવરથુ, મુહપત્તિ, પાત્રનિયોગ અને એ વસ્ત્ર. (૮) રજોહરણુ, મુહપત્તિ, પાનિયોગ અને ત્રણ વસ્ત્ર. (૧) જિનકલ્પી મહર્ષિને કરપાત્રાદિક લબ્ધિ ડ્રાય એટલે કેાઇક મહર્ષિ દેવ દુનિયાના સમસ્ત સમુદ્રોનું જળ હાથમાં ફ્રે જાય છતાં એક પણ બિન્દુ નીચે પડવા ન દે, અને શિખા ઉપર શિખાઓ બંધાતી જાય, આવા પ્રકારનું અસીમ સામર્થ્ય હાય, અને પોષ—મહા મહીનાની કડકડતી સખ્ત ઘડી પડતી હોય, છતાં પણ વિના વચ્ચે પોતાના નું સમ્યક્ પ્રકારે આચરજી કરી શકતા ાય. સ્વાધ્યાય આદિકમાં વ્યાધાત થતા ન ડ્રાય, તે તેમને પાનિયાગ અને કપત્રિક સિવાય જધન્યથી અવશિષ્ટ એ પ્રકારને ઉપધિ અવશ્ય હોય છે. (૨-૩-૪) કપાત્રાદિક લબ્ધિ હાય, શિતાદિક પરિષહા સહન કરવાની શકિત પણુ હાય, છતાં સ્વાધ્યાયાદિકમાં વ્યાધાત થતા હાય, તા તેના નિર્વાહ અર્થે એક વસ્ત્ર સ્વીકારે. એકથી નિર્વાહ ન ચાલે તો એ વસ્ત્ર સ્વીકારે, અને એથી નિર્વાહ ન ચાલે તે છેવટે ત્રણ સ્વીકારે. ( એ સુતરાઉ અને એક ઊનનું) (૫) શિવાદિક પરિષહા સહન કરવાનું સામર્થ્ય હાય, પણ કરપાત્રાદિક સબ્ધિ ન હાય તે પાત્રનયેગ સ્વીકારે. (૬-૭-૮) કરપાત્રાદિક લબ્ધિ ન હાય, અને શિતાકિ પરિષહા સહન કરવાની શકિત પશુ ન હાય, તે નિર્વાહ અર્થે, એક વસ્ત્ર સ્વીકારે, એકથી ન ચાલે તે છે, એથી ન ચાલે તો ાવતુ ત્રણ સ્વીકારે. ૧૪ સ્થિતિ જોયા સિવાય નગ્ન થઇને ફરવુ' અને તેને જિનકલ્પ માની લે, એવી વિચારણાવાળાઓએ ઉપયુક્ત વસ્તુ પર ખ્યાલ આપવાની જરૂર છે, For Page #101 -------------------------------------------------------------------------- ________________ [૯] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ (૧૦) ધ્યાનદાર--જિનકપ સ્વીકારતી વખતે ધર્મધ્યાન વર્તતું હોય, અને સ્વીકાર્યા બાદ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન પણ સંભવી શકે છે. પણ તે તીવ્ર નહીં (મંદ સ્વરૂપે). (૧૧) ગણુનાદાર–જિનકપ સ્વીકારનાર જઘન્યથી એકાદિક અને ઉત્કૃષ્ટથી શતથવ ( ૨૦૦ થી ૯૦ ) હેય. (૧૨) અભિગ્રહદાર–અભિયહ ચાર પ્રકાર છે. દ્રવ્ય ૧, ક્ષેત્ર ૨, કાલ ૩ અને ભાવ ૪. આ ચારેને આશ્રીને જિનપિક મહાત્મા વિહિત પ્રકારના અભિગ્રહ કરે. (૧૩) પ્રવાજનાદાર–કલ્પની મર્યાદાને લઈને કેને પણ પ્રવજ્યા (દીક્ષા) આપી શકે નહીં. (૧૪) નિષ્પત્તિકર્માદાર–વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય, છતાં લેશ માત્ર પણ ચિકિત્સા ન કરે, એટલું જ નહીં પણ સમભાવે સહન કરે. યાવતું આંખને મેલ સરખે પણ કાઢે નહીં. (૧૫) ભિક્ષાદાર–સાત પ્રકારની૧૫ પિશ્લેષણામાંથી પહેલી બે વર્જી, ત્રણને અભિગ્રહ કરે. અવશેષ જે રહી તેમાં એક પિરોષણથી ભિક્ષા (આહાર) ગ્રહણ કરે. બીજી પિડેષણાથી પાણી (જળ) ગ્રહણ કરે. ત્રીજી પૌરસીમાં જ આહારદિક ગ્રહણ કરે અને તે પણ વાલ-ચણા જે લૂખે. વિશેષમાં – માસિકલ્પ યા ચાતુર્માસકલ્પ જ્યાં નિયત હેય ત્યાં ક્ષેત્રના છ ભાગ છે. એક દિવસ અમુક તરફ, એક દિવસ અમુક તરફ, એમ સાતમે દિવસે પાછે એને વારે આવે. (૧૬) પથદ્વાર–જિનપી મહાત્માને ત્રીજા પહોરમાં જ વિહાર–આહાર-નિહાર હોય છે. ચોથા પહોરની શરૂઆતમાં જ જ્યાં હોય ત્યાં સ્થીર થઈ જાય અને કાઉસ્સગ્ન ધ્યાનમાં મગ્ન રહે. માર્ગમાં ચાલ્યા જતાં ગમે તેટલા વિકટ પ્રસંગે ઉપસ્થિત થાય, મદોન્મત્ત ગજેન્દ્ર, કેશરીસિંહ ગર્જના કર સન્મુખ આવતો હોય, છતાં પણ જે ગતિએ ગમન કરતા હોય તે જ ગતિએ એક સરખા જયણાપૂર્વક ચાલ્યા જાય. જરા પણ ગતિમાં મંદતા ન કરે. આ સિવાય જિનકલ્પી મહરિને “ વાઋષભનારાય” નામનું પ્રથમ સંધયણ હોય. તેમને લેચ અહર્નિશ હોય, એટલે કે વાળ ચપટીમાં આવી શકે એટલા થાય ત્યારે હેય. અને આનાપાતા લોકાદિ દશ ગુણે કરીને સહિત જે શુદ્ધ ભૂમિ (સ્થણિલભૂમિ) તેમાં જ સ્પંડિલ જાય, જીર્ણ વર્માદિકને ત્યાં જ પર. વગેરે વગેરે વસ્તુઓ પણ અનેક કારોથી સિદ્ધાંત-શાસ્ત્રમાં વર્ણવેલી છે. १५ संसट्ठमसंसट्ठा उद्धड तह अप्पलेवडा चेव । उग्गहिया पग्गहिया उज्झियधम्मा य सत्तमिया ॥ १ ॥ [संसृष्टा असंसृष्टा उद्धृता तथा अल्पलेपिका चैव । Jain Education Internatતા કદીરા તિર્થમાં જ રામ ૨]. Page #102 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] બે શિષ્યને [ ૫] આય સુહરતીસ્વામી વીર નિ સં૦ ના ત્રીજા સૈકાના જૈનશાસનના નેતા, સાક્ષરશિરોમણિ, શાસન પ્રભાવક, યુગપ્રધાન, દશપૂર્વધર આર્ય સહસ્તીસ્વામીના નામથી જૈન નામ ધરાવનાર વ્યકિત ભાગ્યે જ અજાણ હશે! આ મહાપુરૂષના સંબંધમાં ગ્રંથના ગ્રંથ ભરાય છે, પરંતુ સ્થળસંકોચ અને સમયાદિકના અભાવને લઈને બે બેલ લખી આ લેખની પરિસમાપ્તિ કરવામાં આવે છે. આ મહાપુરૂષે સ્થવિર કલ્પમાં રહી, જગતપ્રસિદ્ધ સમ્રાટ સંપ્રતિજ જેવા સમર્થ રાજવીને પ્રતિબધી પરમ આહેતોપાસક બનાવ્યું, અને અખિલ ભારતભૂમિમાં જૈનધર્મને વિજય વાવટો ફરકાવી, અહિંસાને હિંડમનાદ વગડા, ઠામઠામ ગગનચુંબી જિન-મંદિરે બનાવરાવ્યાં, પ્રાચીન તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા, દાનશાળાએ ખેલાવરાવી અને પરંપરા ગત મળેલા વારસાને ભાવી પ્રજાના માટે સમર્પણ કરતા ગયા, સમ્રા સંપ્રતિએ જનધર્મ સ્વીકાર્યા બાદ ઉજજયિનીમાં મુનિવરેની એક મેટી સભા એકત્ર કરવી, આ મહાપુરૂષ દ્વારા પ્રાંતવાર મુનિઓના વિભાગો કરી આર્યદેવમાં ચારે તરફ મુનિઓના વિહાર કરાવરાવ્યા હતા, એટલું જ નહીં પણ અનાર્ય દેશમાં પણ મુનિઓના વિહાર કરાવરાવી જૈનધર્મને વિજય વાવટા ફરકાવ્યું હતું, અને શાસનની મહાન ઉન્નતિ કરાવરાવી હતી. * ~-~ ૧૬ મૌર્ય સમ્રાટુ ચન્દ્રગુપતના પૌત્ર અશોકના પુત્ર કુણાલ અને તેમના પુત્ર સંપ્રતિ. કુનાલના સ્થાને પુરાણોમાં સુયશા નામ મળે છે તે તેનું બિરૂદ હોવું જોઇએ. તેણે આઠ વર્ષ રાજ્ય કર્યું એમ પુરાણમાં લખ્યું છે. તેના પછી તેને પુત્ર દશરથ થયો. દશશ્યને શિલાલેખ નાગાર્જુની ગુફા (ગયા પાસેની)માં કોતરેલ છે તે પરથી જણાય છે કે તે ગુફાઓ આછવકને આપી હતી. બૌદ્ધોના દિવ્યાવદાન નામના પુસ્તકમાં તથા તેના પરિશિષ્ટ પર્વ, વિચારણિ તથા તીર્થંકલ્પ પરથી જણાય છે કે કુનાલને પુત્ર “સંપ્રતિ” હતે. (પુરાણના હસ્તલિખિત પુસ્તકોમાં બહુધા સપ્રતિનું નામ મળતું નથી તે પણ વાયુપુરાણની એક હસ્વલિખિત પ્રતિમાં દશરથના પુત્રનું નામ સંપ્રતિ આપ્યું છે અને મય. પુરાણમાં “સપ્તતિ” પાઠ મળે છે કે જે સંપ્રતનું જ અશુદ્ધ રૂપ છે–પાજિટર The Puran Text of the Dynasties of the Kali Age p. 28 or foot-note o ) *** પરથી અનુમાન થાય છે કે મૌર્ય દેશ કુનાલના બે પુત્ર (દશરથ અને સંપ્રતિ)માં વહેંચાણું થતાં પૂર્વ વિભાગ દશરથના અને પશ્ચિમ વિભાગ સંપ્રતિના અધિકારમાં રહેલું હોય. સંપ્રતિની રાજધાની કયાંક પાટલીપુત્ર અને કયાંક ઉર્જન લખેલ મળે છે......પરંતુ એટલું માની શકાય તેમ છે કે (રાજપૂતાના, માલવા, ગુજરાત, તથા કાઠિયાવાડ) એ દેશે પર સંપ્રતિનું રાજ્ય રહ્યું હશે અને કેટલાંયે જૈન મંદિર તેણે બંધાવ્યાં હશે. તીર્થા૫માં એ પણ લખ્યું છે કે પરમહંત સંપ્રતિએ અનાર્ય દેશોમાં પણ વિહાર (મંદિર) બંધાવ્યાં હતાં.'-આઝાછ ર. ઇ. પ્રથમ ભાગ પૃ. ૮૪. EP(જનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ૫. ~) Page #103 -------------------------------------------------------------------------- ________________ [૧] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક વળી આ મહાપુરૂષના સદુપદેશથી સમ્રાટ સંપ્રતિએ સવાલાખ (૧૨૫૦૦૦) નવીન જિન-મંદિરેક૭ સવા કરોડ (૧૨૫૦૦૦૦૦) નવીન જિનબિંબ, છત્રીસ હજાર (૩૬૦૦૦) મંદિરના જીણોદ્ધાર, પંચાણું હજાર (૯૫૦૦૦) ધાતુની પ્રતિમાઓ, અને સાત (૭૦૦) દાનશાળા વગેરે શાસનનાં અનેક મહાન કાર્યો કર્યા. અને જાં સુધી એક જિનમંદિર બન્યાની વધામણું ન આવે ત્યાં સુધી ૧૮દંતધાવન પણ ન કરવું એવી તેની દઢ પ્રતિજ્ઞા હતી. વળી સિદ્ધગિરિ, સીવતગાર, શંખેશ્વરજી, નદીય (નાંદયા), બ્રાહ્મણવાટક (બામણ વાડાનું મહાવીરસ્વામીનું પ્રસિદ્ધ જિનાલય) વગેરે સ્થળના સો કાઢી સંઘપતિ થયા હતા, રથયાત્રા પણ કરાવી હતી. આર્ય સુસ્તીસુરિજીએ અવન્તીનગરીના ભદ્રા શેઠાણીના પુત્ર અવંતીકુમાલ, (નલિની ગુભવિમાનના અભિલાષક) ને દીક્ષા આપી હતી. અવંતીકુમાલ સંસારના પૌત્રલિક સુખને ઠોકર મારી, રાજવૈભવ કરતાં પણ અધિક ઋદ્ધિ-સિદ્ધિને તીલાંજલિ દઇ, અત્યંત સુકોમલ કયાની પરવા કર્યા સિવાય, ભાગ્યવતી દીક્ષાને અંગીકાર કરી એ જ દિને કંથારિકનમાં કાઉસ્સગ્મધ્યાને રહી. નલિની ગુલ્મ વિમાનનાં સિધાવ્યા. જે સ્થાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા, તે જ સ્થાનમાં આ મહર્ષિના સદુપદેશથી તેના પુત્ર મહાકાલે અવન્તીપાનાથનું ૧૯ ભવ્ય મંદિર બંધાવ્યું. જે અધાવધિ તીર્થરૂપે પૂજાય છે. - ૧૭ “સમ્રાટ સંપ્રતિએ મરૂદેશમાં ધાંધણ નગરમાં શ્રી પહાપ્રભસ્વામીનું મંદિર બંધાવ્યું. પાવાગઢમાં થી સંભવજિનનું, હમીરગઢમાં શ્રી પાર્શ્વજિનનું, કલારગિરિમાં તેમનાથનું. (૫ટ્ટાવીકાર લખે છે કે આ સ્થાન દક્ષિણમાં છે. આ સ્થાન બીજું કોઈ નહિં કિન્તુ પ્રસિદ્ધ ઇલેટની ગુફા જ છે. પુરાતત્વ શેધકાએ ઇરાની ગુફાનું જન- મંદિર શેધી કાઢવું જોઈએ.) પૂર્વ દિશામાં રહીનગરમાં શ્રી સુપાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપત્તન (પ્રભાસપાટણ)માં.... ... જિનનું, ઈડગઢમાં શ્રી શાંથિનાથનું, એમ આ બધાં સ્થાને જિનમંદિર બંધાવ્યાં.” “ટોડરાજસ્થાનના કર્તા કર્નલ ટૅડ લખે છે, કે કમલમેરપર્વતનું શિખર, કે જે સમુદ્રતળથી ૩૩૬૩ ફૂટ ઉંચું છે, તેની ઉપર એક પ્રાચીન સુંદર જિનમંદિર જોયું. આ મંદિર એ વખતનું છે કે જયારે મૌર્ય સમ્રાટ ચન્દ્રગુપ્તને વંશજ સંપ્રતિ મરૂદેશને રાજા હતા. તેણે આ મંદિર બંધાવ્યું છે. મંદિરની બાંધણી અતિપ્રાચીન અને બીજું અનેક જૈનમંદિરે તદન વિભિન્ન છે. આ મંદિર પર્વત પર બન્યું હોવાથી હજી સુરક્ષિત છે. ”નટેડજસ્થાન, હિન્દી, ભા. ૧, ખ ૦ ૨, અ. ૨૬, પૃ. ૭૨૧ ૨ ક૨) “જૈનાચાર્યોને ઔપદેશિક પ્રભાવ” નામના મુનિરાજ શ્રી ન્યાયવિજયજી દીલ્હીવાળાના લેખમાંથી. ૧૮ તપગચ્છપાવલી, જી. જૈન કોન્ફરન્સ હેરડ. १९ गुा जातेन पुत्रेण चक्रे देवकुलं महत् । अवन्तिसुकुमालस्य मरणस्थानभूतले ।। १७६ ।। દિપ સં ૨૦. . ૧૩. કાલાંતરે અવનિપાર્શ્વનાથની પ્રતિમાને બ્રાહ્મણોએ ભેાંયરામાં ભંડારી, એની ઉપર મહાદેવનું લિંગ સ્થાપન કરી દીધું, અને મહાકાલેશ્વરનું મંદિર એ તરીકે તેની પ્રસિદ્ધિ થઈ. - Page #104 -------------------------------------------------------------------------- ________________ અઃ ૧-૨ } સ્વર્ગારાણ એ શિષ્યરત્ના 27 લુપ્તજિનકલ્પની તુલના કરનાર દેશપૂર્વધર આ મહાગિરિજી “ ગજેંદ્રપદી માં અનશન કરી, પ્રાંતે સે। વ, પાંચ માસ, પાંચ દિનનું આયુષ્ય પરિપૂર્ણ કરી, દેવલેકમાં સિધાવ્યા૧૦. [ ૯૭ ] સમા સંપ્રતિ પ્રતિખેાધક, દશપૂર્વધર આર્ય સુહરતીરવાની ગચ્છના સર્વ ભાર સુસ્થિત અને સુપ્રતિબદ્ધ, એ બન્નેને સોંપી, સે। વ, છ માસ છે દિનનું આયુષ્ય પરિપૂર્ણ કરી વીર નિર્વાણ સ૦ ૨૯૧ માં સ્વર્ગમાં પધાર્યા. ( સમ્રાટ્ સંપ્રતિ વીરનિર્વાણુ સ૦ ૨૯૩ માં રવ ગયા. ) ઉપસ હાર આ મહાપુરૂષોના જીવનના કેટલાક વિશિષ્ટ પ્રસંગો આલેખવા પૂર્ણાંક આ લેખની પરિસમાપ્તિ કરવામાં આવે છે. આ મહાપુરૂષોનાં રિત્રમાંથી જે સાધુચારિતા, મહાનુભાવતા, ઉદારતા, પરોપકારતા, સમ્યગ્ જ્ઞાન-દન-ચારિત્રની આરાધના વગેરે મળે છે તે સસારના સર્વ જીવાને મંત્ર મુગ્ધ કરે તેવી છે. જે દિવસે આપણે પણ આવા મહાપુરૂષોના પુનીત પંથે ચાલીશુ અને જીવનને આદર્શ બનાવીશું ત્યારે આપણે પણ સાસિદ્ધિને પામશું. જેમ આ મહિષ એ જન્મીને જીવનને આદમય બનાવ્યુ, તેમ જગતના સર્વ જીવો આદર્શ જીવન બનાવે એ જ શુભેચ્છા ! ત્યારબાદ પરદુ:ખસજન વિક્રમના સમયમાં સિદ્ધસેનદિવાકરસૂરિએ કલ્યાણમંદિર તેંત્ર રચી રાલિંગને તેાડી અવાતિપાર્શ્વનાથની મૂર્તિ દ્વારા માસા સમક્ષ પ્રગટ કરી એ ઈતિહાસ પ્રસિદ્ધ છે. અવંતિના ભૂષણુરૂપ તે મંદિર અદ્યાપિ વિદ્યમાન છે, અને લેકમાં મહાકાલ પ્રાસાદના નામથી નણીતું છે. ૨૦ મહાન્ સપ્રતિ” નામના પુસ્તકમાં-માય મતુાગિરિ વીર પછી ૨૪૯ વધે સ્વગે ગયાના ઉલ્લેખ છે, Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીરસ્વામીથી શરૂ થતી આ સુહસ્તી સુધીની પટ્ટાવલી ગોતમસ્વામી અગ્નિભૂતિ વાયુતિ વ્યસ્ત સુધર્મા મંડિત મૌર્ય પુત્ર અક્રપિતા અલભ્રાતા મેતાર્યું પ્રભાસ જંબુસ્વામી ૨ પ્રભવસ્વામી ૩ સચ્યવસૂરિ ૪ યભદ્રસૂરિ ૫ સંભૂતિવિજય ભદ્રબાહુસ્વામી ૬ 1 | | ૧ ૨ | | | | | યૂ દીપાં ન' દ ન • = કે ૫ નું તિ પ્ય ભ સુ મ ણિ ન ભ | ગો દા | અને 4િ g ભ મેં ભ = = = = = + 8 = = (યક્ષા આદિ સાત આર્યાઓ) = આયમરાગિરિ ૮ આર્ય સુહરિત ૯ ( મી તપગચ્છ પ્રમાણુવંશવૃક્ષમાંથી ) Page #106 -------------------------------------------------------------------------- ________________ कालकाचार्य लेखक श्रीयुत नथमलजी बिनोरिया, जैन सुन्दर, हरा-भरा, व्यापारीयोंसे परिपूर्ण धारावास नामक नगर था। वहां वज्रसिंह नामका राजा राज्य करता था। उसके एक रानी थी जिसका नाम सुरसन्दरी था । सुरसुन्दरी ने अनुक्रम से एक कुमार और एक कुमारी को जन्म दीया । कुमार का नाम कालक कुमार और कुमारी का नाम सरस्वती था । कालक कुमार सुन्दर एवं पुरुषों के सर्व लक्षणों से अलंकृत था । जब उसकी अवस्था आठ वर्ष की हुई तब उसके माता-पिताने कालककुमार को एक कलाचार्य के पास भेजा । कालककुमार कुशाग्र बुद्धि का धनि होने से, अल्प समय में ही अनेक कलाओं का अभ्यास कर लिया, जिसमेंसे अश्वपरीक्षा और बाणपरीक्षा में तो इसकी सानी रखनेवाला कोई नहीं था। एक समय राजा वज्रसिंह के यहां खुरासान देश से बहुत से घोडे भेट में आए । उन घोडों की परीक्षा का कार्य कालककुमार को सौंपा गया । कालककुमार समानवय के पांचसो सेवकों को लेकर बाहर धनमें घोड़े फिराने गया । घोडे फिरा कर कुमार अपना श्रम कम करने के लिए एक आम्रवृक्ष की छाया के नीचे बैठा । इसी बनमें गुणाकरमरि नामके आचार्य अनेक शिष्य परिवार के साथ विराजमान थे । दूर बैठे बैठे आचार्य महाराज के व्याख्यान की ध्वनि कालक कुमार के कर्ण-गोचर हुई । वह उठा और आचार्य महाराज के समीप जाकर दत्तचित्त होकर उपदेश सुनने लगा । आचार्यदेव ने भी नवीन आगन्तुक राजपुत्र को लक्ष्मी, राज्यवैभव एवं शरीरादि की अनित्यता का उपदेश देकर साधु के वास्तविक सुख एवं पांच महाव्रतों का स्वरूप समझाया। त्यागीयों का दीया हुआ उपदेश कभी निरर्थक नहीं जाता। यदि वे वापी द्वारा उपदेश न भी दें तो भी उनके त्याग के परमाणु उपदेश का कार्य करते है। इसी प्रकार आचार्यदेवका उपदेश भी कालक-कुमार के हृदय पटल पर अङ्कित हो गया । व्याख्यान समाप्त होते ही वह आचार्य-महाराज से सविनय प्रार्थना करने लगाः-भगवन् ! आपश्री के Page #107 -------------------------------------------------------------------------- ________________ [...] श्री सत्य माश-विशेषां [વર્ષ : उपदेश से मैंने संसार की असारता समझ ली है। अब मैं माता-पिता की आज्ञा लेने जाता हूँ और जहाँतक मैं पीछा न लौटुं वहां तक आपश्री कहीं अन्यत्र विहार न करें यह मेरी विज्ञप्ति है। कालक-कुमार घर आया और माता-पिता के समक्ष हाथ जोड कर खडा हुआ | माता-पिताने पुत्रको शुभाशिष दी और घोडों के सम्बन्ध में पूछा परन्तु कुमारने इस बात को टाल दी और माता-पिता से सविनय निवेदन करने लगा किः--पूज्यवरों! मैंने आज से संसार की असारता सम्पूर्ण रीत्या समझ ली है । अतः अब मेरी प्रबल इच्छा दीक्षा लेने की है । अतएव मुझे चारित्र लेने की आज्ञा दीजिये । पुत्र के ये वचन सुन माता-पिता स्तब्ध हो गए। उन्होंने कुमार कालक को साधु धर्म में रहे हुए कष्टों को सुनाकर भाँति भाँति से समझाया परन्तु कुमार पक्के रंग में रंगा हुआ था । कुमार के दृढ निश्चय को देखकर माता-पिता को अनुमति देनी पडी। भाई का उत्कृष्ट वैराग्य देख राजकुमारी सरस्वती ने भी दीक्षा लेने की ठान ली। राजा वज्रसिंह ने महान उत्सव पूर्वक अपने पुत्र-पुत्री को दीक्षा दीलाई । तत्पश्चात् माता-पिताने कहा कि “यह तुम्हारी बहिन है, अतः इसकी ठीक तरह से संभाल रखना-रक्षा करना" कालक-कुमार अल्प समय ही में व्याकरण, न्याय, साहित्य, अलंकार, छंद, ज्योतिष तथा मंत्र-तंत्रादि में निपुण होगए । गुरु महाराज ने कालक-कुमार को आचार्यपद के योग्य समझ आचार्यपद से अलंकृत कीया । तब से ये कालकाचार्य के नाम से प्रसिद्ध हुए। __ कालकाचार्य अनेक साधुओं के साथ विहार करते हुए उज्जैनी के बहार किसी उद्यान में ठहरे । उसी अरसे में सरस्वती साध्वीजी भी ग्रामानुग्राम विचरती हुई उज्जैनी में आई । वह प्रतिदिन आचार्यश्रीका व्याख्यान सुनने के लिए बाहर उद्यान में जाया करती थी। उस समय उज्जैनी का राजा गर्दभिल्ल था । वह महा विषयी तथा दुराचारी था । एक समय इसकी दृष्टि सुरूपवती बालब्रह्मचारिणी साध्वी सरस्वती पर पडी । वह उस पर मोहित होगया । महल में आते ही उसने अपने सेवक भेजकर उस साध्वी को अपने अंतेउरमें पकड मंगवाई । पकडते समय सरस्वती खूब चिल्लाई और आक्रन्द करने लगी। उसके साथकी दूसरी साध्वीयें, तत्काल कालकाचार्य के पास आई और सरस्वती के संकट की सर्व हकीकत निवेदन की। कालकाचार्य की आँखों में क्षत्रिय रक्त की अरूणिमा चमकने लगीः “प्रजाका पालक एक राजा, जगत का कल्याण करनेवाली बालब्रह्मचारिणी साध्वी के उपर इस प्रकार ___-a , Rar Page #108 -------------------------------------------------------------------------- ________________ ४ १-२] કલકાયા [११] खूब समझाया परन्तु उसने एक न मानी । कालकाचार्य अपने स्थान पर आए और संघ को एकत्रित कर यह बात संघके समक्ष निवेदन की । संघ भी अनेक प्रकार की भेट लेकर राजा के पास गया और सविनय साध्वी को छोड़ने की प्रार्थना की; परन्तु राजाने संघ की बात भी न मानी । अब तो कालकाचार्य का क्रोध, सौदामिनी की भांति, रोमरोम में व्याप्त हो गया । उन्होंने संघके समक्ष प्रतिज्ञा ली कि, “ गर्दभिल्ल और उसकी राजधानी को उखाड़ कर न फेंकदूं तो मैं कालकाचार्य नहीं"। कालकाचार्य एक त्यागी विरक्त साधु थे; तथापि एक दुष्ट अत्याचारी राजाको उसके पापका प्रायश्चित्त देना और किसी भी प्रयत्न द्वारा प्रजा पर जो अत्याचार हो रहा है उसे दूर करना इस त्यागी वैरागी साधुने अपना कर्तव्य समझा।। उपर्युक्त प्रतिज्ञा करने के पश्चाद भी कालकाचर्यने राजाको उसके कर्तव्य का स्मरण कराने के हेतु एक और प्रयत्न किया वह यह कि-ये एक पागल साधु के सदृश्य बकने लगे और इधर उधर गांव में फिरने लगे। आचार्य का यह पागलपन राजाके कानतक पहुँचा परन्तु क्रूर राजा का हृदय न पसीजा। आखिर अपनी प्रतिज्ञा पालन के हेतु कालकाचार्य को यह देश छोडना पड़ा। इन्होंने अपने गच्छ का भार एक गीतार्थ साधु को सोंप आप सिंधु नदी के तीर 'पार्श्वकुल' नामक देश में गए, इस देशके समस्त राजा "साखी" के नाम से प्रसिद्ध थे। आचार्यश्री विहार करते करते एक गांव की सीमा में पहुँचे। गांवके बाहर मैदान में कितनेक राजकुमार गेंद खेल रहे थे। खेलते खेलते उनकी किमती गेंद कुवेमें गिर पडी । समस्त राजकुमार गेंद निकालने की चिन्तामें कुए के इर्द गिर्द बैठ गए। आचार्य महाराजने पूछा “कुमारों! तुम सब कुए में क्या देख रहे हो?' कुमारोंने अपने प्यारे गेंदकी बात आचार्यश्री से निवेदन को। आचार्य महाराजने कहा तुम घर से धनुषबाण ले आओ। एक युवक घर से धनुष-बाण ले आया। आचार्य-महाराज ने गीले गोबर से लिपटी हुई जलती घास डालकर धनुष्यको खींच एक बाण फेंक गेंद को बोधा, फिर दूसरे बाण से पहला बाण बींधा, तीसरे से दूसरा बाण, इस प्रकार परंपरा से बाणों को बींधते हुए कुए से गेंद को बाहर निकाला। अपनी प्यारी गेंद मिलते ही समस्त कुमार आचार्य श्री की विद्याकी भूरि भूरि प्रसंशा करते हुए खुशी खुशी घर पहुँचे । घर जाकर अपने पिताको समस्त घटना कह सुनाई। फैलते फैलते यह बात बादशाहके कान तक पहुँची। (बादशाह अर्थात् वहां का 'साही' अथवा 'साखी') राजाने अपने पुत्रोंको भेज कालकाचार्य को सम्मान पूर्वक अपने or Private & Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ [१०] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક दरबार में बुलाए । राजा भी आचार्यश्री का स्वागत करने कुछ दूर सामने गया । सुरिजीने राजाको आशीर्वाद दीया। साखो राजाने आचार्यश्री के कलाचातुर्य से प्रसन्न हो कर बहुमान पूर्वक अपने यहां रक्खे । कालकाचार्य वहां रहेते हुए, ज्योतिष निमित्तादि विधाओं से राजा को चमत्कृत करते हैं । इस प्रकार कितनेक दिन व्यतीत हुए । एक दिन साही राजा के पास पक राजदूतने आकर राजा के समक्ष एक कटोरा, एक छुरी और एक लेखपत्र रक्खा । राजा पत्र पढकर स्तब्ध हो गया । उसका चहरा उदास हो गया। राजाकी ऐसी स्थिति देख वहां बैठे हुए कालकाचार्य ने कहा “ राजन् ! आपके स्वामी की भेट आई है, इसे देख हर्ष होना चाहिए, किन्तु इसके विपरीत उदासीन क्यों दिखाई देते हैं ?" राजा ने कहा-" हमारे वृद्ध स्वामीने क्रोधित होकर हुक्म लिखा है कि-इस छुरी से तुम्हारा मस्तक काट कर इस कटोरे में रख शोघ्र भेजो। यदि तुमने ऐसा न किया तो तुम्हारे समस्त कुटुम्ब का नाश होगा । इस प्रकार मुझे ही नहीं, अपितु मेरे समान अन्य साखी राजाओं को भी लिखा गया है।" कालकाचार्य को अपने कार्यसिद्धि का यह सुयोग मिला। इन्होंने राजा को कहाः-"तुम समस्त साखी राजा एकत्रित होकर मेरे साथ चलो । अपन 'हिंदुक' देश में जाकर उज्जैनी के गर्दभिल्ल राजाको उखेडकर उस राज्य का विभाग कर तुमको सोंप दूंगा। सूरिजी के वचनों पर विश्वास रख राजाने अन्य ९५ राजाओंको निमंत्रित कर उनके साथ प्रयाण किया । सिंधु पारकर वे सौराष्ट्र में आए । यहां आते आते वर्षाकाल समीप आगया अतएव कालकाचार्य की आज्ञा से सबने अपना पडाव यहीं डाला। चातुर्मास समाप्त होते ही सबने आगे प्रस्थान किया। यहां से लाट देशमें प्रवेश किया और वहाँ के दो राजा बलमित्र तथा भानुमित्र जो कि आचार्यश्री के भानजे होते थे उनको भी साथ लिए । दूसरी ओर गर्दभिल्ल राजा को भी अपने उपर आनेवाली आपत्ति की खबर होते ही उसने अपना सैन्य तैयार कर सामने आकार पडाव डाल दिया। दोनों सेनाओं के बीच युद्ध आरम्भ हुआ, इसमें साखी राजाओं के सैन्यने अपनी शक्ति का पूरा जोहर दिखाया। गर्दभिल्ल का सैन्य जान लेकर भागने लगा। स्वयं गर्दभिल्ल भी नगर के द्वार बंध कर गढ़ में जा छिपा। कालकचार्य के सैन्य ने नगर के चारों ओर घेरा डाल वहीं Jain Education Intematorial Page #110 -------------------------------------------------------------------------- ________________ ४ १-२] કાલકાથાય [१०] कई दिनोंतक गर्दभिल्ल के सैन्य का एक भी व्यक्ति दुर्ग पर दिखाई नहीं दीया। समस्त वातावरण शान्त मालूम हुआ। यह देख एक साखी राजाने पूछा, “गुरुदेव ! यह क्या मामला है। इस कटोकटि के समय, इस प्रकार शान्त वतावरण क्यों ?" राजाके पूछने पर आचार्यश्रीने योग दृष्टि से देख उन लोगों से कहा कि “ गर्दभिल्ल राजा एक 'गर्दभी विद्या' की साधन कर रहा है। किंचित् देखो कहीं दुर्ग पर गर्दभी दिखाई देती है ? " खोज करने पर मालूम हुआ कि एक स्थान पर एक गर्दभी मुंह खुल्ला करके खडी है। आचार्यश्रीने इसका यथार्थ तत्त्व समझाते हुए कहा:-“जब इस राजाको गर्दभी विद्या सिद्ध हो जायगी तब यह गर्दभी शब्द करने लगेगी; उन शब्दों को राजाके शत्र सुनेंगे उनको लहूकी के होकर भूमिपर गिर मृत्युके शरण होंगे।" यह बा सुन साखी राजा भयभीत होने लगे; परन्तु आचार्य देवने कहा, इसमें भयभीत होने जैसा कोई कारण नहीं। तुम अपने अपने सैन्यको पांच कोस दूरी पर लेजाओ। इसमें से अच्छे कुशल १०८ एकसो आठ बाणावलीयोंको आचार्यश्रीने अपने पास रक्खे । जब गर्दभीने शब्द करने के लिए मुंह खोला तब सब बाणावलीयोंने एक ही साथ इस प्रकार बाण छोडे कि वे सब के सब गर्दभी के मुंह में प्रवेश करनेसे गर्दभी शब्दोश्चारण न कर सकी। परिणाम यह हुआ कि स्वयं गर्दभी राजा पर कुपित हो उसके मस्तक पर विष्ठा कर, लात मार कर आकाश मार्ग की ओर चली गई। साखी राजाओं के सुभटोंने दुर्ग की दीवाल तोड वे अंदर घुसे। और गर्दभिल्ल को कैज कर कालकाचार्य के पास लाए। आचार्य को देखते ही गर्दभिल्ल राजा लज्जित हो गया। आचार्य देवने उसे उपदेश देते हुए कहा- एक सती साध्वी के चरित्र भंग के पापका यह प्रायश्चित्त तो एक पुष्प मात्र है। भविष्य में-परलोकमें इसका फल और भोगना होगा।' साखी राजाओं के उपर जो आपत्ति के बादल मँडरा रहे थे वे गर्द. भिल्ल के कैद होते ही दूर हो गये । साखी राजा अपने प्रति अत्याचार करने वाले गर्दभिल्ल को मौत की सजा देने लगे, परन्तु आचार्य देवने कहा पापी का नाश पाप द्वारा ही होता है । ऐसा कह उसे मुक्त कराया। इसके पश्चाद गर्दभिल्लने उस देश का त्याग कर दीया । आचार्यश्रीने इस राज्य का विभाग करते हुए जिस साखी राजा के यहां स्थिरता की थी, उसे खास उज्जैनी का राज्य दीया । और अन्य ९५ Jain Educ रालाओं को मालवदेश के विभाग करके बांट दीये । Page #111 -------------------------------------------------------------------------- ________________ [१०४] શ્રી જન સત્ય પ્રકાશ–વિશેષાંક सर्वत्र शान्ति के पश्चाद् सरस्वती साध्वी को भी गच्छ में ली । उनको पराधीनता में जो जो पाप लगे उनका तपश्चर्या द्वारा प्रायश्चित्त किया। स्वयं कालकाचार्यने भी, कितनीक आलोचना करके निरतिचार चारित्र पालन करते हुए गच्छ का भार धारण किया । कालकाचार्य प्रामानुग्राम विहार करते 'प्रतिष्ठानपुर में आए । यह नगर दक्षिण देश में था। यहां का राजा सातवाहन शुद्ध श्रावक तथा साधुभक्त था। उसने भक्ति पूर्वक आचार्य महाराजको चतुर्मास करने को रक्खे । पर्युषणापर्व कब होगा ? गुरुमहाराजने कहा भाद्रपद शुक्ला पंचमी को। राजाने कहा उसी दिन हमारे कुलक्रमागत इन्द्रमहोत्सव आता है। मुझे उस उत्सव में भागलेना आवश्यक है। इस प्रकार एक ही दिन में दो उत्सव कैसे सम्भाले जा सकते हैं ? अतएव कृपया पंचमी के बजाय छठको पर्युषणापर्व रक्खा जाय तो मैं भी पूजा, स्नात्र पौषधादि धर्मकार्य में भाग ले सकुं।" गुरु-महराजने कहा पंचमी की रात्रिका कदापि उलंघन नहीं हो सकता। तब राजाने चोथ रखने के लिए प्रार्थना की। राजाके आग्रह से एवं कल्प सूत्रके 'अंतरावियसे...'इस पाठ का आधार लेकर कालकाचार्यने पर्युषणापर्व का दिन पंचमी के बजाय चोथ रक्खा। इसी प्रकार चौमासी पूर्णिमा के बजाय चौदस की। उसी दिन से समस्त संघने इस प्रथा का स्वीकार किया। कालकाचार्य आनंदपूर्वक संयम पालते हुए प्रतिष्ठानपुर में रहते हैं। किन्तु इनके शिष्य प्रमादी होगए। गुरु महाराजने बहुत प्रयत्न किया परन्तु फिर भी वे ठीक तरह क्रियानुष्ठान नहीं करते। इस पर गुरुजीने सोचा कि ऐसे प्रमादी शिष्यों के साथ रहने की अपेक्षा अकेला रहना कहीं अच्छा है । एसा सोच उन्होंने यह वृत्तान्त घरके मालिक से कहकर, शिष्यों को सोते हुए छोड आचार्य महाराज विहार कर स्वर्णपुर पधार गए । यहां सागरचन्द्र नामके आचार्य स्थित थे,। जोकि कालकाचार्य के प्रशिष्य होते थे उनके उपाश्रयमें गए, उनको अपना परिचय न देते हुए एक कौना मांगकर ठहर गए। दूसरे दिन सागरचन्द्र ने सभा समक्ष मधुर ध्वनि से व्याख्यान दीया और वहां ठहरे हुए वृद्ध साघु (कालकाचार्य) से पूछा " हे वृद्ध मुने! कहो मेरा व्याख्यान कैसा रहा ? कालकाचार्य ने कहा "बहुत सुन्दर"। इसके पश्चाद सागरचन्द्रने अहंकार पूर्वक कहा " अहो वृद्ध साधो! तुमको किसी सिद्धान्तादि का संदेह हो तो पूछो।" Page #112 -------------------------------------------------------------------------- ________________ १-२ કાલકાચાય [२०५] कालकाचार्य ने सागरचन्द्र को उसके गर्वका खयाल कराने के लिए विवाद उठाते हुए कहा:-" आचार्यजी! धर्म है या नहीं?" सागरचन्द्र ने कहा “ धर्म अवश्य है" इस पर कालकाचार्य ने निषेध किया। इस विषय पर दोनोंका सूब विवाद हुआ, खूब तर्क वितर्क हुए, आखिर सागरचन्द्र निरुत्तर हुए। इसके पश्चाद् इनको विचार हुआ कि यह कोई सामान्य वृद्ध साधु नहीं है। ये तो महान प्रतापी, वयोवृद्ध, ज्ञानवृद्ध तथा महाप्रभावशाली पुरुष ज्ञात होते है। इधर वे प्रमादी साधु प्रातःकाल होते ही उठकर देखते हैं तो गुरु महाराज का कुछ ठिकाना नहीं, तो वे बडे लजित हुए । आखिर उनको मकान मालिक द्वारा ज्ञात हुआ कि गुरुमहाराज प्रमादि शिष्यों से उक्काकर सागरचन्द्रसूरि के पास स्वर्णपुर गए हैं। साधुओंने भी सुवर्णपुर की ओर प्रयाण किया बडा समूह होने के कारण तीन टुकडी की। एक के पश्चाद् एक टुकडी विहार करती जारही है । मार्ग में जन समुदाय पूछता है कि, “कालकाचार्यजी कौन हैं ?" उत्तर में पीछे की टुकडी कहती है 'आगे गए' और आगे की टुकडी कहती है पीछे आरहे है । इस प्रकार यह टुकाडी स्वर्णपुर के निकट आई । जब सागरचन्द्राचार्य को यह ज्ञात हुआ कि गुरु महाराज पधार रहे हैं तब वे उनके स्वागतार्थ सामने आए और पूछा "गुरुदेव (कालकाचार्य महाराज) कहां हैं ?” उत्तर मिला कि, वे तो आपके पास पहले ही आगए हैं। सागरचन्द्र आश्चर्य में गर्क होगए । अरे ! जिनके साथ मैंने शास्त्रार्थ किया और जिन्हों ने मुझे परास्त किया, वे स्वयं हि गुरु प्रभाकर श्री कालकाचार्य है क्या ! इसी अरसे में सोधर्मेन्द्र ने सीमंधर स्वामी के पास जाकर निगोदका स्वरूप सुना और सुनकर पूछा:-“हे स्वामिन् ! इसी प्रकार निगोदका स्वरूप भरतक्षेत्र में कोई जानता है क्या ?', भगवान ने श्रीमुख से फरमाथाः-प्रतिष्ठानपुर में कालकाचार्य हैं वे जानते हैं"* इन्द्र ब्राह्मण का स्वरूप लेकर प्रतिष्ठानपुर में आया और कालकाचार्य के पास आकर निगोद का स्वरूप पूछा । गुरुमहाराजने भी अत्यन्त सूक्ष्म *कालकाचार्यका वर्णन 'स्वर्णपुर का चल रहा है। इसी अवसर पर इन्द्र 'प्रतिष्ठानपुर' में आते हैं और कालकाचार्य से मिलते हैं। सीमंधर स्वामी ने भी प्रतिष्ठानपुर' में होने का बताया है । सम्भव है कि स्वर्णपुर विहार कर पीछे 'प्रतिष्ठानपुर' आगए हो फिर यह घटना घटि हो। Jain Education intematonal Page #113 -------------------------------------------------------------------------- ________________ [१०] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક रीति से निगोद का स्वरूप समझाया। स्वरूप सुनकर ब्राह्मण हर्षित आ। फिर अपना हाथ लम्बाकर पूछता है; महाराज! मेरा आयुष्य कितना है? यदि थोडा हो तो कुछ साधना करलु । गुरु महाराज को हाथ देखते ही ज्ञात हुआ कि इनका आयुष्य तो सागरोपम का है । तत्काल कालकाचार्य समझ गए कि यह तो इन्द्र है अतः आयुष्य बताने के बदले कहाः-" हे इन्द्र ! धर्मलाभोस्तु ” तत्पश्चाद् इन्द्र ने प्रगट होकर दस दिशाओं में उद्योत किआ, वंदन स्तुति को तथा सीमंधर स्वामी के पास जाने सम्बन्धी समस्त वृतान्त कहा। । इसके पश्चाद् कालकाचार्य महाराज लम्बे समय तक निर्मल चारित्र पालन कर समाधिपूर्वक देवलोक पधारे । उपसंहार कालकाचार्य के जीवन से अपनको इतना तो अवश्य स्वीकार करना होगा कि ये एक ऐतिहासिक पुरुष थे, जोकि अनेक विद्याके पारगामी थे, शासन प्रभावक थे, और बाण विद्याके निष्णात थे। इन्होंने साध्वी सरस्वती की रक्षार्थ जिस वीरता का परिचय दिया यह इनके चरित्र से पूर्णतया ज्ञात हो जाता है । इनका ज्ञान कितना गम्भीर था कि स्वयं सीमंधरस्वामी ने इन्द्र महाराज के समक्ष इनकी प्रशंसा की। इन्द्र महाराज भी इनके दर्शनार्थ प्रतिष्ठानपुर में आये और आचार्यश्री से निगोदका स्वरूप समझा। ये कितने न्यायप्रिय, दयालु और उपकारी थे कि जिस गर्दभिल्ल ने इनकी बहिन साध्वी पर घोर अत्याचार किया और वह इनका कैदी होजाने पर भी उसे जीवितदान दीया। इसके अतिरिक्त राज्यका विभाग करते समय अपने भानजे का पक्ष न लेते हुए उस 'साखी' राजाको खास उज्जैनी का राज्य दीया जिसके यहां आश्रय लिया था । वर्तमान युग में अन्य समाजबाले जैनधर्म पर यह आक्षेप रखते हैं कि यदि भारत को निर्बल बनाया हो तो जैनियों ने, परन्तु मैं उन समाजवालों से सविनय प्रार्थना करूंगा कि वे किंचित् जैनधर्म के भूतकालीन चरित्रों पर दृष्टि डालें तो उनका यह भ्रम दूर हो जायगा। Page #114 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના નિર્વાણ પછીના એક હજાર વર્ષમાં થયેલ જેન રાજાઓ [ ભિન્ન ભિન્ન રાજાઓને ટૂંક પરિચય ] લેખકઃ-મુનિરાજ શ્રી દર્શનવિજયજી શા મણુ ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન ઉપન્યા પછીના તેમના ઉપદેશના - ત્રીસ વર્ષ દરમ્યાન નાના મોટા અનેક રાજાઓ, જૈનધર્મને સ્વીકાર કરી, આહંતપાસક-શ્રમણોપાસક-શ્રાવક બન્યા હતા, અને ચારે તરફ અહિંસાનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હતું, ભગવાન મહાવીર સ્વામીના સમયના જન રાજાઓમાં મુખ્યત્વે કરીને નીચે પ્રમાણે રાજાઓ થઈ ગયા પ્રાચીન રાજાએ મગધનરેશ સમ્રાટ શ્રેણિક, સમ્રાટ કોણિક, વિશાલાપતિ પરમહંત મહારાજ ચેટક, સિંધુ સૌ વીરપતિ રાજા ઉદાયી, કાશીરાજ અલખ, કપિલપુરરાજ સંસ્થતિ, દશાર્ણદેશને રાજા દશાર્ણભદ્ર, ઉજજયિનીપનિ રાજા ચડધોત, અંગરાજ દધિવાહન, સુદર્શનનરેશ યુગબાહુ સુગ્રીવશાસક બલભદ્ર, પિલાસપુરપતિ વિજયસેન, ક્ષત્રિયકુંડનગરનરેશ રાજા નંદીવર્ધન (ભ. મહાવીરના મેટાભાઈ ), કૌશાબિપતિ વત્સરાજ શતાનીક, કુરૂનરેશ શિવ, અદિતશત્રુ, વીરાંગ, વીરજસ, કુશાવર્તેશ નિમિ, કલિંગપતિ કરકંડુ, અપાપાપુરીપતિ હસ્તિપાલ, દુભાઈ નિગ્ધ, ધનબાહુ, કૃષ્ણમિત્ર, વાસવદત્ત, અપ્રતિહા, પ્રિયચંદ્ર, બેલ, અર્જુન, દત્ત, મિત્રાનંદી વગેરે વગેરે. આ રાજાઓમાંના કેટલાએક રાજાઓ તથા તેમના કુટુંબના ભિન્ન ભિન્ન માણસોએ દીક્ષા અંગીકાર કરી હતી, અને કેટલાએક શ્રાવકપણે જ રહ્યા હતા. (ભગવતીસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, જનસત્યપ્રકાશ વર્ષ ૨, અંક ૪–૫ વગરેના આધારે) શ્રમણ ભગવાન મહાવીરસવામીના નિર્વાણ પછીના એક હજાર વર્ષના ગાળામાં નીચે પ્રમાણે જૈન રાજાઓ થઇ ગયા મહારાજા ઉદાયી શિશુનાગ વંશીય સમ્રાટ શ્રેણિક અને કેણિક પછી તેને પુત્ર ઉદાયી મગધને રાજા છે. એ વખતે મગધના રાજ્યની એક શકિતશાળી સામ્રાજ્ય તરીકે ગણના થતી. મહારાજા શ્રેણિકે એમાં સામ્રાજ્યત્વનું બીજારોપણ કર્યું હતું અને મહારાજા અજાતશત્રુ અપનામ કેણિકે તેનું ખૂબ સિંચન કર્યું હતું. મહારાજા ઉદાયી મગધને અંતિમ સમ્રાટ થયે. Page #115 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક શ્રેણિકના રાજ્યકાળમાં મગધની રાજધાની રાજગૃહી હતું. અજાતશત્રુએ ચંપાનગરી વસાવી તેને રાજધાની બનાવી. ઉદાયીનો રાજ્યાભિષેક ચંપામાં જ થયે હતું, પરંતુ રાજમહેલમાંની પ્રત્યેક વસ્તુ જોઈને તેમને પોતાના સ્વર્ગવાસી પિતા અજાતશત્રુનું સ્મરણ થઈ આવતું અને તેથી તે બહુ દુઃખિત થતા એટલે તેમણે નવું પાટનગર વસાવવાને મનસૂબે કર્યો. અને તે માટે યોગ્ય સ્થાનની તપાસ કરવા નિમિત્તિઆઓને મેકલ્યા. તેઓ ફરતા ફરતા ગંગા કિનારે જઈ પહોંચ્યા અને ત્યાંની જમીનનું બળાબળ તપાસવા લાગ્યા. પ્રાચીન કાળમાં શ્રી અન્નિકાપુત્રનું અંતકૃતુ કેવળી તરીકે ગંગા નદીમાં મેક્ષગમન થયું હતું, જે સ્થાન પાછળથી પ્રયાગ તરીકે ખ્યાત થયું. આ આચાર્ય મહારાજની ખેપરી ગંગાના વહેણમાં અટકી પડી. અકસ્માત એમાં એક પાટલીવૃક્ષનું બીજ આવી પડયું અને એમાંથી એક વૃક્ષ ઊગી નીકળ્યું. જે જાતે દિવસે ખૂબ ઘટાદાર થયું અને અનેક ફલેથી સુશોભિત બન્યું. ઉદાયીના પંડિત ગંગા કિનારે આ ઝાડ પાસે આવી પહોંચ્યા. તેમને એ ઝાડ બહુ ગમી ગયું અને આસપાસનાં બીજાં ઝાડા કરતાં એ ઝાડને વિશેષ સમૃદ્ધ થયેલું જોઈ બારીક દૃષ્ટિએ એનું નિરીક્ષણ કરવા લાગ્યા. આ વખતે એક ચાષપક્ષી પિતાનું મેં ફાડીને ત્યાં બેડું હતું અને પતંગિયા વગેરે જંતુઓ આપે આપ આવીને તેના મુખમાં પડતાં હતાં. બસ, આ નિમિત્ત જોઈને તેમણે નકકી કર્યું કે “આ સ્થાનમાં પાટનગર વસાવનાર રાજાને સ્વયં લક્ષ્મી આવી મળશે.” આ રીતે તેમણે એકમતે એ સ્થળને નવી રાજધાની માટે પસંદ કર્યું, અને મહારાજા ઉદાયીને પિતાને અભિપ્રાય જણાશે. ઉદાયીએ તે સ્થાને કુસુમપુર યાને પાટલીપુત્ર નગર વસાવી તેને મગધના પાટનગર તરીકે જાહેર કર્યું. આ શહેર આજે પટણ તરીકે ખ્યાત છે. ૧ આ સ્થળે એક વાત ન ભૂલાવી જોઈએ કે મગધનરેશએ ચંપાપુરી અને પાટલીપુત્રને પાટનગર બનાવ્યા છતાં મૂળ રાજધાની રાજગૃહીને નુકસાન ન પહોંચે એટલા માટે ત્યાં એક શિશુનાગવંશીય પુરૂષને માંડલિક રાજા તરિકે નિયુકત કર્યો હતો, જેને ઇતિહાસકારે “દર્શક' કે “વંશક” તરિકે ઓળખાવે છે. ૧ પુરાણમાં ઉદાયી રાજ તથા પાટલીપુત્ર નિર્માણ માટે આ પ્રમાણે ઉલ્લેખ છે; उदायी भविता तस्मात्, त्रयस्त्रिंशत्समा नृपः ।। सर्वैः पुरवरं रम्यं, पृथिव्यां कुसुमाहवयम् ।। गंगाया दक्षिणे कूले, चतुर्थेऽब्दे करिष्यति ॥ (વાયુપુરાણ, ઉત્તરાખંડ, અધ્યાય ૩૭, પૃ. ૧૭૫, શ્લોક, ૩૧૨, ૩૧૩, બ્રહ્માંડપુરાણ, ભ૦ ભા. ઉપ૦ ૩, અધ્યાય ૭૪, લેક ૧૩૩-૧૩૩) २ अस्माकं महाराजदर्शकस्य भगिनी पद्मावती ।। ( સ્વપ્નવાસવદત્તા, અંક ૧, પૃ ૧૪. ) चतुर्विशत्समा राजा, वंशकस्तु भविष्यति ॥ ( મત્સ્યપુરાણ, અધ્યાય ૨૭૨. ) Page #116 -------------------------------------------------------------------------- ________________ અ& ૧-૨ ) જેને શાઓ ઉદાયી ભગવાન મહાવીરને પરમ ભક્ત અને વ્રતધારી શ્રાવક હતો. તેણે પાટલીપુત્રમાં જિનાલયે તથા પિવાળ વગેરે બનાવરાવ્યાં હતાં, જે સંબંધી અનેક ઉલ્લેખ મળે છે. જેમકે तं किर वियणगसठियं जयरं जयराभिएय उदाइणा चेइहरं काराविय, एसा पाडलिपुत्तस्स उप्पत्ति। (આવશ્યકસૂત્રવૃતિ.) ઉદાસી હમેશાં આ ધર્મસ્થાનમાં જઈ ધર્મ–ક્યા કરતે તેમજ રાજપવાળમાં તેડાવી ગુરૂમહારાજની સેવા-ભકિત કરતે અને વ્યાખ્યાન સાંભળો. આઠમ, પાખી વગેરે પતિથિઓએ પૌષધ કરી સ્વાધ્યાય તથા આત્મચિંતનને લાભ લેતો. એક વાર મહારાજા ઉદાથીએ એક ખંડિયા રાજાનું રાજ્ય, તેની જ ભૂલના કારણે ખુંચવી લીધું, અને ખંડિયે રાજા મૃત્યુ પામ્યું એટલે તેના પુત્રને ઘણે કેધ ચઢ. તે પિતાના પિતાનું વેર વાળવા ઉજજયિનીના રાજાની સહાય લઈ પાટલીપુત્ર ઉપર ચઢી આવ્યા પણ તે ફાવ્યું નહીં. આથી તેને રોષ ઓર વધી ગયું. આ વખતે તેણે ધર્મના નામે કપટથી કામ લેવાનું વિચાર્યું. તેણે જૈનાચાર્ય પાસે જઈ દીક્ષા લીધી, મુનિવેશ પહે, તેનું નામ વિનય રત્ન રાખવામાં આવ્યું. વિનયરને એક દંભી સાધુ હતું છતાં ધણા વર્ષ સુધી મુનિપણું નભાવી તે આચાર્યને પ્રિયપાત્ર બની બેઠે. એક વખત વિનયરત્નની સાથે આચાર્ય મહારાજ રાજપિલાળમાં પધાર્યા અને રાજા ઉદાયીએ પર્વ દિવસ હેવના લીધે પૌષધ લીધે. વિનયરત્નને, જે તકની પતે રાહ જેતે હલે તે તક આવી પહોંચી લાગી. તેણે રાતમાં જ પિતાના પિતાના વેરને બદલે ચૂકાવી લેવાને નિર્ણય કર્યો. અને મધરાતે જ્યારે બધું સુમસામ હતું અને સૌ કે સૂઈ ગમ્ભ હત્ય ત્યારે તેણે છરી વતી મહારાજા ઉદાયીનું ખૂન કર્યું, અને પોતે રાતોરાત ત્યાંથી પલાયન કરી ગયે. પેલા નકલી વિનયનને ખ્યાલ હતો કે તેનું આ કૃત્ય ઉજજયિનીમાં જરૂર પ્રશંસા મેળવશે. આથી તે ઉજજયિની ગયે. પણ ત્યાંના રાજાએ તેના કૃત્ય પ્રત્યે સન્ત અણગમે બતાવી મહારાજા ઉદાયીના ખુનનું મહાપાતક કરનાર એ પાપીને ધૂતકારી કાઢયે, એટલું જ નહીં પણ તેનું મેટું કાળું કરી પિતાના રાજ્યમાંથી હદપાર કર્યો. મહારાજ ઉદાયીને આ ખૂની જૈનસમાં અભવ્ય તરીકે જાહેર થયે. ધર્મપરાયણ મહારાજા ઉદાયીને આ રીતે કરૂણ અંત આવ્યો. અને તેના અંતની સાથે જ મગધ સામ્રાજય ઉપર રાજ્ય કરનાર શિશુનાગ વંશને પણ અંત આવી ગયે. શાખોના ઉલ્લેખ પ્રમાણે આ ઉદાયી રાજા આગામો ઉત્સર્પિણી કાળમાં તીર્થકર થશે. (આવશ્યકનિકિતવૃત્તિ પૂ. ૬૮૭ થી ૬૯૦, પરિશિષ્ટ પર્વ, ઉપદેશ પ્રાસાદના આધારે) વન રાજાઓ (વીરનિ. સં. ૧ થી ૨૧૫) મહારાજા ઉદાયીને પુત્ર ન હોવાથી તેની ગાદીએ નંદ વંશના રાજાઓ આવ્યા, જેમાં અનુક્રમે નવ રાજાઓ થયા. આ રાજાઓનાં નન્દીવર્ધન, મધ્યનંદી, પહાલ વગેરે નામે : અ તથા હવે પછીના વખાણમાં કેટલેક સ્થળે “વીરનિર્વાણુ સંવત્ ઔર જૈન કાલગના નામક ઇતિહાસપ્રેમી મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીના પુસ્તકને આધાર લીધું છે. ainelibrary.org Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) શ્રી જેન સત્ય પ્રકાશ--વિશેષાંક [વર્ષ ૪ અવ્યવસ્થિત રૂપે મળે છે. રાજા મહાપ પોતાના રાજ્યને ખૂબ વિસ્તાર્યું હતું, તેથી નંદવં. શમાં તેની એકછત્રતા અને પ્રભુ વિશેષ મનાય છે. જો કે આ રાજાઓ કયા ધર્મના હતા તેનાં સ્પષ્ટ પ્રમાણે નથી મળતાં, બૌદ્ધ ગ્રંથ આ રાજાઓ માટે મૌન સેવે છે, પણ પુરાણમાં તેમની ઘણી નિંદા કરી છે તેથી ઈતિહાસને આ રાજાઓ શૈવધર્મના વિરોધી એટલે જૈન હોવાનું માને છે. એક વાત તે ચોક્કસ છે કે નંદવંશના મંત્રીઓ શરૂઆતથી તે આખર સુધી-કલ્પકથી માંડીને તે શકટાળ સુધી–બધા જૈન જ હતા. તેમજ તેમના વખતમાં જૈનધર્મ ખૂબ ઉન્નત થયો હતો. આચાર્ય ભદ્રબાહુસૂરિ તથા આચાર્ય સ્થૂલિભદ્રસૂરિ બને નવમા નંદના સમયના મહાન જૈન તિર્ધરો હતા. બારવણય દુકાળ પછી, જિનાગમની રક્ષા માટે જૈનેનું પ્રથમ શ્રમણ-સમેલન નદીના પાટલીપુત્રમાં મળ્યું હતું. આ વખતે કલિંગ દેશમાં એક પ્રાચીન સુંદર જિનપ્રતિમા હતી તેને નંદરાજા પાટલીપુત્રમાં લઈ આવ્યું હતું. આ પ્રતિમાને મૌર્યકાળ પછી થયેલ કલિંગપતિ મહારાજા ખારવેલ પુનઃ કલિંગમાં લઈ ગયા હતા. નંદરાજા જિનપ્રતિમાને લાવે અને તેને જિનાલયમાં સ્થાપિત કરે એ બિના તેમના જૈન હોવાની માન્યતાને પુષ્ટ કરે છે. (ઉદયગિરિને હસ્વિગુફાને શિલાલેખ વગેરેના આધારે.) સમ્રાટ ચંદ્રગુપ્ત (વીરનિ. સં. ૧૫ લગભગ) ચંદ્રગુપ્તને જન્મ મયૂરપષક કુટુમ્બમાં થવાથી તે મૌર્યવંશી મનાય છે. તે ગર્ભમાં હતા ત્યારે તેની માતાને ચદ્રપાનને દેહદ થશે. તક્ષશિલા વિદ્યાલયના વિદ્વાન ચાણક્ય, જે બાળક જન્મે તે પિતાને સેંપવાની શરતે, પિતાની બુદ્ધિના બળથી તે દેહદ પૂરો કર્યો. પુત્રને જન્મ થતાં, દેહદને અનુલક્ષીને, માતા-પિતાએ તેનું ચંદ્રગુપ્ત નામ રાખ્યું. ચંદ્રગુપ્ત બાળક હતું છતાં તેની બાલક્રિડાઓમાં પણ રાજતંત્રની જ પ્રધાનતા દેખાતી. તે પિતાના બાળમિત્રનું એક રાજ્ય સ્થાપી પિતે તેને સજા બનતે અને ગુન્હેગારોને અદલ ઈન્સાફ આપતે. આ સમયે ભારતમાં નવનંદ પૈકી છેલ્લા પંદનું રાજ્ય ચાલતું હતું. તેણે ચાણક્ય પંડિતનું અપમાન કર્યું, એટલે ચાણકયે ધમાં ને ક્રોધમાં નંદવંશને નાશ કરવાની પ્રતિજ્ઞા ૪ આ મૌર્યવંશના નામ માટે નીચે મુજબ ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે. (૧) ગૌતમ બુદ્ધના શાકય કુટુંબના કેટલાક માણસે વિડૂડલ્મ રાજાના આક્રમણથી પોતાનું સ્થાન છેડી હિમાલયના પ્રદેશમાં મયૂરનગર નામક શહેર વસાવી ત્યાં રહેવા લાગ્યા. આ લેકે પાછળથી મૌર્ય કહેવાયા. ચંદ્રગુપ્તને જન્મ આ વંશમાં થયે તેથી તે મૌર્ય કહેવાય. (મહાવંશની ટીકા, મૌર્યાસામ્રાજ્યક ઈતિહાસ પૃ૦ ૧૦૭) (૨) ચંદ્રગ્રસ્ત મુરા નામક એક દાસીને પુત્ર હોવાથી મૌર્ય કહેવાય, (પુરાણ તથા છુટા લેખે વગેરે) પુરાણોમાં ચંદ્રગુપ્તને દાસીપુત્ર માન્ય છે, એ વિષયમાં વિદ્વાનને એવો મત છે કે મૌર્યવંશ જૈનધર્મ તથા બૌદ્ધધર્મને ઉપાસક હેવાથી પુરાણકારોએ નિંદાના ઉદેશથી Jain Educat તમને દાસી પુત્ર ગ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ અ'ઃ ૧-૨ ] જન રાજાઓ [૧૧] કરી હતી. ચાલુકય તેના ઉપાય શોધવા લાગ્યો. એક દિવસ તેણે ચંદ્રગુપ્તની રમત જોઇ અને તેની પાસે જઈ દાન માગ્યું'. ખાલકાના રાજા ચંદ્રગુપ્તે એક રાજાની જેમ ચાલુકયને સતથ્યો એટલુ જ નહીં પણ તેના ઉપર એક રાજવી તરીકેની છાપ પાડી. તપાસ કરતાં ચાણકયને માલુમ પડયુ કે આ બાળક તે જ છે જેને પોતાને સાંપવાની શરત તેના માતા-પિતાએ કરી હતી. આથી તેના આનંદને પાર ન રહ્યો. આ બાળક દ્વારા પોતાની પ્રતિજ્ઞા સળ થવાનાં સ્વપ્ન તે જોવા લાગ્યા. તેણે એક સૈન્ય ભેગુ કરી અને ચંદ્રગુપ્તને પોતાની સાથે લઇ એકાએક પાટલીપુત્ર ઉપર છાપો માર્યો, પ તેમાં તે બિલકુલ ન ફાવ્યો, અને પોતાના અને ચંદ્ગુપ્તને જીવ બચાવા પણ ભારે થઇ પડયે. છેવટે મહામુસીબતે એ બન્ને જણા એક ગામમાં જઇ પહોંચ્યા. ત્યાં એક ડાસી પાસેથી જાણવા મળ્યું કે ચાણકયે આસપાસના રાજાઓને સાધ્યા વિના પાટલીપુત્ર ઉપર ચઢાઈ કરી, તેથી તેને માર ખાઈને ભાગવું પડયું.' બસ, ડેસીમાના આ નીતિવાકયના આધારે ચાણકયે પોતાના ભવિષ્યના માર્ગ નકકી કરી લીધો. તે ચંદ્રગુપ્તને સાથે ક્ષઈ હિમાલયના પ્રદેશમાં ગયા અને ત્યાંના પર્વત રાજા સાથે એવી શરત કરી ક્રુચાણકયની બુદ્ધિ અને પર્વતનું સૈન્ય એ એ વડે નક્ને હરાવી જે રાજ્ય મળે તે બન્નેએ આધાઆધ વહેંચી લેવુ.’ ( હવે ચાણકયના પગમાં જોર આવ્યું. તેણે ખીજા નાના નાના રાજાઓને સાધવાના પ્રયત્ન આરબ્યો. આ દરમિયાન ઇ. સ. પૂર્વે ૩૨૬માં યુનાનને બાદશાહ મહાન સિકંદર શ્વરાન જીતી ભારત ઉપર ચઢી આવ્યો અને પંજાબના પ્રદેશ પોતાના કબજે કર્યો. ચંદ્રગુપ્તે આ તકનો લાભ લઇ એ પ્રદેશની પ્રજાને સ્નેહ મેળવ્યા અને એ પ્રજાને પેાતાની સ્વતંત્રતા જાળવવા સામના કરવા ઉશ્કેરી એક સૈન્ય તૈયાર કર્યું. એ સૈન્યે સિકદરને પરાજય કર્યાં. પછી એ વિજયાન્મત્ત સૈન્ય સાથે તેણે પાટલીપુત્ર તરફ કુચ કરી. આ યુદ્ધયાત્રામાં પર્વત રાજાનો અને ચાણકયની યુક્તિમાજ બુદ્ધિના સહકાર હતા. તેણે પાટલીપુત્ર ઉપર આક્રમણૢ કર્યું" અને નંદરાજાને નાશ કર્યો. જો કે શરત પ્રમાણે પર્વતરાજા અડધા રાજ્યના હકદાર હતા, છતાં ચાલુકયની કુટ નીતિનો ભાગ મની તે મરણ પામ્યા અને એ રીતે વીરિન. સ, ૨૧૫ લગભગમાં ચંદ્રગુપ્ત પાટલીપુત્રને સર્વેસર્વા અન્ય. સમ્રાટ્ટ ચંદ્રગુપ્તના રાજ્યકાળ માટે નીચે પ્રમાણે ભિન્ન ભિન્ન મતા મળે છેડ ૧ રન. સ. ૨૧૫માં મૌર્યવંશનું રાજ્ય શરૂ થયું. (પ્રાચીનગાથા, તપગચ્છપટ્ટાવલી રૃ. ૪૬, વિવિધ તીય કલ્પ ૫૦ ૩૮) ૨ વીરિન. સ. ૧૫૫માં ચંદ્રગુપ્ત રાજા થયા. (પરિશિષ્ટ પર્વ, સગ ૮, શ્લા ૩૩૯) ૩ નવન દાના શાસનકાળ ૧૦૦ વર્ષના છે. પછી ચંદ્રગુપ્ત રાજા થશે. એટલે કે Jain Education Interવીરિન. સ. ૧૫૫માં ચંદ્રગુપ્ત થશેersonal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશન વિશેષાંક (બ્રહ્માંડ પુરાણ, મ. ભા. ઉપન્યા. ૩ અ૦ ૭૪ શ્લોક ૧૩@ી ૧૪૪ ૫. ૧૫) ૪ ઉદાયી પછી ૧૦૦ વર્ષે અને પુરા. તથા નાના ને જુદા જુદા માનીએ તે ૧૨૨ વર્ષે અર્થાત્ ૧૧૦ કે ૧૮૨ વર્ષે ચદ્રગુપ્ત થશે. (મહાવરા, પરિ૦ ૪ લેક થી ૮, પરિ પ ક ૧૪ થી રર) ૫ વીરનિ સં. ૧૫૪માં ચંદ્રગુપ્ત મગધના રાજા બને. (હિમવત ધિરાવલી, વનસંવત ઔર જેન કાલગણના મૃ. ૧૮૪) ૬ વીરનિ. સં. ૨૧૫માં મયૂરને રાજ્યારંભ થયો. (દિગંબરીય હરિવંશપુરાણ સર્ગ ૬૦ કે ૪૮૯, ત્રિક પ્રજ્ઞપ્તિ) 9 ચંદ્રગુપ્ત ઈ. સ. પૂર્વે ૩૨૨ (વીનિ. સં. ૨૦૪-૨૫)માં મગધના સિંહા સને બેઠે. (મૌર્ય સામ્રાજ્ય ઇતિહાસ પુર ૩૧, કેબ્રિજ હિસ્ટરી, અલિ હિસ્ટરી ઓફ ઇન્ડિયા વગર) ચંદ્રગુપ્ત મગધને રાજા બન્યું તે જ વખતે નંદરાજાની રૂપવતી સુલક્ષણી પુત્રી સાથે તેનું લગ્ન થયું. પર્વતરાજા પણ નદની એક પુત્રીને પરણ્યો હતો, પરંતુ તે વિષકન્યા (વિષયોગમાં જન્મેલી અથવા બચપણથી જ ઝેર ખાવાની ટેવથી વિષમય બનેલી) હોવાથી તેને એમ થતાં જ પર્વતગજ મૃત્યુ પામે. જે ધાર્યું હેત તે ચાણક્ય તેને બચાવી શક્ત, પણ તેણે જાણી જોઈને આવું પરિણામ આવવા દીધું. રાજા બન્યા પછી ચંદ્રગુપ્ત કેટલાક નંદ પક્ષના ગુપ્ત માણસોને ઠેકાણે કર્યા, કેટલાકને કળવકળથી પોતાના પક્ષમાં લીધા અને નાના મેટા બધા રાજાઓને સ્વાયત્ત કર્યો. હવે રાજ્ય માટે ખજાનાની જરૂર જણાઈ એટલે ચાણયે પાટલીપુત્રના ધનિકને જુગાર રમવા બોલાવી, દારૂ પાઈ તેમની પાસેના ધનનું માપ જાણી લીધું અને તેમની પાસેથી સેનામહેર, ઘી, ગાય, ધેડા તથા અનાજ મેળવી ભંડાર ભરી દીધે, આ અસામાં મહાન સિકંદર મરણ પામવાથી તેના સેનાપતિ એન્ટિગેસ અને સેલ્યુકસમાં રાજા બનવા માટે ઝગડે . અંતે સેલ્યુકસ બેબીલોનને માલિક બને અને છ સાત વર્ષમાં પશ્ચિમ એશિયા તથા મધ્ય એશિયાને રાજ બની છે. તેણે સિકંદરની જેમ પંજાબને સર કરવાના ઇરાદાથી ઇ. સ. પૂર્વે ૩૦૫ (વીરનિ. સં. ર૨૪) માં ભારત ઉપર ચઢાઈ કરી, પણ તેમાં તેને સખ્ત હાર મળી. તેનું સૈન્ય ચંદ્રગુપ્તના સૈન્ય સામે ટકી શકયું નહીં. છેવટે ચંદ્રગુપ્તની ઇચ્છા પ્રમાણે દંડ ભરી સેલ્યુકસને તેની સાથે સંધિ કરવી પડી. આ દંડરૂપે ઈ. સ. પૂર્વે ૩૦૩માં સેલ્યુકસે ચંદ્રગુપ્તને આજકલના વાયવ્ય સરહદ પ્રાંતના કાબુલ, હિરાત તથા કંદહારની આસપાસના પરોપનિસ, એરિયા તથા અરજિયા પ્રાંતો આપ્યા તથા હંમેશા માટે મૈત્રી કાયમ રહે તે ઉદેશથી ain Education International Page #120 -------------------------------------------------------------------------- ________________ - - અંક ૧-૨ જૈન રાજાઓ [૧૧૩] પિતાની પુત્રી એથિનાનું ચંદ્રગુપ્ત સાથે લગ્ન કર્યું. આ રીતે ચંદ્રગુપ્તના રાજ્યની સીમા વધવા લાગી. સંધિ પછી સેલ્યુકસ તરફથી રાજદૂત બનીને આવેલ મેગાઉની જે ભારતવર્ષનું વિવિધ દૃષ્ટિભર્યું વર્ણન લખ્યું છે, તે ઉપરથી માનવું પડે છે કે તે વખતે ચંદ્રગુપ્ત જે બીજો કોઈ રાજા ન હતે. સમ્રા બન્યા છતાં ચંદ્રગુપ્ત ધર્મની બાબતમાં પછાત હવાથી ચાણક્ય તેનું ધાર્મિક જીવન ઘડવાનો પ્રયત્ન આરંભ્યો હતો. પહેલ વહેલાં ચંદ્રગુપ્તને શવ ધર્મગુરૂ સાથે પ્રસંગ પાસે, પણ તેમાં તેને સંતોષ ન થયો. છેવટે જૈન આચાર્યોનો ત્યાગ, તપસ્યા, જિતેન્દ્રયતા, નિરીહતા આદિથી આકર્ષાઈ તે તેમને ઉપાસક બને. આ રીતે ચંદ્રગુપ્ત જનધર્મી બને. ચંદ્રગુપ્તના રાજ્યકાળમાં એ પ્રદેશમાં આચાર્ય ભદ્રબાહુવામી નહી કિન્તુ સ્થૂલિભદ્રજી, આર્ય મહાગિરિજી, આર્ય સુસ્થિતસૂરિજી વગેરે વિચરતા હતા, અને ચંદ્રગુપ્ત તેઓના સંપથી સાચે જૈન બન્યું હતું. તેણે જૈન મંદિરે કરાવ્યાં હતાં તથા જિનબિંબ ભરાવ્યાં હતાં. આ બિંબોમાંનું એક બિંબ ત્રણસો વર્ષ પહેલાં ધાંધણી તીર્થમાં બિરાજમાન હવાને અતિહાસિક ઉલ્લેખ મળે છે. સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન હો એમ આજના બીજા વિદ્વાને પા ભેદભાવ વગર સ્વીકારે છે.' સમ્રાટ ચંદ્રગુપ્ત છેવટે જન સાધુ થયું હતું એવી એક જન માન્યતા છે, પરંતુ તે કેવળ કપનાના ધોરણે જ લખાયેલ છે. ચંદ્રગુપ્તના સમય સુધીમાં જનોમાં વેતાંબર, દિગબરના ભેદ નહોતા પડયા. એ ભેદોને પ્રારંભ તે વિક્રમની બીજી સદીથી થાય છે. તે પહેલાંના મહર્ષિએ બધાયને એક સરખા માન્ય-પૂજ્ય છે. ચંદ્રગુપ્ત જેવા સમ્રાટ દીક્ષા ગ્રહણ કરે એ બીના ખરે જ ગૌરવબરી છે, પરનું જે ઘટના બની જ ન હોય તેને, કેવળ ધર્મની મહત્તા વધારવાના આશથથી, કલ્પી કાટવી એ ન્યાયે ન ગણાય! જિન ઈતિહાસમાં ચંદ્રગુપ્તના જૈન બન્યાને, મહામંત્રી ચાણક્યના એલાના અનશનને, સુસ્થિતસૂરિને કે અન્ય દીક્ષિત શ્રાવકને ઉલ્લેખ મળે છે, પણ ચંદ્રગુપ્તની દીક્ષાને કે તેને આવેલા કહેવાતાં સોળ સ્વપ્નને કશેય ઉલ્લેખ નથી મળતું. જે તેણે દીક્ષા લીધી જ હોત તે પુરાણ, બૌદ્ધ ગ્રંથ કે કથાસરિત્સાગર વગેરેમાં પ્રશંસા રૂપે નહીં તે છેવટે બીજા કોઈના કોઈ રૂપે તે એને ઉલ્લેખ છે આ માટે એ. પી. જાયસવાલકૃત “મૌર્ય સામ્રાજ્યક ઈતિહાસ ની ભૂમિ પૃ ૧, મિશ્રબંધુ લિખિત “ભારતવર્ષ કા ઇતિહાસ” ખંડ ૨ પૃ. ૨૧; જનાર્દન ભરે લખેલ “અશેક કે ધર્મલેખ” પૃ. ૧૪ વગેરે. ૬ મહામંત્રી ચાણક્ય સમ્રાટ ચંદ્રગુપ્તને રાજ્યદાતા અને ધર્મદાના ગુરુ છે. જે ચંદ્રગુપ્ત દીક્ષા લે તે ચાણકય પણ દિક્ષા હવે એ સ્વાભાવિક હતું. પરન્તુ ચંદ્રગુપ્ત દીક્ષા ન લઈ શકો એટલે ચાણકય પણ ન લઈ શકો. આથી તેણે બિંદુસારના શાસન-કાળમાં અનશન કર્યું. આ બીના ચંદ્રગુપ્તની દીક્ષાના પ્રશ્ન ઉપર ઠીક ઠીક પ્રકાશ પાડે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ લિ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક અવશ્ય કરાય હેત. આ એક પણ ઉલ્લેખ નથી મળતું એટલે ચંદ્રગુપ્તની દીક્ષાની વાતો પાયા વગરની કરે છે. જે કે દિગંબ, ચંદ્રગુપ્ત જૈન મુનિ થયું હતું અને તેનું તથા ભદ્રબાહુવામીનું સ્વર્ગગમન શ્રવણબેલગોલમાં થયું, એમ માને છે, પણ ઘણા દિગંબર આચાર્યો તથા વિધાનના ઉલ્લેખ તેના વિરોધમાં જાય છે, અને તેથી ચંદ્રગુપ્તની દીક્ષાની બિના સિદ્ધ કરવી અશક્ય થઈ પડે છે. આ રહ્યા એ ઉલેખેઃ ૧ આચાર્ય જિનસેન “આદિપુરાણ” પર્વ ૨, લેક ૧૪-૧૪૧માં તથા દ્વિતીય આચાર્ય જિનસેન “હરિવંશપુરાણ” સર્ગ ૬૦ છેક ૩૭૮માં ભદ્રબાહુસ્વામીનું સ્વર્ગ ગમન વીરનિ. સં. ૧૬૨માં માને છે, જ્યારે હરિવંશપુરાણ ક ૪૮૪માં ચંદ્રગુપ્તનો રાજયપ્રાપ્તિ વિરનિ. સં. ૨૧૫માં માને છે. આ રીતે બન્ને વચ્ચે પ૩ વર્ષનું અંતર છે. એટલે જ્યાં એ બને મળ્યા જ નથી ત્યાં ગુરૂ-શિષ્ય હોવાની કે દીક્ષાની વાત જ શી કરવી ? ૨ આચાર્ય હરિકૃત “બહથાકેશ,” બ્રહ્મચારી નેમિદત્તકૃત “આરાધના કથાકોશ” કથા ૬૧ ૦ ૨૮૦ તથા તેના ભાષાણંદ પૃ૦ ૩૩૪માં ભબાહુસ્વામી તથા વિશાખાચાર્યને ઉલ્લેખ છે. ભદ્રબાહસ્વામીનું ઉન્જન પાસે સ્વર્ગગમન બતાવ્યું છે, અને દિગંબર સંપ્રદાયમાં પ્રચલિત શ્રવણબેલગેલમાં અનશન કર્યા કે ચંદ્રગુપ્તને ઈશારે સરખો ય નથી. ૩ ચિદાનંદકૃત કનડીભાષાના “મુનિવશાળ્યુદય માં લખ્યું છે કે એક ચિત્તાએ ભદ્રબાહુને શ્રવણબેલગોલમાં મારી નાખ્યા. તેમને તથા ચંદ્રગુપ્તને મેળાપ જ થયું નથી. ૪ “પુણ્યાશ્રવકથાકેશ ”માં ઉપવાસફલાષ્ટક પૈકીની પાંચમી નંદીમિત્રની કથામાં ઉલ્લેખ છે કે- કુણાલના પુત્ર દ્વિતીય ચંદ્રગુપ્ત પિતાના પુત્ર સિંહસેનને રાજગાદી આપી ભદ્રબાહુવામી પાસે દીક્ષા લીધી. અર્થાત્ આ વાત ઈતિહાસથી ઘણી વેગળી જઈ પડે છે. ૫ અમરાવતીની ધી કિંગ એડવર્ડ કૉલેજના પ્રોફેસર હીરાલાલજી દિગંબર જૈન શ્રવણબેલગેલના શિલાલેખની ભૂમિકામાં લખે છે કે “ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તના કાળમાં ૬૭ વર્ષનું અંતર પડે છે.” ૬ ચંદ્રગિરિની ચંદ્રગુપ્ત વસતિમાં શિલાલેખ છે કે–પ્રથમ ભદ્રબાહુસ્વામીની પરંપરાના બીજા ભદ્રબાહુસ્વામીનું અનશન શ્રવણબેલગેલમાં થયું હતું અને તે વખતના કોઇ પ્રભાચંદ્રે તેમની પાસે દીક્ષા લીધી હતી. આ ઉપરથી એમ નકકી થાય છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન સાધુ થયા હતા એમ નહીં, પણ વિકમની બીજી સદીના કોઈ ચંદે (નાગેન્દ્ર, ચક્ર, વિદ્યાધર અને નિતિ પૈકીના ચંદ્રકુમારે) બીજા ભદ્રબાહુસ્વામી (શ્રી વજસ્વામીના શિષ્ય શ્રી વજુસેનસૂરિ) પાસે દીક્ષા લીધી હતી. Page #122 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨} જેન રાજાઓ [૧૧] ૭ અધ્યાપ્રસાદ ગોયલીય દિગંબર જૈન “મૌર્ય સામ્રાજ્ય કે જૈનવીર” પૃ. ૧૩૬માં લખે છે કે દિગંબર જૈન ગ્રંથોના આધારે ભદ્રબાહુવામીનું આચાર્યપદ વીરનિ. સં. ૧૩૩થી ૧૬૨ (ઈ. સ. પૂર્વે ૩૯૪થી ૩૬૫) સુધીમાં મનાય છે. અને ઈતિહાસના આધારે ચંદ્રગુપ્ત મૌર્યને રાજ્યકાળ ઈ. સ. પૂર્વે ૩રરથી ૨૪૮ સુધી મનાય છે. આ રીતે બનેની વચમાં ૬૭ વર્ષનું અંતર પડે છે. અને કવેતાંબર જૈન ગ્રંથોના આધારે તે બન્નેની વચ્ચે ૫૯ વર્ષને ફેર પડે છે. એટલે ભદ્રબાહુ સાથે શ્રવણબેલગેલમાં ચંદ્રગુહતના અનશન સ્વીકાર વગેરેની વાતે કપલકલ્પિત કરે છે. આ પ્રમાણે દિગંબર વિદ્વાનોના વિસંવાદો તપાસ્યા પછી ચંદ્રગુપ્તની દીક્ષાની વાત સ્વયમેવ કલ્પના કરી જાય છે. આજના ઈતહાસ પણ બારીક અભ્યાસના અંતે સપ્રભાણ રીતે ચંદ્રગુપ્તની દીક્ષાની વાત ખોટી માને છે. આ રહ્યાં એમાંના થોડાંક પ્રમાણે ૧ સ્વસ્થ ડે. કલીક જણાવે છે બીજા ભદ્રબાહુના બદલે પ્રથમ ભદ્રબાહુવામીના શ્રવણબેલગોલ જવાની જે વાત થાય છે તે બેટી છે, તથા મૌર્ય ચંદ્રગુપ્ત અને દીક્ષા લેનાર ગુપ્તગુપ્ત એ બને તે વ્યકિતઓ ભિન્ન ભિન્ન છે. ૨ ડા. ધૂમન માને છે કે દિગંબર કથા ગ્રંથમાં દક્ષિણમાં જનાર જે ભદ્રબાહુ વર્ણવ્યા છે તે બીજા ભદ્રબાહુ સ્વામી છે. તેઓ વીર નિ સં. ૨૩ભાં થયેલ છે. એટલે ભય ચંદ્રગુપ્તની દીક્ષા સપ્રમાણ સિદ્ધ થઈ શકતી નથી. (ઓકસફર્ટ હિસ્ટરિ ઓફ ઈન્ડિયા પૃ. ૭૫,૭૬; વીર, વર્ષ ૪ અંક ) ૩ પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા અને ઇતિહાસ મિ. બી. લુઇસરાઇસ લખે છે કે ચંદ્રગુપ્ત જૈન હતે એમાં કશી શકી નથી. દિગંબર ગ્રંથમાં પ્રથમ ચંદ્રગુપ્તને પરિચય આપી પુનઃ બીજે ચંદ્રગુપ્ત કુણાલને પુત્ર બતાવે એ ગડબડ છે. આ બીજા ચંદ્રગુપ્તને ભદ્રબાહુસ્વામી સાથે મેળ સાંધવામાં આવ્યો છે એ પણ કઠણ સમસ્યા છે. (મૌર્ય સામાન્ય કા ઈતિહાસ, ૫૦ ૪૨૪) ૪ સત્યકેતુ વિધાલંકાર “મૌર્ય સામ્રાજયકા ઈતિહાસ” પૃ. ૪૨૨ થી ૪૨૫માં જુદાં જુદાં પ્રમાણ આપી સાબિત કરે છે કે-સમ્રા ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હતી એ વાત માની શકાય એવી નથી.’ ૭ અધ્યાપ્રસાદ ગોયલજીએ તે જ ગ્રંથમાં પ. ૧૩૪માં કલિકાલ સર્વજ્ઞ શ્રી. હેમચંદ્રસૂરિ શ્વેતાંબર હોવાથી ચંદ્રગુપ્તની દીક્ષા માનતા નથી એમ આક્ષેપ કર્યો છે. આ વાતમાં વાસ્તવિક શું છે તે હું ઉપર જણની ગયે છું. તે ઉપરથી તેમને આ આક્ષેપ નિર્મૂળ કરે છે. જે તેઓ ઉપરના સત્યને સમજશે, દિગંબર વિદ્વાનોના તદ્વિષયક વિસંવાદે વિચારશે અને સાંપ્રદાયિતાના ચશમાં ઉતારી શુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિને ઉપયોગ કરશે તો હેમચંદ્રસૂરિજીતી માન્યતા સ્વીકારતાં તેમને વાર નહીં લાગે. ૮ ઈ. સ. પૂર્વે ૩૨૫માં સિંકદરની ભારત પર ચઢાઈ અને ઈ. સ. પૂર્વે ૩૨૨માં ચંદ્રગુખને મગધના સિંહાસન પર અભિષેક, આ બને તિથિઓ ભારતના પ્રાચીન ઈતિહાસમાં ચોકકસ સ્વરૂપે માનવામાં આવે છે. (મૌર્ય સામ્રાજ્યકા ઇતિહાસ ૫૦ ) જ્યારે ભદ્રબાહુસ્વામી તેની પહેલાં થઈ ગયા છે. www.jainelibrary.on Page #123 -------------------------------------------------------------------------- ________________ [૧૧૬ ] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વ ૪ ઉપરના દરેક પ્રમાણથી સાબિત થાય છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત દીક્ષા લીધાની જે માન્યતા દિગંબરીય ગ્રંથકારોમાં પ્રવર્તે છે તે કેવળ પિતાના ધર્મની મહત્તા વધારવા માટે જાયેલી અને સાવ નિરાધાર છે. સત્રા ચંદ્રગુપ્ત ૨૪ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેના મરણ પછી તેને પુત્ર બિંદુસાર તેની ગાદીએ આવ્યો. આ વખતે ચાણકય અને સુબંધુ એ બે જણા તેના મંત્રીઓ હતા. (આવશ્યક નિયુકિતવૃત્તિ, પરિશિષ્ટપર્વ, મૌર્ય સામ્રાજ્યના ઈતિહાસ, મૌર્ય સામ્રાજ્ય કે જનવીર, મેમાનસના સમયનું હિંદ વગેરેના આધારે.) મૌર્ય રાજા બલભદ્ર ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં શ્વેતાંબર અને દિગંબર ભેદ થયા તે પહેલાં સાત નિર્દવેના મતે નીકળ્યા છે. તેમાં એક “અવ્યક્ત” મત પણ છે. આ મત વીર નિ. સં૨૧૪માં આષાઢાચાર્યના શિષ્યમાં પ્રવત્ય અને રાજગૃહીમાં તેનો વિરોધ પ્રચાર થશે. આ મતના વૃદ્ધિકાળમાં રાજગૃહીમાં મૌર્ય બલભદ્રનું શાસન હતું. બલભદ્ર જૈનધર્મી હોઇ તેણે આ નવા મતને જડથી ઉખેડી જનધર્મનું રક્ષણ કર્યું. આ સ્થળે એ ભૂલવું ન જોઈએ કે તે અરસામાં મગધના પ્રદેશ પાટલીપુત્રને તાબે હતો, એટલે પાટલીપુત્ર નરેશ તરફથી નિમાયેલ સુબો ત્યાં કારભાર ચલાવતા હતા. વીર નિ સં. ૨૧પમાં પાટલીપુત્રની ગાદીએ મૌર્યવંશ પ્રતિષ્ઠિત થયો હતો એટલે તે અરસામાં તે જ વંશને રાજા બલભદ્ર મગધને શાસક હેય એ સંભવિત છે અને તેણે આ નવા મતને દાબવાને પ્રયત્ન કર્યો હોય તે પણ સ્વાભાવિક લાગે છે. આ રીતે બલભદ્ર વીર નિ સં૦ ૨૧૫ પછીને જૈન મગધ નરેશ છે. આ ઉપરથી કંઇક એવું પણ અનુમાન કરી શકાય કે તે વખતના મૌર્યો જેનધમ હશે. (આવશ્યક નિર્યુકિત ભાષ્ય, ગાથા ૧ર૯-૩૦ પૃ. ૩૧૫ના આધારે) મહારાજા બિંદુસાર સમ્રાટુ ચંદ્રગુપ્ત પછી તેને પુત્ર બિંદુસાર તેની ગાદીએ આવ્યું. “બિંદુસાર” એ નામ માટે એવી વિગત મળે છે કે –સાય મંત્રીએ ચંદ્રગુપ્તના શરીરને વિપ્રોગથી અજેય બનાવવા માટે તેને ખોરાકમાં રોજ ચડતી માત્રામાં વિપ આપવાનું શરૂ કર્યું હતું. આ રીતે ધીમે ધીમે ચદ્રગુપ્તને આહાર એટલે બધો વિષય બની ગયો કે તેના ભોજનને એક કોળિયો પણ પ્રાણ હરી લે. પણ આ બિન, ચાણકય સિવાય બીજું કોઈ જાણતું ન હતું. એક દિવસ ચંદ્રગુપ્તની સગર્ભા રાણી રાગદશાના કારણે ચંદ્રગુપ્ત સાથે ભજન કરવા બેઠી. તેણે ત્રણ-ચાર કિળિયા ખાધા એટલામાં ચાણક્ય ત્યાં આવી ચડે, અને ગભરાઈને રાણીને ભોજન કરતા અટકાવી દીધી. પણ વિષ પિતાની અસર કરી ચૂક્યું હતું, એટલે રાણીનું મરણ નીપજ્યુ. આ વખતે રાણી સાથે તેના ગર્ભને પણ નાશ થઈ જશે એમ વિચારી ચાણક્ય તેનું પેટ ચીરવી ગર્ભ બહાર કાઢી લીધો. આ વખતે એ બાળકના માથા ઉપર વિશ્વનું બિંદુ પડેલું જોવામાં આવ્યું તેથી ચાણક્ય તેનું બિંદુસાર” નામ પાડયું. Page #124 -------------------------------------------------------------------------- ________________ આ રાજાના ભિન્ન ભિન્ન ગ્રંથોમાં ભિન્ન ભિન્ન નામે મળે છે. જૈન ગ્રંથ દીપવંશ તથા મહાવંશમાં બિંદુસાર; વિષ્ણુપુરાણ, કલિયુગરાજ વૃત્તાંત તથા અન્ય પુરાણોમાં વારિસાર, વાયુપુરાણમાં ભદ્રસાર અને ગ્રીક ગ્રંથોમાં Amitrochates અમિ ચેટસ એટલે આમિત્રાઘાત નામ મળે છે. તેના રાજદરબારમાં ડેઇમેકસ નામને યુનાનને એલચી આવ્યું હતું, જેણે ભારતભ્રમણનું વૃત્તાંત લખ્યું હતું. આજે એ લખાણને થોડોક ભાગ જ ઉપલબ્ધ થાય છે. સોળમી સદીના પ્રસિદ્ધ રીબેટી લેખક તારાનાથના લખવા પ્રમાણે બિંદુસારે ચાણક્યની સહાયથી સેળ રાજ્ય ઉપર વિજય મેળવ્યું હતું અને તેના રાજા તથા મંત્રીઓને નાશ કરી એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી મર્ય શાસનની ધજા ફરકાવી હતી. (મૌર્ય સામ્રાજ્યકા ઈતિહાસ, પૃ. ૪ર૬-૨૭) બૃહત્કલ્પસૂત્ર ભાષ્ય ગા. ૧૧૭માં પણ બિંદુસારે ચંદ્રગુપ્ત કરતાં વિશેષ ભૂમિમાં અને ચડિયાતી રીતે શાસન કર્યાના આશયને ઉલ્લેખ મળે છે. બિંદુસાર જૈન હતા એના સ્પષ્ટ ઉલલેખો મળતા નથી પણ તેને પિતા ચંદ્રગુપ્ત, તેના મંત્રીઓ અને પ્રારંભિક જીવનમાં તેને પુત્ર અશક જૈન હો એ ઉપરથી બિંદુસાર જન હતું એમ માની શકાય છે. સત્યકેતુ વિધાલંકાર “મૌર્ય સામ્રાજ્યક ઈતિહાસ” પૃ. ૧૭૧માં લખે છે કે – મૌર્ય રાજાઓ બૌદ્ધ કે જન હતા. તેમના ધર્મ-વિજ્યજી ઇર્ષાળુ બની બ્રાહ્મણે એ મૌર્ય સામ્રાજ્ય પ્રત્યે વિદ્રોહ ફેલાવી તે શાસનને અંત આણ્યે.” આથી સ્પષ્ટ થાય છે કે મૌર્યવંશી રાજાઓ તે જૈન હતા કે બૌદ્ધ હતા. બીજી બાજુ બૌદ્ધ ગ્રંથોમાં બિંદુસારના બૌદ્ધ હેવાને સાફ ઇન્કાર કરવામાં આવ્યું છે એટલે છેવટે તેને જૈન માનવો પડે છે. - બિંદુસારને શાસનકાળ લગભગ ૨૫ વર્ષને મનાય છે. તેના મરણ પછી તેનો પુત્ર અશોક તેની ગાદીએ આવ્યું. અશે કે બૌદ્ધધર્મને સ્વીકાર કરી મરણ સુધી તેનું જ પાલન કર્યું. સમ્રાદ્ધ સંપ્રતિ અશકના રાજ્યકાળમાં ભયંકર દુકાળ પડશે, ત્યારે આચાર્ય આર્ય સહસ્તસૂરિએ કૌશાંબીમાં, એક સાધુ પાસે ખાવાની માગણી કરતા એક ભીખારીને દીક્ષા આપી. દીક્ષ લઇને તે જ દિવસે ભીખારીએ ખૂબ દાબીને આહાર કર્યો તેથી તે જ રાત્રે તે મરણ પામે. ભરીને તે અવ્યકત સામાયશ્ચારિત્રના પાલનના પ્રભાવે અશેકના પુત્ર યુવરાજ કુણાલન પનીની કુક્ષિમાં પુત્રપણે ગર્ભમાં આપે. આ વખતે કુણાલ યુવરાજ હોવાથી ઉર્જનને પ્રદેશ તેના ભોગવટામાં હતો.૧૦ પણ ૯ બરાજતરંગિણી'માં અશકે છેલ્લા ચાર વર્ષ દરમ્યાન જનધર્મ સ્વીકાર્યાને ઉલેખ છે, પણ તે પ્રામાણિક હેય એમ માની શકાતું નથી. ૧૦ અત્યારે જેમ ઈગ્લેંડના યુવરાજને વેલ્સનું પરગણું અને નિઝામના યુવરાજને વરાડપ્રાંત ભગવટા માટે અપાય છે તેમ તે વખતે મૌર્ય યુવરાજને અવંતીને પ્રદેશ મતે. Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ ૧ ૪ રાજખટપટના ભોગ ની તે અધ થઇ જવાથી રાજ્ય ચલાવવાને અયોગ્ય થયા હતા, એટલે તેને પાટલીપુત્રનું રાજ્ય મળવાની આશા ન હતી. પણ જ્યારે તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે તેને રાજ્યની આકાંક્ષા જાગી અને તે માટે પાતાના હક સાધૃત કરવા તે તરત શેક પાસે પહોંચ્યા. શેકે શ્વેતાના પૌત્રને હૂંક ખુલ રાખી તેનુ સંપ્રતિ એવુ નામ રાખ્યું, 'પ્રતિનાં સંપતિ, સપ્રદિ, સપ્તતિ, સંગત અને અપાલિત ઇત્યાદિ નામ પણ મળે છે. એક દિવસ આ સુહસ્તિસૂરિ પોતાના પરિવાર સાથે શ્રી જીવિતસ્વામીની યાત્રા નિમિત્તે ઉજ્જયિની પધાર્યા. તેમના દર્શનથી પ્રતિના હયમાં ઊહાપોહ થવા લાગ્યા અને તેને જાતિમરણ જ્ઞાન ઉપજ્યું. જાતિસ્મરણુથી પોતાનો પૂર્વભવ જાણી પોતાના ઉપકારક ગુરૂને તેણે ઓળખ્યા અને એ તેમના ચરણમાં ઢળી પડયા અને કહેવા લાગ્યા કે, આ રાજ્ય આપની કૃપાનું ફળ છે, હું આપના દાસ થ્રુ અને આપ મને આજ્ઞા ફરમાવા વગેરે. આ રીતે તે જૈનધર્મમાં વિશેષ દૃઢ થયો. મોર્યવંશની સંપ્રતિ સુધી ક્રમશઃ વૃદ્ધિ થઇ છે અને પછી ક્રમશઃ હ્રાસ થયેા છે એટલે તેને મૌર્ય વંશમાં યવમધ્ય કહી શકાય. આ રાજાએ પોતાના પૂર્વભવના આધારે ભીખારીઓનું દુ:ખ સમને તેના નિવારણ માટે દાનશાળાઓ સ્થાપી હતી, અને ગૃહસ્થાને દાન માગ બતાવ્યો હતો. પોતાના ખંડિયા રાજાએને ઉપદેશી જૈનધર્મી બનાવ્યા હતા, અને તેમના દેશમાં જૈન સાધુઓના વિહાર ચાલુ કરાવ્યા હતા. તેણે પ્રભુપૂજા, રક્ષેત્સવ, મુનિસત્કાર, અમારી-પ્રવર્તન, જિનમંદિર ધાવવાં આદિ અનેક ધાર્મીિક સુકાર્યો કર્યાં-કરાવ્યાં હતાં. આંત્ર, દ્રાવીડ, મહારાષ્ટ્ર, કુકુડ વગેરે દેશમાં વેશધારી સાધુ મેકલી આય-અનાર્ય દેશમાં સાચા સાધુઓના વિદ્યાર ખુલ્લે કરાવ્યા હતા. તક્ષશિલામાં પેાતાના પિતાના સ્મારક માટે એક જિનવિહાર બનાવરાજ્યે કે જે અત્યારે કાલસ્તૂપ તરીકે પ્રસિદ્ધ છે. આ રીતે સંપ્રતિ રાજાએ સમગ્ર ભારતમાં જૈનધર્મના પ્રચાર કરવાના પ્રયત્ન કર્યો હતા. સંપ્રતિએ પેાતાના સિક્કામાં, એક તરફ સમ્પ્રદિ’ અને બીજી તરફ્ સ્વસ્તિક, જ્ઞાન ક્શનનાં એ ટપકાં, તે ઉપર ચારિત્રનુ એક ટપકું અને સૌથી ઉપર સિદ્ધશિલાની અચંદ્ર કૃતિ, અત્યારે દેરાસરામાં ચાખાના સાથિયા વગેરે કરવામાં આવે છે તે પ્રમાણે, મૂકવામાં આવેલ મળે છે. તથા સાથે સાથે મૌર્ય શબ્દ પણ આપેલ છે. આવા સિકકાની ટંકશાળ તક્ષશિલામાં હતી. આ સિકકા અત્યારે તક્ષશિલા, પાટલીપુત્ર અને રામનગરઅહિછત્રામાંથી મળે છે. આ સિકકા સંપ્રતિના હૃદયમાંના જૈનધમ પ્રત્યેના આદર બતાવે છે. સપ્રતિ માટે અજૈન વિદ્વાનોના મત આ પ્રમાણે છેઃ ૧ ‘દિવ્યાવદાન નામક બૌદ્ધ ગ્રંથના ૨૯મા અવધાનમાં લખેલ છે કે સમ્રાટ અશોકે બૌદ્ધસધને ૯૬ ક્રોડ સોનાનું દાન કર્યુ હતુ. મરણ સમયે તેણે બાકીના ૪ ફ્રોડનુ દાન Page #126 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨) જેને રાજાઓ હિ૧૯] દેવા ઇછયું પણ સંપદિ કુમારે ખજાનો ખાલી થવાના ભયથી તે રોક્યું. અશકે પણ પિતાની ઇચ્છાને પાર પાડવા ખજાના સિવાયનું રાજ્ય જ બીદ્વસંધને દાનમાં આપી દીધું. એટલે કે ચાર કોડના બદલે બધી ભૂમિ ગીરે મૂકી. અશોકના મૃત્યુ પછી સંપદીએ ચાર કેડ આપી એ છોડાવી લીધી અને પિતાનું રાજ્ય સ્વાયત્ત કર્યું. આ રીતે સંપદિ ભારતને સમ્રાટ બન્યું. (વીર નિર્વાણ સંવત ઔર જેન કાલગણના) ૨ બોધિસત્તાવદાન કલ્પલતામાં પણ ઉપર પ્રમાણે જ ઉલ્લેખ છેઃ प्रख्यातषण्णवतिकोटिसुवर्णदाने, याते दिवं नरफ्तावथ तस्य पैत्रिः । शेषेण मंत्रिवचसा क्षितिमाजहार, स्पष्टं ऋयी कनककोटिचतुष्टयेन ॥ परिशिष्ट पर्व । ૩ ડરાજસ્થાન ભાગ ૧ અં ૪ પૃ. ૭ર૧ (હિન્દી) વગેરેમાં મારવાડમાં સંમતિએ કરાવેલ પ્રાચીન જિનવિહારનુ રેચક વર્ણન છે. ૪ કે. પી. જાયસવાલ એન. એ, બાર–એટ–લે. ઇ. સ. ૧૯૩૪ના જુન માસન માડને રિવ્યુના પૃ૦ ૬૪૭માં લખે છે કે “કનિંગહામે પિતાના Ancient Coins of India નામક ગ્રંથમાં ૬૦મા પાને નં. ૨૦ની નીચે તક્ષશિલાનો ટંકશાળને એક સિકકો છપાવ્યો છે. જેમાં બન્ને બાજુ મળીને “સબદિ “મૌર્ય એ બે શબ્દો તથા સ્વસ્તિક વગેરે કતરેલ છે. આવા સિકકા પાટલીના ખંડેરમાંથી પણ મળ્યા છે. પુરાણોમાં બતાવેલ રાજા દશરથ આ રાજા સંપ્રતિ પછી થયેલ છે. અફઘાનીસ્તાન અને તેની આસપાસને મુલક તથા તક્ષશિલા પણ સંપ્રતિને આધીન હતા, એમ પ્રાપ્ત સિકકાએ ઉપરથી પુરવાર થાય છે, ઇત્યાદિ. ૫ સત્યકેતુ વિદ્યાલંકારે “મેર્ય સામ્રાજયકા ઈતિહાસમાં પૃ૦ ૬૪૮થી ઉપર સુધી સમ્રાટ સંપતિનું વર્ણન કર્યું છે. તેમાં તેમણે આ સમ્રાટના પરિચય માટે એક મહત્વનું વાકય મૂકયું છે-“જન સાહિત્યમાં સતિનું તે જ સ્થાન છે કે જે બૌદ્ધ સાહિત્યમાં અશોકનું છે.” આ પ્રમાણે વિદ્વાને સંપતિને જન રાજા તરીકે સ્વીકારે છે. પુરાણોના આધારે તેને રાજ્યકાળ ૧૦ વર્ષને છે, પણ તેણે પિતાના શાસનકાળમાં જૈનધર્મને ઘણે ઉદ્યત કર્યો છે. મૌર્ય સામ્રાજ્યને પણ આ મધ્યાહન લેખાય છે. સમ્રાટ સંપ્રતિ વીર વિ. સં. ૩૦૦માં સ્વર્ગવાસી થયા. (બહ૪૯૫ ભાષ્ય, પરિશિષ્ટ પર્વ, મૌર્ય સામ્રાજયકા ઈતિહાસ, મૌર્ય સામ્રાજયો જેન વીર, મોડર્નરિવ્યુ, જેનસત્યપ્રકાશ વર્ષ ૧, અંક ૨ ના આધારે) કલિંગરાજ મહામેધવાહન ખારવેલ કલિંગ દેશ જનની પ્રાચીન પ્રચારભૂમિ છે. જૈનતીર્થ કુમારગિરિ (વર્તમાન ખંડ Page #127 -------------------------------------------------------------------------- ________________ [૧૨]. શ્રી જૈન સત્ય પ્રકાશ–વિશેષાંક ગિરિ તથા ઉદયગિરિ, કલિંગના આભૂષણ સમાન છે. એક મત પ્રમાણે ભદ્રબાહુસ્વામી, સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધસૂરિ આ પર્વત ઉપર સ્વર્ગે ગયા હતા. સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધસૂરિએ સૂરિમંત્રને કરડવાર જાપ આ પહાડ ઉપર કર્યો હતો. એક કાળનું જૈન તીર્થ અને વર્તમાનનું હિંદુતીર્થ જગન્નાથપુરી પણ કલિંગમાં જ આવેલ છે. કલિંગ ચેટકવંશી રાજાઓ ઘણુ કાળ લગી જૈન રહ્યા છે. રાજા ખારવેલ આ વંશને જ પ્રસિદ્ધ જૈન રાજા થશે. મગધસમ્રાટ્ટ શ્રેણિકના ઉત્તરાધિકારી સમ્રાટ કણિક વિશાળી નગરી ઉપર હલ્લે કર્યો હતું, જેમાં ત્યાંના રાજા અને કણિકના દાદા ચેટનું મરણ થયું હતું. પછી ચેટકને પુત્ર શેભનય કલિંગમાં જઈ પહોંચે. કલિંગનરેશ તેને સસરે થતો હતો. તે અપુત્રી હોવાથી મનરાય કલિંગનરેશ બન્યો. તે પરમ જૈન હતો અને તેના વંશના રાજાઓ પણ જન હતા. તેમાંના કેટલાક રાજા સ્વતંત્ર રહ્યા હતા અને કેટલાકે પાટલીપુત્રના રાજાનું આધિપત્ય સ્વીકારેલ હતું. નંદ તથા અશકે કલિંગપર પિતાની આણ પ્રવર્તાવી હતી. આ સિવાયના કાળમાં કલિંગ સ્વતંત્ર હતું. પાટલી પુત્રની ગાદી પર સંપ્રતિ પછી બીજા મૌર્ય રાજાઓ થયા તેમાંના રાજા બૃહદયને મારી તેને સેનાપતિ પુષ્યમિત્ર પાટલીપુત્રનો રાજા બન્યું અને તેણે જગતમાં નામના મેળવવા માટે અશક અને સંપ્રતિથી અવળે માર્ગ લીધે. “દિવ્યાવદન” નામક બૌદ્ધ ગ્રંથમાં લખ્યું છે કે પુષ્યમિત્રે બૌદ્ધધર્મને નાશ કરવાનું બીડું ઉઠવ્યુ, ચતુરંગ સેના સાથે પાટલીપુત્રથી શ્યાલકોટ (પંજાબ) સુધી પ્રયાણ કર્યું. વચમાં મળતા બૌદ્ધ સાધુઓને શિરચ્છેદ કરાવ્યું, એટલું જ નહીં પણ એક બૌદ્ધ સાધુનું માથુ લાવનારને એક સેનામહોર આપવાનું જાહેર કર્યું વગેરે. તેણે બૌદ્ધધર્મની જેમ જનધર્મને પણ ભયંકર હાનિ પહોંચાડી. આ વખતે ચેટવંશીય વૃદ્ધરાજને પુત્ર ખારવેલ કલિંગને રાજા હતા. આ સજા ત્રણ નામે ઓળખાય છે. (૧) મહામેઘ વાહન (મહામેવ હાથીવાળા), (૨) ભિખુરાય (નિર્ગથ ભિક્ષુઓને ઉપાસક) અને (૩) ખારવેલ (સમુદ્રને સ્વામી). ખારવેલે મૌર્ય સં. ૧૬૪માં હાથીગુફામાં એક શિલાલેખ પર પિતાના ૧૪ વર્ષના રાજ્યકાળની પ્રસતિરૂપ લેખ ખોદાવ્યો હતો જેમાં અનેક અતિહાસિક વાતનો ઉલ્લેખ મળે છે. તેમાં બારમા વર્ષનું વૃત્તાન્ત છે કે મહારાજા મહામેધવાહને આ વર્ષમાં પાટલીપુત્ર પર ચડાઇ કરી પુષ્યમિત્રને પિતાને ચરણે નમાવ્યો અને નંદરાજા કલગની પ્રાચીન જિનપ્રતિમાને ઉપાડી લાવ્યો હતો તે પ્રતિમા તથા રત્ન વગેરે કલિંગમાં પોતાની રાજધાનીમાં લઈ ગયો. તેણે આ પ્રતિમાને જિનાલયમાં સ્થાપી તેની પૂજાને ઉત્સવ ઉજવ્યો. આ શિલાલેખમાં તેણે જૈન મુનિઓને વસ્ત્રદાન કર્યા-કરાવ્યાનો પણ ઉલ્લેખ છે. આ રીતે આ રાજા પરમ જૈન હતો. ખારવેલ પછીના કલિંગના રાજાઓ કયા ધર્મના અનુયાયી હતા તે બાબત કશી Page #128 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] જૈન રાજાઓ [૨૧] વિગત મળતી નથી. પણ વીરનિર્વાણુની છઠ્ઠી સદીને કલિંગનરેશ બૌદ્ધધમાં હતું અને બારદુકાળીમાં વાસ્વામીએ સંધ સાથે જગન્નાથપુરી જઈ ત્યાંના બૌદ્ધરાજાને જૈન બનાવ્યાને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. (હિમવત વિરાવલી, હાથીગુફાને શિલાલેખ, વીરનિર્વાણુ સંવત ઔર જૈન કાલગણના) મહારાજા વિક્રમાદિત્ય વીરનિ. સ. ૪૫૦ લગભગમાં ઉજયિની માં ગર્દભવંશી રાજાનું શાસન હતું. તેણે એક મહાસતી સાધ્વીને પિતાના અંતઃપુરમાં લઈ જવાનું મહાપાતક કરવાથી કાલિકાચાર્યની પ્રેરણાથી શાહી (શક) રાજાઓએ સિંધ, કચ્છ અને કાઠિયાવાડના માર્ગેથી આવી ઉજ. વિનીમાં પોતાનું શાસન સ્થાપ્યું. ચાર વર્ષમાં પ્રજાએ આ નવા રાજ્ય સામે વિરોધ ઉઠાવ્યો એટલે કાલિકાચાર્યના ભાણેજ ભરૂચના રાજા બલમિત્રે શાહી (શક) શાસનને અંત લાવી આર્ય રાજ્યની પુનઃ સ્થાપના કરી. ઉજયિનીની ગાદીએ આવીને આ બલમિત્રે જ વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું. તેણે વિનિ. સ. ૪૭૦થી પિતાને-વિક્રમ સંવતું ચાલુ કર્યો. અત્યારના ઇતિહાસ તે સમયે વિક્રમાદિત્ય નામે કોઈ વ્યક્તિ થયાને સાફ ઈન્કાર કરે છે, અને “માત્ર ભાલવાની પ્રજાના આ વિજયવાળ વર્ષથી ભાવસંવત્ને પ્રારંભ થયો, અને પાછળથી થએલ ભિન્ન ભિન્ન રાજાઓના “વિક્રમાદિત્ય વિશેષણથી તેનું વિક્રમસંવતું” નામ પડ્યું,” એમ માને છે. જન ઇતિહાસ બલિમિત્રનું અસ્તિત્વ માને છે. તે કાલિકાચાર્યને ભાણેજ હોવાથી શાહી (શાક) રાજ્યને પ્રથમ લાભ તેને મળ્યો હોય એ સંભવિત છે. પૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજીએ આ વસ્તુને અનુલક્ષીને ઉપર પ્રમાણે મેળ મેળવ્યું છે, જે સર્વથા યુકિતયુકત લાગે છે. વિક્રમાદિત્ય જૈન હતો. પ્રાચીન ઇતિહાસના આધારે સિદ્ધસેન દિવાકર તેના ગુરૂ હતા, જેમણે૧૧ ઉજજૈનમાં મહાવીરસ્તુતિ તથા કલ્યાણમંદિર સ્તોત્ર વડે અવતી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી મહાકાલ તીર્થ સ્થાપ્યું હતું. અને વિક્રમાદિત્યને પ્રતિવ્યો હતે. આ રાજાએ વિવિધ રીતે જૈનધર્મનો પ્રચાર કર્યો હતે. રાજ સાતવાહન આ રાજા વિક્રમાદિત્યને સમકાલીન અને તેને પ્રતિસ્પધી દક્ષિણને રાજા હતા. તેની રાજધાની પ્રતિષ્ઠાનપુર (પઠાણ)માં હતી. તે દેવની સહાયથી ત્યાંને રાજા બન્યા હતા. તે જૈન હતું. તેણે શ્રમણ પૂજા-ઉત્સવ કર્યો હતો અને તેની પ્રાર્થનાથી જ કાલાચાર્યે ભાદરવા સુદ પાંચમના બદલે થના દિવસે સંવત્સરી કરી હતી. આ પ્રસંગ વિક્રમ સંવતના પ્રારંભ પહેલાને છે. ત્યારપછી બીજે વર્ષે ચતુર્વિધ સંઘે આ ફેરફાર કાયમ માટે સ્વીકારી લીધે, જે અદ્યાવધિ પળાય છે. ૧૧ સિદ્ધસેન દિવાકરના સમય માટે વિદ્વાનોમાં મતભેદ છે. પણ દિગંબર આચાર્ય પૂજાપાદના વ્યાકરણમાં સિદ્ધસેનસૂરિની સાક્ષીવાળું સૂત્ર હોવાથી તેમને સમથ વિક્રમની છઠ્ઠી સદીના બદલે પહેલી સદીમાં ફરજિયાત માનવો પડે છે Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ [૨૨] શ્રી જૈન સત્ય પ્રકાશ-વશેષાંક [ વર્ષ ૪ સાત વાહનનું બીજું નામ શાલિવાહન તયા શાતકણી છે. આ ગાદી ઉપર નામના અનેક રાજાઓ થયા. ( પ્રભાવક ચરિત્ર, ચતુર્વિશક્તિ પ્રબંધ, નિશીથસૂણિ, પયુ પાણિ પર્યુષણ દરાશતક તથા જૈન પંચાંગ પદ્ધતિ પૃ૦ ૫૧ ) આ લિંગ નરેશ વીરિન, સ. પ૫૦ પછી મધ્ય ભારતમાં ભયંકર દુકાળ પાયે, તે વખતે વજ્રસ્વામી શ્રીસ ધને જગન્નાથપુરી લર્જી ગયા હતા. ત્યાં સુકાળ હાવાથી સધે ત્યાં વસવાટ કર્યો. ત્યાને રાજા બૌદ્ધ હતા. તે બધાં ફુલા પેાતાના ઉપયોગ માટે શય્યા માટે મંગાવી લેતેા, તેથી भेने ફૂલ જોઇએ તેને વાસી ફૂલ મળતાં. પર્યુષણાપમાં શુદ્ધ પુલ માટે શ્રા સંઘે વ રવામીને વાત કરી. એટલે તેમણે આકાશગામિની વિદ્યાના અને શ્રીદેવી વગેરે પાસે જઈ સંઘની પ્રાર્થીના પૂર્ણ કરાવી. આથી જિનશાસનની ખૂબ પ્રભાવના થઇ. રાજાને આ વાતની ખબર પડતાં તે વરવમી પાસે આવી ચરણમાં ઢળો પડયે અને તેમના ઉપદેશ સાંભળી જન અન્યો. ( આવશ્યક વૃત્તિ તથા કલ્પસૂત્ર સુઐધિકા ) ચવીરપુર નરેશ વીરન. સ. ની છઠ્ઠી સદીમાં આ રાજા થયો. તેના રાજમાન્ય સેનાપતિ શિવભૂતિ કે જેણે એક સાથે બન્ને મથુરાપર વિજય પ્રાપ્ત કર્યા હતા તેણે જૈનાચાર્ય કૃષ્ણપાસે દીક્ષા લીધી હતી. રાજાએ આ શત્રભૂતિને રત્નક બળનું દાન કર્યું હતું. અસલમાં આ કયા પ્રદેશને માલિક હતા અને તેનુ પૂર' નામ શું હતું તે ઉપલબ્ધ થતું નથી. માત્ર તે રચવીરપુરના રાજા હતા અને જૈન હતા એટલું જ મળે છે. રાજ્ય ( આવશ્યકનિયુ તિવૃત્તિ. ) , રા નાહડ નડુલ દેશની રાજધાની મંડાવરા પરમાર રાજા કુંટુંબીઓની ખટપટથી માર્યો ગયો, તેની રાણી ભંભાણુ નાસી ગઇ અને ત્યાં તેણે એક પુત્રને જન્મ આપ્યા. તેનુ નામ નાહડ પાડયું, નાહુડ ર્જિંગસૂરિના શ્રાવક બન્યો અને ગુરૂદત્ત નવકારમંત્રના પ્રભાવે સ્વર્ણ પુરૂષદ્ધિ મેળવી રાજા બન્યા. તેણે જિંગસૂરિના અંજનશલાકાથી મોટાં ૨૪ જિનાલયે બનાવ્યાં તથા વીરન. સ. ૧૬૭૮માં સાચાર તીર્થની સ્થાપના કરી ( વિવિધ તીથ કપ, તપગચ્છ પટ્ટાવલી ) મહાક્ષત્રય રાજા રૂદ્રદામાં કાલિકાચાર્યે પારસકુલથી શક રાજાને લાવી ઉજ્જૈનના અત્યાચારી રાજા ગનિહક્ષના રાજ્યના નાઢ્ય કરાવ્યો હતે. જો કે તે શક રાજાએ ઉજ્જૈનમાં માત્ર ચાર વર્ષ જ રહ્યા હતા, છતાં પશ્ચિમ ભારતમાં તેમની વિશેષ સત્તા જામ્યા વગર ન રહી. Page #130 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] જૈન રાજાએ [૧ર૩] ઈરાન-પાર્થિયાના પ્રદેશમાં કામ નદી છે તે તરફથી આવેલ શક કામક વંશીય ગણાતા. આ વંશના મહાક્ષત્રપ ચન્ટને શક સંવતુના પ્રારંભમાં એટલે વીરનિ. સં. ૬૦૫ન આસપાસમાં કાઠિયાવાડ-કચ્છમાં પોતાના રાજ્યનો પાયે નાખે અને રાજ્યને વિસ્તાર ફેલાબે, તે રાજા પ્રતાપી હોવાથી તેના વંશજો ચટ્ટનવંશી ગણાયા. મહાક્ષત્રપ (વડાસુબા) ચન્ટને પછી તેને પુત્ર જયદામા ત્યાંને રાજા થયે. તે બહુ પરાક્રમી ન હતી. તેની પછી રૂદ્રદામા ગાદીએ આવ્યું. એ દરેક જિલ્લામાં કુશળ, વિરોદ્ધો રાજ્યનીતિનિપુણ, સૌંદર્યવાન અને આદર્શ શાસક હતું તેણે લેક સંધ-કાર્યકર મંત્રી મંડળ, સહકારી મંત્રીમંડળ વગેરે રીતે રાજ્યને વ્યવસ્થિતપણે ચલાવ્યું હતું. તેમજ માલવા, સિંધ, કેક, આંધ્ર, રાજપુતાના અને પંજાબ સુધી, યુદ્ધ કરી, પિતાની સત્તા જમાવી હતી. સ્વયંવરમાં તે અનેક રાજકન્યાઓને પરણ્યો હતો. તેણે રાજપુતાનાના અદમ્ય યોદ્ધાઓનું દમન કરી મહાક્ષત્રપ (મોટા સુબા ) બિરૂદ ધર્યું હતું. તેણે પોતાની રાજધાની સોડમાંથી હટાવી ઉજજૈનમાં– માળવામાં સ્થાપી હતી. તેણે પહેલા જ્ઞાતિના સુવિશાખને સૌરાષ્ટ્રને સુબો બનાવ્યો હતો. તેણે વીરનિ. સં. ૬૭ (શક સં. ૭૨)માં પોતાની ખાનગી મિક્તમાંથી સુવિશાખની દેખરેખ નીચે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું, જેને પ્રશસ્તિ લેખ જુનાગઢમાં અકરવાળી શિલા ઉપર પશ્ચિમ તરફ ખોદે અત્યારે પણ મળે છે. આ રાજા જેનધમ હતે. ૧૨ વસ્તુતઃ કાલકાચાર્ય શકોને આ પ્રદેશમાં લાવેલ હેવાથી કે તેમને પિતાના ગુરૂ માનતા હતા એટલે તેઓ જન હતા. પાશ્ચાત્ય વિદ્વાને પણ આ જાતિના મહાક્ષત્રને જૈન માને છે. મહારાજા રૂદ્રદામા જન હતું તે તેના માઘાત પુરૂષનિવૃત્તિ તાતિસેન શબ્દોથો પણ સિદ્ધ થાય છે. (મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા, ગુજરાતી અતિહાસક લેખો ) મહાક્ષત્રપ ભદ્રમુખ રાજા રદ્રસિંહ રૂદ્રદામાને દામજદ અને રૂદ્ધસિંહ નામે બે પુત્રે તથા એક પુત્રી હતી. તે જૈન હતા. એ બન્ને ભાઈઓમાંથી એકે વીરનિ. સં. ૧૮૦વી ૭૩૨ની વચ્ચેના કાળમાં ગિરનાર પર નેમિનાથ ભગવાનના કેવળજ્ઞાન તથા મોક્ષપ્રાપ્તિના સ્થળે જિનાલયને ઉપગી કામ કરાવ્યું હતું, જેને શિલાલેખ જુનાગઢની બાવા પ્યારાના મઠ પાસેની ગુફામાંથી મળેલ છે. આ રૂદ્રસિંહના પુત્ર રૂદ્રસેને વીરનિ. સ. ૭૩રના ભાદરવા સુદ પાંચમે સત્ર ઊભું કર્યું હતું. ( ગુજરાતના એતિહાસિક લેખે નં. ૮, ૯, ૧૫, ૧૭ તથા મહાક્ષત્રય રાજા રુદ્રદામા) મહારાજા ધરસેન ગુમવંશ પછી મિત્રક શ યાને વલભીવશે સૌરાષ્ટ્રપર શાસન કર્યું. એ વંશનો આધા સ્થાપક ભટ્ટાર્ક હતો. તેને સેનાપતિ ધરસેન, દ્રોણસિંહ, ધ્રુવસેન અને ધરમ નામે ચાર –. .. – – ૧૨. ભુજ (કચ્છ)ને ફર્ગ્યુસન મ્યુઝીયમમાં રાજા રુદ્રદામાના સમયના શક સંવ પર Jain Educa(બાત) ચાર શિલાલેખ મળે છે, જેમાં મારા સંબંધી લખાણ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક પુત્રો હતા. તે વખતે તેની રાજધાની વલભીનગરમાં હતી. એને સંભવતઃ પાટવીકુમારનું (કુમાર ભકિતનું) શહેર આણંદપુર (વર્તમાન વડનગર) હતું. આ વખત સુધી જૈન સાધુઓએ જિનાગમને કઠસ્થ રાખ્યા હતા. પણ કાળબળે એ કંઠસ્થ રાખવા મુશ્કેલ જણાયથી ભટ્ટાર્કના વલભીમાં મુનિસમ્માન મળ્યું અને વીરનિ. સં. ૯૮૦માં દેવદ્ધિગણિ ક્ષમાક્ષમણુની અધ્યક્ષતામાં કંઠસ્થ આગમો પુસ્તકારૂઢ થયા. ત્યારપછી વીરનિ. સં. ૯૮૩ (વિ. સં. પર૩-વલભી સં. ૧૪૮ )માં કાલિકાચાર્ય આણંદપુર પધાર્યા અને ત્યાં ચોમાસું કર્યું. યુવરાજ ધરસેન ત્યારે ત્યાં હતા. તેને એક પુર થયે પણ દૈવયોગે મરી ગયે, અને આખા રાજ્યમાં શોકની છાયા વ્યાપી ગઈ. ક લિકાચાર્યે રાજા ધરસેનને પ્રતિબંધી તેને શિક દૂર કરવા ભાદરવા સુદ ચોથના દિવસે ચતુર્વિધ સંઘ સમક્ષ કલ્પસૂત્રનું પ્રથમ વાચન કર્યું. એ પ્રકૃતિ અત્યારે પણ ચાલુ છે. જૈન સાહિત્યમાં આ પ્રસંગે ધરસેન, વીરસેન અને ધવન એમ જુદાં જુદાં નામ મળે છે. વાસ્તવિક રીતે આ નામે એ ભાઈઓનાં જ નામે છે. પહેલા ધવસેનના શિલાલેખમાં બીજ દેણસિંહને સિહસમાન ઓળખાવ્યું છે, એટલે વીરસેન એ ધરસેન કે દેસિંહનું બીજું નામ હેય એ સંભવિત છે. ધરસેન પ્રથમ મરણ પામે હશે એટલે તે રાજા બની શકે નહીં અને તેના બે ભાઈઓ એક પછી એક વલભીની ગાદીએ આવ્યા. શિલાલેખ પ્રમાણે કણસિંહ વલભી એ ૧૮૩ની આસપાસ અને ધ્રુવસેન (પહેલો) વલભી સં. ૨૦૬થી ૨૨૬ સુધી વલભીને રાજા હતા. આ રાજા જનધન હતા જે કે વલભી વંશના શિલાલેખમાં તેમને પરમભટ્ટારક કે પરમ માહેશ્વર તરીકે ઓળખાવ્યા છે પણ આ વિશેષણ એક રીવાજ રૂપે જ લખાયું હોય એમ લાગે છે. કેમકે એ વંશના રાજાઓ પરમ માહેશ્વર ઓળખાવા છતાં જેન કે બૌદ્ધ હતા, એમ તેમના ભટ્ટાર્કવિહાર તથા મહારાજા ગુહસેનના શિલાલેખે પુરવાર કરે છે. એટલે વલભીવંશ જૈનધર્મી હતું એમ માનવાને શિલાલેખો નિષેધ કરી શકે એમ નથી. વીરનિર્વાણની પ્રથમ સહસ્ત્રાબ્દીમાં ધરસેન, વીરસેન અને ધવસેન છેલ્લા જૈન રાજાઓ થયા. (ગુજરાતના ઐતિહાસિક શિલાલેખો, ક૫રાવ સુબોધિકા) પ્રાંતે વીર નિ. સં. ૧૦૦૦ પછી જેન રાજાઓ અલ્પ સંખ્યામાં થયા છે. જેમાં શિલાદિય, આમરાજા અને કુમારપાળ પ્રસિદ્ધ જૈન રાજાએ છે. જેને પરિચય અવસરે રજુ કરવામાં આવશે. ઉપરના રાજાઓને પરિચય પણ ઉપલબ્ધ અપ સાધનો તથા સમય પ્રમાણે સંક્ષે પમાં આપ્યો છે. અધિક સાધનો અને સમય હોય તે આ પ્રત્યેક રાજા વિશે સ્વતંત્ર નિબંધ કે ગ્રંથ લખી શકાય આ શુભ અવસર નિકટ ભવિષ્યમાં સાંપડે એ આશા સાથે હું વિરમું છું Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપ્રવર શ્રીમદ્ દગમ્બરોમાં પ્રાચીન દિગમ્બર અને અર્વામેઘવિજયજીગણિ ચીન દિગમ્બર એવા બે પ્રકારે છે, પ્રાચીન દિગમ્બરોની ઉત્પત્તિ શ્રી વીરનિર્વાણથી ૬૦૯ વિરચિત વર્ષે રથવીપુરમાં “વિભૂતિ નામા પુરૂષથી થયેલ | “શ્રીયંતિપ્રબોધ છે, અને અર્વાચીન દિગમ્બરે કે જેઓનાં મન્તવ્ય અમુક અમુક અંશે પ્રાચીન દિગમ્બરેને અનુસરતાં છે નાટક”ને અને અમુક અમુક મન (કે જે આગળ કહેવામાં છે તે) ભિન્ન છે તેઓની ઉત્પત્તિ સોળમા સૈકાના પ્રાન્ત ભાગમાં બનારસમાં આગ્રાનિવાસી “બનારસી દાસ થી થયેલ છે. આ “યુક્તિપ્રબોધ' ગ્રન્થમાં યદ્યપિ પ્રાચીન અર્વાચીન અને દિગમ્બર મતને નિરાસ કરવામાં આવ્યું છે તે પણ અર્વાચીન દિગમ્બર (બનાસીસના) મતનું ખંડન એ “યુકિતપ્રબોધ” ગ્રન્થકાર મહારાજાને મુખ્ય વિષય છે. દિગમ્બરની ઉત્પત્તિને સમય. પ્રાચીન દિગમ્બર શ્રી વીરનિર્વાણથી ૬૦૯ વર્ષે જો કે આ વિશેષાંકમાં વીરનિ. રથવીરમાં ઉત્પન્ન થયા” એ બાબત શ્રો આવશ્યક શુના એક હજાર વર્ષને લગતા નિયુક્તિ, છવિશેષાવશ્યક, શ્રી ઉત્તરાધ્યયનબહવૃત્તિ, લે લેવાના છે અને પ્રસ્તુત | સ્થાનગવૃત્તિ વગેરે મહાન રત્રગ્રન્થના પાઠથી લેખમાં વિક્રમના સેળમાસ નિશ્ચિત છે. દિગમ્બરની ઉત્પત્તિના પૂર્વોકત સંવત રમા સકામાં રચાયેલ એક ગ્રંથને i ધી ખય. વિવાદ છે જ નહિ ઇરણ કે તે પરિચય આપેલ છે, છતાં વેતાં ખરે તે ઉપર જણાવેલા સોની સાક્ષિઓથી પૂર્વોત બર દિગંબરના ભેદે વીરનિર્વાણના સાતમા સૈકામાં પડયા છે સંવતને નિર્ણય સ્વીકારે તેમાં કાંઈ આશ્ચર્ય નથી, અને આ લેખમાં એ ભેદે ૬ છવાસવાણું નવું તારું તથા રિસંબંધી અગત્યની હકીકત આવે || કિંજs વીરા તો વિચાર દિલ છે તેથી તેને અહીં સ્થાન આપ્યું છે. ૨૪વરપુરે સમુદgori { [મા - ૨૪] -તંત્રી 'रहवीरपुरं नयरं दीवगमुजाण अजकण्हे य। सिवभूइस्सुवहिम्मि य पुच्छा थेराण कहणा य ॥ १४६ ॥ 'ऊहाए पण्णत्तं बोडियसिवभूइ : લેખકઃ उत्तराहि इमं । मिच्छादसणमिणमो रहवीरपुरे પંન્યાસજી મહારાજ નgtuvi Iકશા “વોદિયવિમા gિશ્રી ધર્મવિજયજી यलिंगस्स होइ उणति । कोडिण्णकोट्टवीरा [આ. મ. વિજયાહન પરંપરા મુcom ૨૪૮ [૧૦ મા...] સૂરીશ્વરપ્રશિષ્ય] || २ 'छवाससयाई' इत्यादि प्रालिखित ! [વિશેષાવર-ર૦] Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૧] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ પરતું દિગમ્બ પણ સ્વાસ્નાયુ પ્રદર્શક ઉદાસાર' વગેરે પ્રવેમાં વેતામ્બરે થી પિતાની ભિન્નતા થયા સંવત વિક્રમથી ૧૩ વર્ષે જણાવે છે. શ્રીવીરપ્રભુ અને વિક્રમ રાજાનું અંતર ૪૭૦ વર્ષનું છે, ૪૭૦ની સંખ્યામાં ૩૬ની સંખ્યા ઉમેરતાં ૪૭૦+ ૧૩] ૧૦૨ની સંખ્યા થાય, અર્થાત્ વીરનિર્વાણથી ૬૦૫ વર્ષે શ્વેતામ્બર સંધ ઉત્પન્ન થયે એવું તેઓનું કથન છે. તાત્પર્ય એ છે કે શ્રીવીરનિર્વાણથી છ સૈકાની પૂર્ણાહુતિ પત વેતામ્બર-દિગમ્બર એવા મતભેદ ન હતા. સાતમા સિકાના પ્રારંભમાં આ બને મતભેદોની ઉત્પત્તિ થઈ, દિગમ્બરો કહે છે કે દિગમ્બરોમાંથી વેતામ્બરે વલભીપુરમાં ઉત્પન્ન થયા, જ્યારે વેતામ્બરે કહે છે કે શ્વેતામ્બરમાંથી રથવીરપુરમાં દિગમ્બરે ઉત્પન્ન થયા. હવે આ બને થનમાં કયું વચન શાસ્ત્રીય તેમ જ યુકિતસંગ છે તેને પરામર્શ કરવા પહેલાં વેતામ્બરના અને દિગમ્બરેના કાનમાં મત્યત્તિ સંબંધી ત્રણ વર્ષને જે વિસંવાદ આવે છે તેનું શું કારણ તે ઉપર યકચિત વિચાર કરવાની આવશ્યકતા છે. યપ આવા વિષમાં ત્રણ વર્ષને ફરક એ મહત્ત્વની બાબત નથી, તે પણ વિચાર કરતાં એમ ખ્યાલમાં આવી શકે છે કે-વેતામ્બર મતાનુયાયિઓએ દિગમ્બરની ઉત્પત્તિ સંબંધી જનસમૂહમાં જે અવસરે જાહેરાત કરી તે અવસરે દિગમ્બરોએ “અમે પ્રાચીન તેમજ શુદ્ધ નિર્ચન્ય છીએ અને કતારે અર્વાચીન તેમજ શિથિલચારી છે' એમ જણાવવા શ્વેતામ્બરેએ જાહેર કરેલા સંવતની પહેલાં ત્રણ વર્ષથી જ “શુદ્ધ નિયંખ્ય માર્ગની રક્ષા માટે શિથિલાચારી વેતામ્બરોથી અમે ભિન્ન થયા છીએ' એમ સ્વમત રક્ષણના ઉદેશથી દિગમ્બરાચાર્યો તરફથી ૬૦ ને સંવત રાખવામાં આવ્યું હોય તે તે સંભવિત છે. અહિં દિગમ્બએ શ્વેતામ્બરની ઉત્પત્તિ જનસમુદાયમાં જાહેર કરી હોય અને તેથી તાઅોને સ્વમતરક્ષણના ઉદ્દેશથી તેમજ “અમે શુદ્ધ નિન્ય છીએ, દિગમ્બરે શિથિલાચારી છે,” એ જણાવવાના ઇરાદાથી દિગમ્બરેના સંવતની અપેક્ષાએ ત્રણ વર્ષ બાદ મત્પત્તિના સંવતની કલ્પના શ્વેતામ્બરાચાર્ય ભગવંતે એ કરી હોય એવી વિપરીત શંકા કરવાનો લેશ પરુ અવકાશ નથી. જે બાબત આગળ જણાવાતી યુકતઓથી સ્વયમેવ જાણી શકાય તેમ છે. વેતામ્બરેમાંથી દિગમ્બરે ઉત્પન થયા છે તે જાણવાની યુકિતઓ:-- ૧. નિર્ગ-મુનિ-સંયમી-સાધુ-શ્રમણ વગેરે સંખ્યાબંધ મુનવાચક શબ્દનું અસ્તિત્વ છતાં નગ્નપયોયવાચી “દિગમ્બર” શબ્દ વડે પિતાના સાધુની તેમજ મતની ઓળખાણ કરાવવી એ મતપ્રવર્તક પુરૂષના કદાગ્રહનું ભાન કરાવવા ઉપરાંત આવા નામવાળા મતની ઉત્પત્તિ અમુક સમયે થયેલી છે એ જાણવા માટે બસ છે. ૨. દિગમ્બરાચાર્યોએ રચેલા અનેક ગ્રન્થમાં ઠેકાણે ઠેકાણે આવતા “નિર્ચથ-મુનિ વગેરે શબ્દોને “બાહ્યાભ્યતરન્જિરિત–સર્વ તના જાણ’ દત્યાદિ સુંદર અર્થ, લક્ષણશાસ્ત્રના નિયમ પ્રમાણે થઈ શક સુલભ તેમજ ઉચિત છતાં પ્રાયઃ પ્રત્યેક સ્થલે નિયં–મુનિ વગેરે શબ્દોને ગમે તે અર્થ કર્યા બાદ અતમાં “વિશ્વ ગુર્થ:' ३ 'छत्तीसे वरिससए विक्कमरायस्स मरणपत्तस्स। सोरटे वलहीए सेवडसंघो समुप्पण्णो ॥१॥ whinelibrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨]. યુકિતપ્રબંધ નાટકને ઉપકમ [ ૧૭ ] એવો અલાક્ષણિક અને અનુચિત અર્થ કરે એ અમુક અસદાગ્રહી વ્યકિતથી દિગમ્બર મતની ઉત્પત્તિ અમુક વખતે થયેલી છે એ માનવા માટે પુરતી જડ છે. ૩. જે દિગમ્બરે પ્રાચીન હોય અને વેતામ્બરે અર્વાચીન હોય અર્થાત દિગમ્બરમાંથી તારેની ઉત્પત્તિ થયેલા હોય તે શ્વેતામ્બરેના સૂવ-ગ્રન્થમાં દિગમ્બરને અનુકૂલ અર્થ કઈ પણ સ્થળે ન આવી જાય તે માટે પુરતું લક્ષ્ય રાખવામાં આવ્યું હોત, પરંતુ વિદ્વાનોની જાણમાં જ હશે કે વેતામ્બરના સૂત્ર-ગ્રન્થમાં સ્થવિરકલ્પના વર્ણન સાથે દિગમ્બર અનુકૂલ જિનકલ્પના વર્ણન સંબંધી વિભાગે સ્પષ્ટ જોવામાં આવે છે. એથી જ સિદ્ધ થાય છે કે વેતામ્બો સદાગ્રહી, સ્વતંત્ર તેમજ પ્રાચીન છે જ્યારે દિગમ્બર કદાગ્રહી, પરતત્ર તેમજ અર્વાચીન છે. ૪. શ્રીમાન કુન્દકદાચાર્ય વિરચિત શ્રી “મૂલાચાર' ગ્રન્થની “બાજુ જૈનમુદે तउव्वुवहिमण्णमवि उवहिं वा । पयदं गहणिक्खेवो समिडि आदाणणिक्वेवा I !” આ ગાથાના તેમ જ બ્રહ્મચારિ પાંચાખ્યકૃત તત્વાર્થસૂત્રાવરિના “પિઝાતિના धर्मोपकरणानि प्रतिलिख्य स्वीकरणं विसर्जनं सम्यगादाननिक्षेपसमितिः' तय शय्यासनोपधानानि, शास्त्रोपकरणानि च । पूर्व सम्यक समालोक्य प्रतिलिख्य पुनः पुनः ॥१॥ गृह्णतोऽस्य प्रयत्नेन क्षिपतो वा धरातले । મરિવસ્ત્રાધારાનીતિ: કુટ ૨ !” (ાનાર્ણવ) ત્યાદિ. તેઓએ માનેલા સંખ્યાબંધ શાસ્ત્રોનાં પ્રમાણથી જ્ઞાનપધમાં પુસ્તકાદિ. સંયમપકરણમાં મેરપિંછી પ્રમુખ, તપણિ (શૌચાધિમાં) કમંડલુ વગેરે રાખવાની પરવાનગી છતાં કેવલ અત્યન્ત બિભત્સ દેખાતા નગ્નપણના નિરાકરણ માટે રાખવામાં આવતે એકાદ કપડે ગ્રહણ કરવા સંબંધમાં મૂચ્છ દેવની સ્થાપના કરવી એ ભત્પાદક વ્યક્તિના દુરાગ્રહને અવધિ જણાવે છે. ૫. તેઓના જ શાસ્ત્રોમાં આપવાદિક વેષની કલ્પના કરવામાં આવેલ છે અર્થાત લિંગાદિદઘવાન વ્યક્તિ અથવા રાજા અમાત્ય તેમ જ અતિલજ્જાવાન પુરૂષ કૌપીન અથવા કપડે રાખીને ગૌચરી માટે જાય એવા ભાવાર્થના પાઠો આપવા અને એમ છતાં અપવાદે ગ્રહણ કરેલા વસ્ત્રથી રખેને વસ્ત્રપણને આપ ન આવી જાય તે માટે દશ પ્રકારના નગ્નની કલ્પના કરી આપવાદિક વેષને પણ નગ્નાવસ્થામાં ગણ એ શું તેઓના મતની ઉત્પત્તિ કે અનભિજ્ઞ વ્યકિતથી અમુક સમયે થયેલ છે તે જણાવવા માટે બસ નથી? . વેતામ્બરાયાએ પોતાના સુત્ર-ગોમાં દિગમ્બરોની ઉત્પત્તિ સંબંધી જે જે સ્થાને સંવત જણાવ્યું છે તે પ્રત્યેક સ્થળે એક જ સંવતનું પ્રતિપાદન કરનારાં હાઈ સંવાદી છે. જ્યારે દિગમ્બરોએ પિતાની પ્રાચીનતા નહિ છતાં પ્રાચીનતા સાબીત કરવા માટે નીતિસાર-દર્શન સારાદ ગ્રોમાં તામ્બરોની ઉત્પત્તિના પ્રસંગે વર્ણવ્યા છે તે એક બીજાથી વિસંવાદી હેવાનું નજરે દેખનારને સમજાયા સિવાય રહેતું નથી. એથી પણ સાબીત થાય છે કે તારે અર્વાચીન છે અને દિગમ્બર પ્રાચીન છે' એવા દિગઅરેના કથનમાં કાંઈ પણ વજુદ નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ [૧૨૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક { વર્ષે ૪ ૭. દિગમ્બરોનું એવુ પણ કપન છે કે શ્વેતામ્બરાની વલભીપુરમાં ઉત્પતિ થયેલી છે અને તે અવસરે પડેલા દુષ્કાળ એ તેમેની ઉત્પત્તિમાં કારણ છે. આવા પ્રકારનું દિગમ્બરનું કથન તે પોતાના પગમાં જ બુધનરૂપ થઇ પડે તેમ છે, કારણુકે વિદ્યાના વિચારી શકે છે જે-દુષ્કાળના સમયમાં કો અથવા કૌપીન જેટલું વસ્ત્ર હોય તે પણુ ફ્રુટે કે નવું મળે? શું બુદ્ધિમાનેની કલ્પનામાં નથી આવતું કે આવા જ દુષ્કાળ પ્રસંગે પોતાને વિધમાન વસ્ત્રાદિતા ત્યાગ કરવો પડયો હાય અને પછીથી ગમે તે કારણે આગ્રહી દુષ્કાળ થઇને નગ્નાવસ્થા સ્વીકારવા ઉપરાંત પોતાની પોલ ખુલ્લી પડી જવાના ભયથી પ્રસંગે શ્વેતામ્બરા ઉત્પન્ન થયા, એવી વિપરીત જાહેરાત કરવા સબંધી ભયંકર દોષના ભાગીદાર થવા પ્રયાસ કર્યો હાય ! યપ શ્વેતામ્બરે પ્રાચીન છે, અને તેને સાબીત કરવા માટે અનેક શાસ્ત્રોય પાડે તેનજ યુક્તિ છે છતાં જ્યારે તેએ એમ કહે છે કે દુષ્કાળ પ્રસંગે વલભીપુરમાં શ્વેતામ્બરા ઉત્પન્ન થયા, તે તેના તે કધન સામે તેને પ્રશ્ન કરવું જોઇએ કે તમારા જ શાસ્ત્રમાં · પંચમ, ઇસ્ત્રીને વિક્રમરાયસ મળપત્તસ્ત્રી વકિલમદુરા નારોલાવિસંગે મહામોત્તે' ।। વિક્રમરાજાના મરણ પછી પર૬ વર્ષે મહામાથી દ્રવિડનામા સંધ દક્ષિણ મથુરામાં ઉત્પન્ન થયે એવું જે કહેવામાં આવે છે તે તે સલ શુ શ્વેતામ્બરીયન હતે ? વિકમથી પર૬ વર્ષે દ્રાવિડસધ ઉત્પન્ન થયા તેમાં તમારા આયાપોના કથન સિવાય અન્ય અતિહાસિક શુ પુરાવે! છે ? આવી આવી અનેક પ્રશ્નપર પાન સંભવ હોવાથો તેમજ પુરાતન ઇતિહાસ તરફ ષ્ટિ કરતાં તે સૈકામાં સોરઠ દેશમાં દુષ્કાળ પાયાનુ કાંઇ પણ જોવામાં ન આવતુ હાવાથી ‘ મૂત્યું નાસ્તિ શ્રુતઃ સવા ' એ લૌકિક ન્યાય પ્રમાણે દુષ્કાળ પ્રસંગે ત્રેતા ારે ઉત્પન્ન થયા એવુ વચન કઇ રીતે સંમત થઇ શકે ? . . * ગમે તેમ હ। પરંતુ ઉપર જણાવેલ યુક્તિએ શાસ્ત્રાનું અવલોકન કરતાં કાષ્ઠ પશુ સુજ્ઞ પુરૂષ આધુનિક છે અને તામ્બરો પ્રાચીન છે.’ આ છે, પરંતુ વિસ્તાર થવાના ભયથી તેમજ નવીન દિગમ્બરેનું નિરાકરણ એ જ ઊષ્ટ વિષય હાવાથી આ વિષયને અહિં જ સકાચી લેવાય છે, પત્તાશીલ વિદ્રાને માટે આટલું પ્રાસગિક કથન પણ્ ણુ છે. શ્વેતામ્બર અને દિગમ્બરનું મુખ્ય વાદથળ દિગમ્બરને શ્વેતામ્બરાની સાથે મુખ્યતયા ‘ઉપકરણ ' વિષયક જ વિવાદ છે. સ્ત્રીને ચારિત્રને અને પરપરાએ મુકિતનો અભાવ તેમજ સર્વજ્ઞભગવંતને ત્રલાહારના અભાવ એ બધા વિવાદોનુ મૂળ ઉપકરણ છે. ઉપકરણ માત્ર એ અધિકરણ છે. પ્રંયાકારક તેઓનુ શકાય નહિં, અને મન્તવ્ય હાવાથી સ્ત્રીઓથી વાદિ ઉપકરણ રહિત ચારિત્ર પાળી વદ ૬કરણ રાખે તે ઉપકરણ એ અધિકરણ હેષ્ઠ તેને ચારિત્રગુણને સંભવ ન હાઇ શકે, તેમજ ચારિત્ર ન ડ્રાય એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિ તેમજ મુક્તિ ન હાય. કેલિભગવાને પાત્ર વગેરે ઉપકરણોના અભાવે કવલાહાર ન હેાઇ શકે. એ પ્રમાણે બાહ્ય ત્યાગમાં જ ધર્મ માનીને અન્યલિંગિ–ગૃહિલિ ગિઓને મોક્ષની પ્રાપ્તિને પણ તેાએ અપલાપ કર્યો. જોતાં તેમજ તટસ્થ દૃષ્ટિએ ઉભય પક્ષના ચોકકસ એકરાર કરી શકે છે કે • દિગમ્બર વિષય પર તે ખીલ્ડ પણ્ અનેક યુક્તિ Jain Education nternational Page #136 -------------------------------------------------------------------------- ________________ અ’ક ૧–૨] યુકિતપ્રબંધ નાટકને ઉપક્રમ [ ૧૨૯ ] અરિહંતપુરમામાએ એમ કરવા નાં સૂત્રના પાડાની સાથે વિસંવાદ આવવાથી અરૂપે પ્રકાશૅલા અને ગણધર મહર્ષિએ સૂત્રરૂપે ચેલા આગમો વિચ્છેદ પામ્યા છે; તથા શ્વેતામ્બરાના અગમા કલ્પિત આગમો છે, પરંતુ ગણધર સુકૃિત આગમા નથી ’ એવા પ્રકારો ઉદ્ધેય જાહેર કર્યાં, પરંતુ દેશ પણ શાસ્ત્રના અવલ ખન વિના ધાર્મિક પ્રવૃત્તિ યથાર્થ ચાલશે નહિ એમ ણી શ્વેતામ્બરાચાર્ય તરીકે જ પ્રસિદ્ધ થયેલ વાચકવર્ય ભગવાન ઉભારવાત પ્રણીત શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર નામના ગન્થને પોતાના મુખ્ય શાસ્ત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત પાતાને પ્રતિકૂલ અને શ્વેતામ્બરેને અનુકૂલ તે ગન્ધના કેટલાક પાડાને ફાફેર કરવાનું ભયંકર પાતક ઉપાર્જન કર્યું, એમ એકદર ૮૪ વિવાદસ્થાન ખડાં કર્યાં જે કે દિક્ટ ચારા ખેલ ` તરીકે પ્રસિદ્ધ છે. અને તે સ મેલેનુ ખંડન ન્યાયાચાળ ન્યાર્યાવાદ ઉપાધ્યાયજી શ્રીમાન યશેવિજય” મહારાજે અધ્યામમતપરીક્ષા વગેરે અનેક ગ્રન્થેમાં કરેલું છે. ઉપકરણ વિષયક જ મુખ્ય વિવાદસ્થળ હાવાથી વાદિવેતાલ શ્રીમાન શતિસૂરિ મહારાજા વગેરે મહાપુરૂષોએ શ્રોઉત્તરાધ્યયન બૃત્તિ, સ્યાદાદરત્નાકર વગેરે ટીકાયન્યામાં ઉપકરણવાદ જ ખુપ્ત ચર્ચ્યા છે અને શાસ્ત્રીય પા તેમજ સખ્યાબંધ યુકતમાં વડે દિગમ્બરોનું ખંડન કર્યુ છે. ઉપકરણ' એ શબ્દો તેમજ ‘અધિકરણ’ એ શબ્દના અર્થ તરફ ખ્યાલ કરીશુ તે રંગારાતું કરણ માત્ર એ અધિક છે' ઇત્યાકારક મન્તવ્ય કેઇ પણ રીતે યુક્તિયુકત નહિ જ લાગે. · ચત્ સંયમોપારાજ વત્તને પ્રૌત્તમેત-પરબમ્ ! ધર્મસ્ય દિ तत्साधनमतोऽन्यदधिकरणमाहान् ॥ १ ॥' • જે સંયમમાં ઉપકારક છે તે ‘ઉપકરણ ’ કહેવાય છે, ધર્મનું તે સાધન છે, તેથી જે અન્ય અર્થાત્ જે સયમાપકારક તેમજ ધર્મનું સાધન નથી તે ‘ અધિકરણ' કહેવાય છે, એમ અરિહંત પરમાત્માએ કહ્યુ છે.' આવા તેઓનાં જ વચનો, તત્ત્વાર્થ સૂત્રમાં આપેલ પ્રંચ પ્રકારના નિગ્રન્થા પૈકી ‘ઉપકરણ કુશીલ ’સંબંધી વિવેચન તેમજ મૂલાચાર વગેરે અનેક ગ્રન્થામાં સ્થળે સ્થળે આપવામાં આવેલ આદાનિક્ષેપ સમિતિનું સ્વરૂપ મધ્યસ્થ બુદ્ધિથી વિચારવામાં આવે તે પોતાના જ શાસ્ત્રોથી કમડલુ, મેર્રપછી વગેરે ઉપકરાની માફક કપડા, ચેલપટ્ટક વગેરે સયમાપકારક ઉપકરણો નહિ રાખવા કદાગ્રહ છુટી જાય. શ્ર્લિોકનાથ શ્રીમાન્ જિનેશ્વરેની પૂજા સબંધી વિધાનામાં પણ તેઓએ ‘તિલક ચક્ષુ ન ચઢાવવાં, ભૂવાદિનું આરેપણુ ન કરવુ. ચન્દ્રના વિલેપન ન કરવું ' ઇત્યાદિ અનેક મનઃકલ્પિત ભિન્નતાઝ્માની સ્થાપના કરી છે, પરંતુ તે દિગમ્બરાસ્નાયના ૪ શ્રાવકા ચાર, જિનસ હતા, વસુનદીજિનસ ંહિતા, આરાધના કથાકાય, Àોકયસાર, તત્ત્વા રાજ વાર્તિક, પદ્મનંદીકૃત અષ્ટક' વગેરે અન્યાનું નિષ્પક્ષપાતપણે અવલોકન કરવામાં આવે તે પેાતાના જ ગ્રન્થાની સાક્ષિથી શ્વેતામ્બરેથી ભિન્ન પૂજા સંબંધી મન્તવ્યેનું આપોઆપ નિરસન થઇ જાય. આ સ વિવાદસ્થાને નિરાસ પ્રાચીન આયા મહારાજાઓએ ઉપર જણાવ્યા પ્રમાણે અનેક ગ્રન્થામાં ઘણા જ વિસ્તારથી કર્યાં છે. શ્રીમાન્ આભાગમજી મહારાજે સ્વપન ચીતત્ત્વનિણૅયપ્રાસાદમાં પણ હિંદી ભાષામાં આ વિવાદસ્થલારીક ઠીક ચર્ચા છે. એટલે Page #137 -------------------------------------------------------------------------- ________________ [૧૩] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક અહિ તે માત્ર “ઉપક્રમ' પુરતી યાદી આપવી એટલું જ ઉચત જાણી એ વિષયને સંક્ષેપી આ યુકિતપ્રબંધના મુખ્ય વિષય સંબંધી મુદ્દા ઉપર અવાય છે. આ ગ્રન્થને મુખ્ય વિષય એકવાર ઉપર કહેવાય છે કે-આ યુકતપ્રબોધ ગ્રન્થમાં દિગમ્બર મતાનુયાયિ શ્રી બનારસીદાસના મતનું ખંડન કરવામાં આવેલ છે. અહિં પ્રશ્ન થવાનો સંભવ છે કે જ્યારે દિગમ્બરનું ખંડન વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી મહારાજા વગેરે પ્રાચીન મહર્ષિઓએ કરેલ છે, તે પછી ઉપાધ્યાયજી શ્રીમાન મેધવિજયજી મહારાજાને તે જ દિગમ્બર મતને અનુસરનારા બનારસીદાસન મન્તવ્યનું નિરસન કરવા માટે આ ગ્રન્થ રચવાને પ્રયાસ શા માટે કરે પડ હશે ? એ પ્રશ્નના ઉત્તરમાં સમજવું જોઈએ કે યદ્યપિ બનારસીદાસ દિગમ્બર મતાનુયાયી છે, તે પણ જેમ દુઃામકાળના મહિમાથી શ્વેતામ્બરમાં તેરાપંથી, ઢીયા, રાયચંદ વગેરે અનેક સુલ્લક મતાંતરેનો ઉદ્ભવ થયેલ છે, તે પ્રમાણે દિગમ્બરમાં પણ તેરાપંથી, વિશપંથી, ગુમાનપથી, તેતાપથી એમ સંખ્યાબંધ મતાન્તરને ઉદ્ભવ થયેલ છે. અને મતાન્તર થાય એટલે મન્તવ્યમાં પણ અમુક ભેદ અવશ્ય હેય જ. બનારસીદાસને મન પણ દિગમ્બરેના અનેક અવાજોર મતો પૈકી એક મત છે, અને તેરાપંથી દિગમ્બરી તરીકે પ્રાયઃ તે મત પ્રસિદ્ધ થયેલ છે. એથી જ એના મનનું રસ્વતંત્ર નિરાકરણ કરવા માટે શ્રીમાન ઉપાધ્યાયજી મેઘવિજયજીને પ્રયાસ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો હોય તે તે વાસ્તવિક છે. નવીન દિગમ્બર બનારસીદાસ - બનારસીદાસનું જન્મસ્થાન આપ્યા છે. તેઓ સોળમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થયા હેય એમ તેઓએ બનાવેલ “સમયસાર’ નાટકના અંતે આપવામાં આવેલ (૧૬૮૩ આસે સુદ ૧૩ રવિવાર) સંવત ઉપરથી સ્પષ્ટ સમજાય છે. યોગીશ્વર આનંદધનજી, ઉપાધ્યાયજી યશોવિજયજીના તેઓ સમકાલીન છે. વેતામ્બર સંપ્રદાયના સંખ્યાબંધ વિદ્વાને સોળમી શતાબ્દીની પૂર્ણાહુતિમાં તેમજ સત્તરમી શતાબ્દીના પ્રારંભમાં થયા એની સાથે દિગમ્બર સંપ્રદાયમાં પણ જે કેટલાક વિદ્વાને થયા તેમાં બનારસીદાસનું નામ સુપ્રસિદ્ધ છે. આ બનારસીદાસનાં આધ્યાત્મિક પદે જેતાં તેમજ ઉપાધ્યાયજી શ્રીમાન યશોવિજયજી મહારાજને અધ્યાત્મમત પરીક્ષા નામના સ્વવિરચિત ગ્રન્થમાં આ બનારસીદાસના અધ્યાભવાદના ખંડનનો પ્રસંગ પ્રાપ્ત થવા સંબંધી હકીકત તપાસતાં એમ જણાય છે કે બનારસીદાસ અધ્યામી હશે પરંતુ તેમને અધ્યાત્મવાદ ક્રિયાવિનાને-શુષ્ક હશે. અન્યથા ઉપાધ્યાયને તેના અધ્યાત્મવાદનું ખંડન કરવાને તેમજ “ દ્રવ્ય અધ્યાત્મી” કહેવાનો પ્રસંગ પ્રાપ્ત ન થયો હતો. આ “યુક્તિપ્રબોધ' ગ્રન્થના રચયિતા ઉ૦ શ્રીમાન મેધવિજયજી મહારાજે પ ગ્રન્થની અવતરણિકામાં સ્પષ્ટ જણાવેલ છે જે “અમે અધ્યાત્મ છીએ” એવું બેલવા ઉપરાંત અધ્યાત્મના નિરર્થક ડોળ કરનારા બનારસીદાસના મતાનુયાયિઓનું ખંડન કરવાનો અમારે ઉદ્દેશ છે. તેઓના આ શબદથી એ પણ ખ્યાલ આવી શકે છે કે વર્તમાનમાં કેટલાક અર્ધદગ્ધ અધ્યાત્મના ટેગ કરી અને અધ્યાત્મી છીએ એમ જણાવી આવસ્યકાદિ ક્રિયાઓને તીલાંજલિ આપી પદ્માસનાદિ લગાવી કોઈ એકાંત સ્થળમાં બેસી Page #138 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] યુકિતબેઘ નાટકનો ઉપક્રમ [૧૧] મુગ્ધ આત્માઓને ભ્રમિત કરે છે તે પ્રમાણે આ બનારસીદાસ માટે બન્યું હોય અર્થાત્ તેમને દ્રવ્ય અધ્યાત્મથી મુગ્ધ લોકોની લાગણી તેમના તરફ આકર્ષણ હોય અને તેઓને કાદ્ધ માર્ગે લાવવા માટે સત્ય વસ્તુને સ્ટ્રેટ કરવા સારૂં ઉપાધ્યાય શ્રીમાન મેઘવિજ્યજી મહાત્માને આ ગ્રન્ય બનાવવાનો પ્રયત્ન કરવો પડે છે તો તે અવાસ્તવિક નથી. ગમે તેમ છે, પણ એટલું તે જરૂર કહેવું પડશે કે આ બનારસીદાસ એક મહાન કવિ અને લેકસમૂહનું આકર્ષણ કરવામાં સમર્થ હતા એમ કુંદકુંદાચાર્યવિરચિત “સમયસાર” નામના ગ્રન્થને ઘણું જ સુંદર ભાષામાં કવિત્વ રૂપે રચેલ “સમયસાર નાટક' નામના ગ્રન્થ ઉપરથી સમજી શકાય છે. આ “સમયસાર નાટક' એટલું પ્રસિદ્ધ છે કે તે પર વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી. એનાં કાવ્યનું માધુર્ય અને પદલાલિત્ય ગંભીર તેમજ અસરકારક હોવા ઉપરાંત વિષયને અતિશય ઉદીપન કરે તેવું છે. તેઓ આ “સમયસાર નાટક' ગ્રન્થની પ્રશસ્તિમાં જણાવે છે કે–આયા શહેરમાં રૂપચંદ, ચતુર્ભુજ વગેરે પાંચ વિધાને ધર્મકથા કરવામાં બહુ પ્રવીણ હતા. પરમાર્થની ચર્ચા કરનારા હોવાથી શુદ્ધ વાતેમાં તેઓને કદી પણ રસ પડતે નહિ. કઈ વખત તેઓ નાટક સાંભળતા, કેઈ વખત સિદ્ધાન્તરહસ્ય વિચારતા અને કોઈ વાર દોહરા બનાવતા. આ જ સમયમાં એ જ આગ્રા નગરમાં એક સામાન્ય જ્ઞાનવાળો બારસી નામે લઈ ભાઈ હતા, એનામાં કવિત્વશકિત જોઈ ઉત પાચે જ્ઞાનરસિંકે તેની પાસે હૃદય બોલીને વાત કરતા હતા. એક વખત સદરહુ સમયસાર ગ્રન્થને ભાષામાં સુંદર કવિતામાં ગોઠવવામાં આવે તે ઘણા પ્રાણીઓ એને લાભ લઈ શકે એમ તેઓએ બનારસીદાસ પાસે જણાવ્યું. બનારસીદાસે તેમની ઈચ્છા જાણી ઉપરની વાત મનમાં ધારણ કરીને સમયસાર નાટક ગ્રન્ય કવિતા રૂપે બનાવ્યું. તે ગ્રન્થ સંવત ૧૬૮૩ના આ સુદિ ૧૩ રવિવારે સમાપ્ત કર્યો. આ ગ્રન્થ પૂર્ણ કર્યો ત્યારે શહેનશાહ શાહજહાનનો રાજ્યઅમલ ચાલતો હતો. આ સર્વ વર્ણન "સમયસાર નાટક”ની પ્રશસ્તિમાં સવિસ્તર સુંદર કવિતામાં રજુ કરેલ છે, જે આ બનારસીદાસના જીવનચરિત્ર સંબધી પ્રકાશ પાડવામાં ઘણુ સહાયક થાય છે. ગ્રન્થકાર મહર્ષિ શ્રીમાન મેઘવિજયજી ઉપાધ્યાય ગ્રન્યકાર, મહર્ષિ શ્રીમાન મેવવિજયજી ઉપાધ્યાય મહારાજા છે એ બાબત પ્રસંગે પ્રસંગે એકથી વધારે વખત કહેવાઈ ગયેલ છે. તેઓનો સત્તાસમય સોળમી શતાબ્દીના ઉત્તરાર્ધથી લઈન સત્તરમી શતાબ્દીના પ્રારંભકાળ પર્ય તને લેવાનું આ ગ્રન્થની રચના ઉપરથી જણાય છે. યાપિ ગ્રન્થના અન્ત ભાગમાં અપાયેલ પ્રશસ્તિમાં ગ્રન્થરારંભને કે પર્યાપ્તિને સંવત આપવામાં આવ્યું નથી, તે પણ ગ્રથની આદિમાં રહેલ નિમ્ન જણાવેલ અવતરણમાં ' तथाध्यधुना द्वेधापि उग्रशेनपुरे याणारसीदासश्राद्धमतानुसारेण प्रवर्तमानैराध्यात्मिका वयमित वदद्भिर्वाणारसीयापरनामभिर्मतान्तरीयैर्विकल्पनाजालेन विधीयमानं कतिपयभव्यजनव्यामोहनं वीक्ष्य तथा भविष्यत्श्रमणसङ्गसन्तानिनां एतेऽपि पुरातना जिनागमानुगता एव, सम्यक् चैषां मतं, न चेत् कथं 'छवाससपहिं नवोत्तरेहिं सिद्धिं गयस्त वीरस्स । तो बोडि याण दिट्ठी रहवीरपुरे समुप्पण्णा ॥१॥' इत्युत्तराध्ययननिर्युक्ता श्रीआधJain Educ.श्यकनियुक्ती च इत्यादिवत् - कुत्रापि श्रीश्रमणसंधधुरोणरेतन्मतोत्पत्ति ww.fainelibrary.org Jain Education Internal rivate Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ [૧૨ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ क्षेत्रकालमरूपणाभेदादिच नाभिहितम् । इत्येवंलक्षण भ्रांन्ति समुदभाविनों વિજ્ઞા' જણાવવામાં આવેલ “અધુરા, ઊંજય” વગેરે પદ ને કાગ કરેલ હોવાથી પ્રાયઃ એકકસ થાય છે કે તેઓ શ્રી બનારસીદસના સમકાલીન છે. બનારસીદાસને સત્તાસમય “સમયસાર નાટકની પ્રશસ્તિ 'ના બાણથી સોળમી–સત્તરમી શતાબ્દી એકકસ છે. એ ઉપરથી પ્રથકાર મહર્ષિ સબધી સોળમી સત્તરમી શતાબ્દીના સત્તાસમયમાં પ્રત્યક્ષ વિરોધક કઈ હેતુ જણાતું નથી. પ્રત્યકાર મહર્ષિનું જન્મસ્થાન, માતાપિતા વગેરે વૃતાન્ત જાણવાનાં સાધનોની પ્રાપ્તિના અભાવે તે સંબંધી અહિ ઉલ્લેખ કરવા અશક્ય છે. ફકત પ્રશસ્તમાં આપેલ પટ્ટપરંપરાથી તેઓશ્રી કેની પદાવલીમાં થયા? કોણ દીક્ષા ગુરૂ હતા તે મુખેથી જાણી શકાય છે. પ્રશસ્તિ ઉપરથી સાથે સાથે એ પણ જાણી શકાય છે કે પ્રસ્તુત ગ્રંથપ્રણેતા પૂર્વાવસ્થામાં લુપકગચ્છના અધિપતિ હતા, સત્યવસ્તુને ફેટ થતાં અનેક સાધુઓના પરિવાર સાથે સમ્રા અકબરપતિબેદ ક જગગુરૂ ૧૦૧ ૮ શ્રીમાન્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજા પાસે દીક્ષા ગ્રહણ કરી અને તપાગચ્છીય એક સમર્થ વિધાન તરીકે સુયશ પ્રાપ્ત કર્યો. તેઓ શ્રીની પટ્ટપરંપરા આ પ્રમાણે છે:-જગદગુરૂ વિજયહીરસુરીશ્વરજી, કનકજિયજી, શીલવિયજી, કમલવિજયજી, સિદ્ધિવિજયજી, પાવિજ્યજી, ઉપાધ્યાય શ્રી મેઘવજયજી. અહિં આપણને પ્રશસ્તિ ઉપરથી એક વસ્તુ એ પણ જણાઈ આવે છે કે તેઓને દીક્ષા આપનાર જગદગુરૂ હીરસુરીશ્વરજી છે, જ્યારે તેઓશોના ગુરૂમહારાજ શ્રીમાન કૃપાવિજ્યજી છે. પ્રથકાર મહામા એક સમર્થ પંડિત હવા ઉપરાંત જમ્બર “વૈયાકરણ” હતા તેમ તેઓશ્રીએ રચલા આ યુક્તિબોધ ગ્રન્યથી તેમજ હેમૌમુદી (અપરનામ–ચાવ્યાકરણ) ગ્રન્થથી સમજાય છે. પાણિની, કાત્યાયન, પતંજલિ એ ત્રણ મુનિથી મુશંકિત થયેલ પાણનીય વ્યાકરણ ઉપરની “કાશિ” ટીકાને ભજી દીક્ષિતે ઉદ્ધાર કર્યો અને ઘણું સુંદર “સિદ્ધાન્તકૌમુદી” વ્યાકરણનું સરલ તેમજ બેધક પદ્ધતિથી આયોજન કર્યું તે પ્રમાણે સંખ્યાબંધ મુનવરો તેમજ પંડિતથી મુદ્રાંતિ થયેલ શ્રી સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ ઉપરની વિશાલ અને પાંડિલ્ય પરિપૂર્ણ કૃહતિ ટીકાને ઘણું જ સંક્ષેપ સુબોધક પદ્ધતિથી ઉદ્ધાર કરી “હંમકૌમુદી વ્યાકરણનું આયોજન કરી એક “ સમર્થ વૈયાકરણ” તરીકેની દિગંતવ્યાપિની કીર્તિ સંપાદન કરવાને કહા તેઓશ્રીએ ઉપાર્જન કર્યો છે. આ ગ્રન્થ સિવાય તેઓશ્રીએ ચેલા વર્ષધ, સખસન્ધાન મહાકાવ્ય પ્રમુખ સંખ્યાબંધ અન્યાન્ય ગ્રન્થનું અવલોકન કરવાથી તેઓશ્રીનું જોતિષ, તેમજ સાહિત્યના વિષયમાં સુનિષ્ણાતપણું સ્પષ્ટ જણાઈ આવે છે. ઉપાધ્યાયજી શ્રીમાન્ યશવિજય, ઉપાધ્યાય માનવિજયજી, ગીશ્વર આનન્દધનજી, બાનવિમલસૂરિ, પંડિત પદ્મવિજયજી વગેરે અનેક પંડિત પુરૂ પણ ગ્રન્થકાર મહાશયના સમકાલીન પુરૂષ હતા, તેથી આ સોળમી-સત્તરમી શતાબ્દીનો સમય જ્ઞાનધ્રોતમય હેવા ઉપરાંત સ્વદર્શનના સંરક્ષણયજ્ઞમાં આમભેગની આહુતિ આપનાર પુરૂષ અર્પણ કરનાર હતે એમ કહેવામાં લેશ પણ અતિશયોકિત નથી. થના વિષયનું વૈશિષ્ટચ બનારસીદાસના મતનું ખંડન એ આ ગ્રન્થને મુખ્ય વિષય છે. તે પણ મુક્તિ , Page #140 -------------------------------------------------------------------------- ________________ *ફ ૧–૨] યુક્તિપ્રાધ નાટકને ઉપક્રમ [ ૧૩૩ ] કૅલિબુક્તિ પ્રત્યાદિ પ્રાચીન (દિગમ્બરાનાં દળાની ચર્ચા ગ્રન્થકાર મહુષિએ જતી કરી નય.. બનારસીદાસના દ્રશ્ય અયમના ખંડન સંબંધી ઉપાધ્યાય શ્રીમાન યશવિજયજીના વિશેષે જમ્બર પ્રયાસ હાઇ ગ્રન્થકારે તે વિષયમાં ખાસ માથું ન મારતાં વ્યવહારનુ સ્થાપન, જિનપ્રતિમાને મુકુટાદિ આભૂષણનુ આરેપણ્ તથા કૂિટ ચાદશી ખેલાનુ પ્રતિપક્ષી નવીન ખેલો વડે નિરાકરણ કરવાનો પ્રશસ્ય પ્રયત્ન આ ગ્રન્થમાં પ્રધાનપણે કર્યો હાય તેમ ગ્રન્થના અભ્યાસકેને સ્પષ્ટ ભઞ થાય છે. આ ગ્રન્થની ખાસ વિશિષ્ટતા તે એ છે કે ગ્રન્થકાર મહારાજાએ જે જે વિષયની ચર્ચા કરી છે. તે પ્રત્યેક વિષયની ચર્ચામાં સ્વદેશનીય શાસ્ત્રઓના પાકોની અપેક્ષાગ્યે, ગામટ્ટસર, દર્શનમાર, મૂત્રાચાર, શ્રાવકાચાર, તરા રાજાતિક વગેરે દિગમ્બરના જ સંખ્યાધ ગ્રન્થોનો સાક્ષિ આપવાને યત્ન કર્યાં છે, એ એક અતિ મહત્ત્વનું કાર્ય હોવા ઉપરાંત પ્રતિપક્ષ દનના વિપુલ જ્ઞાનને સજ્જડ પુરાવા છે. ગ્રન્થરચનાનું પ્રત્યેાજન તેમજ ગ્રન્થની ઉપયોગિતા ગ્રન્થકાર મહામાત્રે આ ગ્રન્થની રચના શ્રીમાન કલ્યાણવિજયજી નામના સાધુના ખાવાથે તેમની જ પ્રેરણાથી કરી છે એમ ગ્રન્થના અંત ભાગમાં અપાયેલ પ્રશસ્તિના પંચમ શ્રેકથી સમઇ શકાય છે. કેટલાક શાંતસ્વભાવી વિદ્યાનેને આ થળે એવા પશુ વિચાર આવશે કે આત્માને અમુક અંશે કલુષિત કરવાવાળા આવા દંડન~મડનાત્મક ગ્રન્થા રચવાની શી જરૂર છે? તે તેવા વિચારના સમર્થનમાં સમજવુ જોઇએ કે જે અવસરે શુદ્ધ સનાતન એવા સ્વન ઉપર પ્રત્યાધાત થતા હોય. અખજ્ઞ ની મધ્યષ્ટિએ પોતાના બાહ્યાડબરથી મુખ્ય જનતાને અવળે રસ્તે દેરતા હાય તેવા અવસરે શક્તિસ પન્ન આત્મા જો શાંતતૃત્તિનું અવલંબન લ્યે તે! તે સાચી શાન્તત્તિ નથી, કિન્તુ આત્માના ભાવિ ગુણા ઉપર કુઠારાબાત કરનરી છે. આવી મૌનવૃત્તિતા એ અલ્પજ્ઞાનીએ કેવા લાભ લ્યે, તે અનુભવીએથી અજાણ્યુ નથી. અહિં પણ બનારસીદાસના દ્રવ્ય અધ્યાત્મથી લાકસમૂહનું તે તરફ વિશેષે આપણુ થયુ હાય, તે અવસરે મુનિવર કલ્યાણુવિજયજીની જનતાને શુદ્ધ માર્ગ જણાવવા માટે પ્રેરણા થઇ હોય, અને તેથી જ લે કકલ્યાણની બુદ્ધિથી ગ્રન્થકાર મહર્ષિ વડે આ ગ્રન્થ રચાયો હાય તેમાં ભલે કદાચ યકતિ સ્ખામાને ઉત્તેજિત~તીવ્ર થવાને! પ્રસંગ આવે, પરંતુ પ્રશસ્તા-પ્રશસ્ત કાયના સ્વરૂપને ધ્યાનમાં રાખવા પૂર્વક પરિણામ તરફ દૃષ્ટિ સ્થાપન કરવામાં આવે તો એક વખત આવા ગ્રન્યો માટે ના પાડનારા વિદાય પણ આવા ગ્રન્થની આવશ્યકતા ખાસ સ્વીકારે. દિગમ્બરાના ખંડન સંબંધી પ્રાચીનાચાર્ય વિરચિત અનેક વિદ્વત્તાપૂર્ણ અન્યા વિદ્યમાન છતાં ગ્રન્થકાર મહાત્માએ જે આ ગ્રન્થ રચનાના પ્રયાસ કર્યો છે, તેમાં પ્રાચીન દિગમ્બરાની અપેક્ષાએ, આ નવીન દિગમ્બરાની ઉત્પત્તિને સમય, ઉત્પાદકપુરૂષ, ઉત્પત્તિસ્થલ, મન્તવ્યેની ભિન્નતા તેમ જ શુષ્ક અધ્યાત્મવાદ તરફ લોકેનુ આકર્ષણ વગેરે જણાવ પૂર્વક તેની નિરાસ કરવા માટે કરેલા હાઇ સંપૂર્ણ સફળ છે તે આ ‘યુકિતપ્રાધ ’ની કેટલી ઉપયોગિતા Jain Educatioવિષયાનુક્રમને ખ્યાલમાં લેવાથી તેમ જ સાડાત્રણ્ સે! * ગ્રન્થનું સાધન્ત નિરીક્ષણુ કરવાથી, ઉપરાન્ત સાક્ષિગ્રન્થોની હારમાળા Page #141 -------------------------------------------------------------------------- ________________ [૧૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ જોવાથી જ જણાઈ આવે તેમ છે, તેથી તે સંબંધી વિશેષ પિષ્ટપેષણ કરવું ઉચિત ધાર્યું નથી. ગ્રન્થનું પ્રકાશન આ “યુક્તિપ્રબંધ નાટક” કિવા “વાણારસીયમત ખંડન” નામને સંસ્કૃત ગ્રખ્ય પૂજ્ય પ્રવર પ્રવૃષાભિસ્મરણીય પરમોપકારી પ્રવચનોપનિષદી આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રીમાન સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજની જ્ઞાષ્ટિથી સંશોધન પામવા સાથે સંવત ૧૯૮૪માં રતલામ શેઠ અષભદાસ કેશરીલિઝની પેઢી તરફથી મુકિત થવા પૂર્વક પ્રકાશન પામે છે. અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વર મહારાજ નિરૂપિત શુદ્ધધર્મ-દર્શન પ્રાપ્ત થયા બાદ એ જ દર્શનમાંથી નીકળેલા સ્વમતિકલ્પિત મત-મતાંતરેથી શ્રદ્ધાળુ આત્માઓ મુગ્ધ -- બને અને પરિણામે સમ્યગ્દર્શનાદિ ગુણોથી વિમુખ ન થઈ જાય તે માટે આવા ખંડન-મંડનાત્મક ગ્રો પણ પરમ ઉપકારક છે. એ પરમ ઉપકારક ગ્રન્થનું સાઘન્ત વાયવ કરી ભવ્યાભાએ સમ્યગ જ્ઞાનમાં -સભ્ય ધર્મમાં સુદઢ બને અને પરંપરાએ શિવરમણના ભોક્તા થાય એ જ મહેચ્છા સાથે આ ઉપક્રમની અહિં પૂર્ણાહુતિ કરવામાં આવે છે. જૈન અહિંસાને પ્રભાવ જેના સા પરમો ધર્મ ના ઉદાર સિદ્ધાંતે બ્રાહ્મણ ધર્મ ઉપર ચિરસ્મરણીય છાપ મારી છે. યજ્ઞયાગાદિમાં પશુવધ થઇ યજ્ઞાથે હિંસા થતી હતી તે આજકાલ બંધ થઇ , તે જનધર્મે એક મોટી છાપ બ્રાહ્મણલમ ઉપર મારી છે. પૂર્વ કાળમાં યજ્ઞના બહાને અસંખ્ય પશુઓની હિંસા થતી હતી કે જેનું પ્રમાણ મેઘદૂત કાવ્ય અને બીજા અનેક ગ્રંથોથી મળી આવે છે. રતિદેવ રાજાએ જે યજ્ઞ કર્યા હતા તેમાં તેણે એટલાં પશુઓને વધ કર્યો હતો કે તેમના લેડી વડે નદીનું પાણી લાલ રંગનું બની ગયું હતું. તે કાળથી નદીનું નામ ચર્મણાતી પ્રસિદ્ધ છે. પશુવધથી સ્વર્ગ મળવા પૂર્વ કળે જે ખ્યાલ હતા તેની આ કથા એક સાક્ષી છે. આ અધેર હિંસાથી બ્રાહ્મણ આજે મુક્ત છે તેને યશ જનમને છે. સ્વ. લેકમાન્ય તિલક ( જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન સ્થાપત્યો : લેખક : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ. સજાવ્યા જેને રસશણગાર લતામંડપસમ ધર્માચાર” કવિ ન્હાનાલાલ મા રતવર્ષમાં ઘણા પ્રાચીન સમયથી મૂર્તિપૂજાની ભાવના ચાલી આવે છે, અને PL તેના ખરેખરાં કારણો હજુસુધી સંપૂર્ણપણે જાણવામાં આવ્યાં નથી. કેટલાંકનું એવું માનવું છે કે મહર્ષિ ગૌતમ બુદ્ધના મૃત્યુબાદ તેઓની ભક્તિ નિમિત્તે બૌદ્ધધર્મના અનુયાયિઓએ મૂર્તિપૂજાની તથા મૂર્તિઓ બનાવવાની પ્રથમ શરૂઆત કરી. ગમેતેમ, આપણી પાસે જનમના માનનીય પવિત્ર આગમ ગ્રંથો તથા શિલાલેખો વગેરેનાં સંખ્યાબંધ પુરાવાઓ છે કે જે રજુ કરીને સાબિત કરી શકીએ તેમ છીએ કે જ્યારે બૌદ્ધધર્મનું અસ્તિત્વ પણ ન હતું ત્યારે પણ જિનમંદિરમાં જિનમતિએ સેંકડોની સંખ્યામાં પૂજાતી હતી. આ લેખમાં એવા બધા પુરાવાઓ આપવાનું સ્થાન અને સમય ન હોવાથી મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલા કેટલાક પ્રાચીન પુરાવાઓ આપીને હું સંતોષ માનીશ. ન મૂર્તિઓની ખાસ વિશિષ્ટતા પ્રાચીન ભારતીય કલાકારોએ મૂર્તિઓ બનાવવામાં તેને આંતરિક ભાવ અને પરિચિ. તનનું પ્રદર્શન કરવાની ચેષ્ટા કરી છે. આ ચેષ્ટામાં તેઓએ મૂર્તિની મુખાકૃતિ જ વિશેષ સુંદર બનાવવાની અને તેમાં યોગ અને શાંતિને ભાવ બતાવવાની વિશેષ કાળજી રાખી છે. ભારતીય કલાનું સર્વે કૃષ્ટ ઉદાહરણ જિનની મૂર્તિમાં મળી આવે છે. તે મતિઓ નિઃસંદેહ ઉત્તમ છે, ને તે જોતાં જ તેમની શાંતમુદ્રા અને ધ્યાનમુદ્રા એકદમ પ્રત્યક્ષ થાય છે. તે મૂર્તિને જઈને મહાકવિ ધનપાલે કહેલા નીચેના ઉદ્ગારે સહેજે નીકળી प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः । करयुगलमपि यत्ते शस्त्रसंबन्धवन्ध्य, तदसि जगति देवो वीतरागस्त्वमेव॥१॥ અર્થાતુ—જેના નવયુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, જેનું વદનકમલ પસન છે, જેની ખેળ કોમનીના સંગથી રહિત–નિષ્કલંક છે, અને જેનાં કરકમલ શસ્ત્રના સંબધથી મુક્ત છે, તે તું છે તે કારણે વીતરાગ ઈ જગતમાં ખરે દેવ છે.” નવંશના રાજ્યકાળથી લગભગ ચાલુ સેકા સુધીના જન શિલ્પકળાના નમૂનાઓ વિદ્યમાન છે. પ્રાચીન સમયમાં મૂર્તિવિધાન અને ચિત્રાલેખન, સ્થાપત્યને અંગે એના Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪]. શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક વર્ષ ૪ ભૂપણરૂપે વિકાસ પામ્યાં હતાં. લલિતકલામાં આપણું સ્થાપત્ય ને પ્રતિમાનર્માણ, આમ કલાની તવારીખમાં વિશેષ મહત્તલનાં છે. એમાંય ખાસ કરીને મૂર્તિવિધાન તે આપણી સંસ્કૃતિનું, આપણી ધર્મભાવનાનું અને વિચારપરંપરાનું મૂર્ત સ્વરૂપ છે. આરંભથી લઈ મધ્યકાલીન યુગના અંત સુધી અને શિલ્પકાએ એ ધાર્મિક ને પરાણિક કપનાનું અને હૃદયની પ્રાકૃત ભાવનાઓનું દિગદર્શન કરાવ્યું છે જૈનધર્મ નિવૃત્તિપ્રધાન છે અને તેનું પ્રતિબિંબ તેના મૂર્તિવિધા માં આદિ કાળથી લઇ છેવટ સુધી એક જ રીતે પડેલું મળી આવે છે. ઇ. સ. ના આરંભની રાણ રાજ્યકાળની જે જૈન પ્રતિમાઓનું વર્ણન આ લેખમાં કરવામાં આવનાર છે, તેમાં અને સંકડો વર્ષ પછી બનેલ જૈમૂર્તિઓમાં બાહ્ય દૃષ્ટિએ બહુ જ થોડે ભેદ જ છે ન અર્વની કલ્પનામાં શ્રી મહાવીર સ્વામીના વખતથી શરૂ કરીને આજ સુધીમાં કઈ શિડો ફફાર થયો જ નથી. એથી જેમ બૌદ્ધિકલાની તવારીખમાં, મહાયાનવાદના પ્રાદુર્ભાવથી જેમ ધર્મનું અને એને લઇને તમામ સભ્યતાનું રૂપ જ બદલાઈ ગયું, તેમ જૈન લલિતકલાના ઈતિહાસમાં બનવા ન પામ્યું. અને તેથી જૈન મૂર્તિવિધાનમાં વિવિધતા અનેકરૂપતા ન આવી. મંદિરો અને મૂર્તિઓને વિસ્તાર તે દિવસે દિવસે ઘણો જ વધે, પણ વસ્તારની સાથે વિધ્યમાં વધારે ન થ. જન પ્રતિમાનાં લાક્ષણિક અંગે લગભગ પચીસ વર્ષ સુધી એક જ રૂપમાં કાયમ રહ્યા ને જન કેવલીની ઊભી કે આસીન મૂતિમાં લાંબા કાળના અંતરે પણ વિશેષ રૂપભેદ થવા ન પામે. જેન મુર્તઓ ઘડનારા સદા ઘણે ભાગે હિંદવાસીઓ જ હતા, પરંતુ જેમ ઈરલામી શહેનશાહતના વખતમાં આપણે કારીગરોએ ઈરલામને અનુકૂળ ઇમારત બનાવી, તેમજ પ્રાચીન શિલ્પીઓએ પણ જન અને બૌદ્ધ પ્રતિમાઓમાં તે તે ધર્મની ભાવનાએને અનુસરી પ્રાણું છું. જૈન તીર્થકરની મૂનિ વિરકત, શાંત અને પ્રસન્ન હેવી જોઈએ. એમાં મનુષ્યહૃદયના નિરંતર વિગ્રહને માટે એની અસ્થાયિ લાગણીઓ માટે સ્થાન હોય જ નહિ. જૈન વિલીને આપણે નિર્ગુણ કહીએ તે પણ ખોટું નહિ. એ નિગુણતાને મૃત શરીર આપતાં સૌમ્ય ને શાં તની મૂર્તિ જ ઉદ્દભવે, પણ એમાં સ્થલ આકર્ષણ કે ભાવનાની પ્રધાનતા ન હોય. આથી જૈન પ્રતિમાઓ એની મુખમુદ્ર ઉપરથી તુરત જ ઓળખી શકાય છે. ઊભી મૂર્તિઓના મુખ ઉપર પ્રસન્ન ભાવ અને હાથ શિથિલલગભગ ચેતન હિત સીધા લટકતા હોય છે નગ્ન અને વસ્ત્રાછાદિત પ્રતિમાઓમાં વિશેષ ફેરફાર હોતો નથી. પ્રાચીન શ્વેતાંબર મૂર્તિઓમાં પ્રાયઃ એક કટિવસ્ત્ર નજરે પડે છે. આસીન પ્રતિમાઓ સાધારણ રીતે ધ્યાનમુદ્રામાં ને પદ્માસનમાં મળી આવે છે અને તેઓના બંને હાથ ખોળામાં ઢીલી રીતે ઉપરાઉપરી ગોઠવાયેલા હોય છે. હસ્તમુદ્રા સિવાય બીજી બધી બાબતે લગબગ બી મૂર્તિને મલતી આવે છે. ૨૪ તીર્થંકરનાં પ્રતિમા વિધાનમાં વ્યકિતભેદ ન હોવાથી લાંછનાંતરને લઈને જ આપણે મૂર્તિઓને જુદા જુદા તીર્થકરના નામે ઓળખી શકીએ. મોટે ભાગે આઠમ, નવમા સૈકા પછીની મૂતિઓના આસન ઉપર સાધારણ રીતે તીર્થકરનું લાક્ષણિક ચિહ્ન (લછન) કતરેલું હોય છે. જનશ્ચિત ક્લાને પ્રધાન ગુણ એના અંતર્ગત ઉલ્લાસમાં કે ભાવનાલેખનમાં નથી. Jain Educએની મહત્તા, એની કારીગરીની ઝીણવટમાં. ઉદાર શુદ્ધિમાં, એક પ્રકારની બાહ્ય સાદા Page #144 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] પ્રાચીન જન સ્થાપત્ય [૧૭] ઇમાં રહેલી છે. જેનાતિ કલા વેગપ્રધાન નહિ, પણ શાંતિમય છે. સૌમ્યતાને પરિમલ. જિનમંદિરના પ્રસિદ્ધ સુગંધિત દ્રવ્યોની પકે, સર્વત્ર મહેકે છે. એમની સમૃદ્ધિમાં પણ ત્યાગની શાંતિ ઝળકે છે. જિનમંદિરે કરાવવાને આશય જિનમંદિરના નિર્માણ, સંપ્રદાયમાં આવેલાં મનુષ્યને કોઈ અંધપરંપરાની જાળમાં ગુંચવવાને નથી, પરંતુ જગતના મકાન તપસ્વી અને સાધક જિનશ્વરદેવેએ જીવનના પરમ આદર્શ કેળવી જે આત્મસંપત્તિ વાપ્ત કરી તે ઉદારતા પૂર્વક જગતના બીજા વારસોને વહેંચવાને તેના કેંદ્રરૂપે જિનમંદિર બન્યાં છે. એ જિનમંદિશ એ મહાસિદ્ધોના આદ નું પ્રચારકાર્ય કરવામાં નિષ્ફળ નીવડે તે તે માટે જિનમંદિરે નહિ પણ તેના વારસરો વહીવટદારોની સંકુચિત મનોદશા–જવાબદાર છે, એ સુસ્પષ્ટ છે. જીવનક્રમની અનેક દશાઓ વટાવી આત્મા પરમ કેટીએ પહોંચે ત્યાંસુધી તેને હમેશાં એકકસ દિશા સૂચવનાર, દોરનાર કે પ્રેરનાર સ્વરૂપે જાળવવાને જિનમંદિરો સર્જાયાં છે જિનમંદિરની રચના જનસમુદાયનાં વિવિધ માનસને લક્ષ્યમાં રાખી, દરેક જણ યોગ્યતા પ્રમાણે સંસ્કાર અને સદ્ધ ઝીલી શકે એવી રીતે, તેના શિલ્પીઓ કરતાં-કરે છે. આથી જિનમંદિરમાં દૂરથી પણ દર્શન થઈ શકે માટે શિખર, બજા વગેરેને સ્થાન મળ્યું છે. નગરજને દિન-રાતના વ્યવહારમાં પણ જીવનને પરમ આદર્શ વિસરી ન જાય અને થોડો સમય પણ દેવકાર્યમાં ગાળે એ સ્મૃતિ જિનમંદિર કરાવી શકે. - જિનમંદિરની અંદર એક જ માર્ગ ઉપાસના કે સાધના કરી રહેલા અનેક જીવનને મેળ-મેળાપ થાય, ત્યાં દરેક વ્યકિત એકબીજાથી ભાવનાનું બળ અને શ્રદ્ધા મેળવે, ત્યાં દરેક વ્યકિત પિતાનું કે સમાજનું વ્યકિતત્વ બાજુએ મૂકી કઈ મહભાવમાં લીન થવા પ્રયત્ન કરે એ હેતુ જિનમંદિરના નિર્માણને હોય એમ સપષ્ટ જણાઈ આવે છે. ગરીબ અને તવંગર જિનમંદિરમાં દર્શન-પૂજન કરવામાં એક સરખી છુટ ભોગવતાભોગવે છે. જિનમંદિરના ઉસે એ સંગીત, સંરકાર અને કળાની પરબ નહિ તે બીજુ શું છે ? અનેક લોકોના આત્મિક આનંદ અને વિશ્રામનું ધામ, સંસ્કાર અને શિક્ષણનું કેંદ્ર જિનમંદિર બન્યાં ત્યારે જ જનતાએ પિતાની સંપત્તિના દાન અને સ્વાર્પણને પ્રવાહ ત્યાં રેલાવ્યો હતે. મધ્યકાલીન યુગમાં શત્રુ જય, ગિરનાર કે દેલવાડાનાં વિદ્યમાન રહેલાં જિનમંદિરે, જિનમંદિરોની આ શકિતને સંપૂર્ણ સાક્ષાત્કાર કરાવી શકે છે. મોટા મોટા આચાર્યોનાં ઉપદેશવચનો કે લાંબી લાંબી થાઓ અનેક ગ્રામ્યજનોનાં હૃદયમાં ઉતરતાં વાર થાય; પરંતુ જિનેશ્વરદેવની ધ્યાનમગ્ન મૂર્તિ અથવા મંદિરની પ્રદક્ષિણાની દિવાલ પર કરેલી કે ચીતરેલી થાઓ માત્ર થોડી જ ક્ષણોમાં જીવનના અનેક રસમાં પસાર કરાવી મૂળ ભાવનાને પ્રત્યક્ષ કરાવી દે છે. ચિત્ર અને શિલ્પને બહુ ઉદાર આશ્રય આપવામાં જિનમંદિરોએ આખી જનતાની સેવા કરી છે. પ્રાચીન ભારતમાં આજના કરતાં કળા અને શિલ્પને પ્રસાદ વધુ ઉતર્યો અને | Jain Educપ્રજાએ વધુળરસ માણ્યો હોય તે નેનો યાજિનમદિને જ મળે. Page #145 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : જૈન સ્થાપત્યો ભારતવર્ષના ખુણે ખુણે પથરાએલાં છે, પરંતુ પ્રસ્તુત લેખથાં જે સ્થાપત્યોનું વર્ણન કરવાનું યોગ્ય ધાર્યું છે, તે સ્થાપત્ય મુસલમાની સલતનતના સમયમાં ભૂગર્ભમાં સમાવી દેવામાં આવ્યાં હતાં. આ સ્થાપત્ય અને એરીસામાં આવેલા ઉદયગિરિ અને ખેડગિરિ ઉપરનાં કેટલાક સ્થાપત્ય સિવાયનાં બીજા કેટલાં સ્થાપત્યો હજુ ભૂગર્ભમાં સમાએલાં પડ્યાં હશે, તે તે જ્ઞાની મહારાજ જ જાણી શકે. “મથુરાના તૂપનું વર્ણન શ્રી જિનપ્રભસૂરિએ વિક્રમની ચઉદમી સદીમાં રચેલા વિવિધ તીર્થકલ્પ' નામના ગ્રન્થમાં “મથુરા કલ્પ'માં કરેલું છે, જેનું ગુજરાતી ભાષાંતર “જન સત્ય પ્રકાશન પ્રથમ વર્ષના અંક ૩ પૃષ્ઠ ૬૪થી ૭૩, અક ૪ પૃષ્ઠ ૧૧રથી ૧૧૪, અંક ૫ પૃષ્ઠ ૧૪૫થી ૧૪૯ અને આંક ૬ પૃષ્ઠ ૧૭૮થી ૧૮રમાં મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજીએ છપાવેલું છે. આ “મથુરા કલ્પ' સિવાય પણ બીજાં ઘણાં સ્થળોનું વર્ણન શ્રી જિનપ્રભસૂરિ છએ ઉપર્યુક્ત ગ્રંથમાં કરેલું છે, જેમાંના ઘણાંએ તીર્થસ્થળનું નામનિશાન પણ આજ જણાતું નથી, તેનું મુખ્ય કારણ જેની ઘટતી જતી વસતી તથા તે તરફની ઉદાસીન ભાવના છે. આ ભથુરાને કંકાલી ટીલ વર્તમાન મથુરા શહેરથી લગભગ અડધો માઈલ દૂર નય ખુણા તરફ આવે છે. આ ટીલાનું નામ ત્યાં આવેલા એક આધુનિક મંદિરની અંદરની જુની કતરણીવાળા થાંભલા મધ્યેની હિંદુ દેવી કે જેનું નામ કંકાલી છે તેના ઉપરથી કંકાલી ટી” એવું આપવામાં આવ્યું છે. આ મંદિર, એક કુવે અને ઈ. સ. ૧૮૯૦-૯૧માં ડે. કુહર (Fahrer) ની દેખરેખ નીચે ખોદાયેલા જનસ્તૂપની વચ્ચે આવેલું છે. આ ટીલે ૫૦૦ ફૂટ લાંબો અને ૩૫૦ ફૂટ લગભગ પહેળે છે. આ ટીલાનું ખેદકામ પણ જુદા જુદા સમયે અને જુદા જુદા પુરાતત્ત્વવેત્તાઓની દેખરેખ નીચે બ્રિટિશ સરકાર તરફથી કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૮૭૧ના માર્ચ અને નવેમ્બર માસમાં જનરલ કનિંગહામની દેખરેખ નીચે ટીલાની પશ્ચિમ તરફના ખુણાનું, સી ગ્રેઝ (Grorse)ની દેખરેખા નિચે ઈ. સ. ૧૮૭૫માં ઉત્તર તરફના ખુણાનું, અને ડૉ. બર્જેસ (Burgess) તથા ડે. કૂહરની દેખરેખ નીચે પૂર્વ તરફના ખુણાનું ઇ. સ. ૧૮૮૭થી ૧૮૮૬ દરમ્યાન જુદા જુદા વખતે તથા મી. ગ્રોઝની પહેલાં મથુરાના મેજીસ્ટ્રેટ તરીકે આવેલા મી. હાર્ડિ જની દેખરેખ નીચે પણ કેટલુંક ખેદકામ કરવામાં આવ્યું હતું અને આ રીતે જુદા જુદા નિષ્ણુતની દેખરેખ નીચે ખોદકામ થએલું હોવાથી અને કેટલીક ખોદનારાઓની ભૂલથી વર્તમાન સ્થાપત્યોને મેટ ભાગ ખંડિત થઈ ગએલો છે. આ “કંકાલી ટીલા માંથી ખોદી કાઢેલાં સ્થાપત્યો પૈકીના મોટા ભાગનાં ચિત્રો ઇ. સ. ૧૯૦૧માં પ્રસિદ્ધ થએલા “The Jain Stupa and Other Antiquities of Mathura' નામના પુસ્તકમાં સ્વર્ગસ્થ વિન્સેન્ટ સ્મિથની ટુંકી નોંધ સાથે અંગ્રેજી ભાષામાં છપાએલા છે. તે ઉપરાંત મથુરાનાં શિલાલેખે ઉપર વર્ગસ્થ છે. બુલરે “એપિઝારીયા ઇડીના પહેલા વેલ્યુમમાં “ New Jaina Inscriptims from Mathura” નામનાં નિબંધમાં પૃષ્ઠ ૩૭૧થી ૩૮૭ ઉપર પાંત્રીસ શિલાલેખોની, તા એપિંગ્રાફિયા ઇન્ડીકા ના બીજા વેલ્યુમમાં " Fuather Jaina Inscriptions Page #146 -------------------------------------------------------------------------- ________________ અ ૧-૨ ] પ્રાચીન જન સ્થાપત્ય [૧] from Mathura” નામના નિબંધમાં પૃષ ૧૯૫થી ૨૧૧ ઉપર બીજ એકતાલીશ શિલાલે બની અને તે જ પુસ્તકનાં પૃષ્ઠ ૩૧ થી ૩૨૩ ઉપર ચાર ચિત્રપ્લેટ સાથે "Sp.ejmens of Tiina Sculptures from Mathura ” 22-41741 free ધમાં ખાસ ઉપયોગી સ્થાપત્યો ઉપર વિસ્તૃત નોંધ લખેલી છે. અને ડે. બુલરની આ નોંધને ઉપયોગ શીત વિન્સેન્ટ મેથે પિતાના ઉપયુંકત પુસ્તકમાં છુટથી કરેલો છે. દિલગીરી માત્ર એટલો જ છે કે લગભગ ચાલીશ વર્ષથી આ પ્રાચીન જૈન રાપ ઉપર જુદા જુદા યુરોપિયન વિદ્વાનોએ નિબંધ લખીને અંગ્રેજીભાષા વાંચનાર જનતાનુ ધ્યાન આકળું છે, પરંતુ કોઇ પણ જૈન સંસ્થા અથવા તે વિદ્વાન તરફથી આ સ્થાપો વિષે ઈ. સ. ૧૮૧૨ પહેલાં પ્રાંતીય ભાષામાં લખીને જૈન જનતાનું ધ્યાન ખેચવાને પ્રયત્ન કર્યો હોવાનું મારી જાણમાં નથી. - સૌથી પ્રથમ, ગુજરાતી ભાષા વાંચનાર જનતાનું ધ્યાન મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજ્યજી એ “મુંબઈ સમાચાર”ના દીપેસવી અંકમાં “મથુરને કંકાલી ટીલ” એ નામને એક લેખ લખીને, તથા મુનિહારાજ શ્રી. ન્યાયવિજયજીએ “જૈન પતિ ” માસિકમાં ઉત્તરાપથની વિજયગાથા” તથા “લખનૌ મ્યુઝીયમની જૈન મૂર્તિઓ” એ નામના બે લેબો લખીને અને “લખની મ્યુઝીયમની જૈન મૂર્તિઓ” એ નામથી જ “જન સત્ય પ્રકાશ” માસિકતા વર્ષ ૧લાના એક ૧૧ પૃષ્ઠ ૩૦થી ૩૯૧ તથા અંક ૧૨ ના પૃષ્ઠ ૪૧થી૪૧૭ ઉપર લેખ લખીને જૈન જનતાનું ધ્યાન આ પ્રાચીન સ્થાપત્ય તરફ ખેંચવાની તક લીધી છે. તેઓશ્રીને “જન જ્યોતિ ” માસિકમાં લેખ વાંચ્યા પછી જ મારું ધ્યાન તે તરફ ખેંચાયું હતું અને તેથી જ ચાલુ વર્ષના ઉનાળામાં હું મારા કુટુંબ સાથે યાત્રાએ ગયે હતા ત્યારે તા. ૧૩-૪-૩૮ના રોજ મથુરા મ્યુઝીયમની અંદર આવેલાં “ પ્રાચીન સ્થાપત્ય ” તથા તા. ૧૪-૪-૩૮થી તા. ૨૦-૪-૩૮ સુધી લખન મ્યુઝીયમમાંનાં " પ્રાચીન સ્થાપત્ય નાં દર્શન કરવાની તથા તપાસ કરવાની મને સુવર્ણ પળો સાંપડી હતી, જેને ટુંક અહેવાલ આ લેખમાં રજુ કરવામાં આવેલ છે. મયુરા એ વૈષ્ણનું મોટું ધામ છે. એક વખતે જૈનોનું પણ તે પરમ પુની1 યાત્રા ધામ હતું. મથુરામાં ઘીયામંડીમાં એક વેતાંબર જૈન મંદિર છે, જેની પ્રતિષ્ઠા મુનિમહારાજ શ્રી. દર્શનવિજયજીએ કરેલી છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથની સફેદ આરસની આ નયનમનહર મૂર્તિનું મુખાવિંદ બહુ જ સુંદર છે, આ પ્રતિમાજી મોગલ સમયમાં બનેલી છે અને તેનો પ્રતિષ્ઠા પણ હીરવિજયસૂરિના સમયમાં થયેલી હતી. ત્યારપછી ઔરંગઝે. બના સમયમાં જૈન મંદિરે ધ્વસ્ત થયાં હોય એમ લાગે છે. મથુરા શહેરથી લગભગ અડધે માઇલ દૂર આવેલા એક બગીચામાં કર્ઝન મ્યુઝીયમ બાવેલું છે, તે જોવા માટે તા. ૧૩મી એપ્રિલના રોજ ૬ ગયે હતા, તે દિવસે બુધવાર હોવાથી મ્યુઝીયમ બંધ હતું, તેથી ત્યાંના કયુરેટર શ્રીયુતવાસુદેવ શરણ અગ્રવાલને હું મલ્યો. તેઓએ ઘણી ખુશીથી મ્યુઝીયમ ખોલાવી મને ત્યાંની જૈન મૂર્તિઓ જોવાની સોનેરી તક આપી તે માટે તેમને હું આભાર માનું છું. Jain Education Interમથુરા મ્યુઝીયમની જન મૂતિઓ નીચે પ્રમાણે છે : Page #147 -------------------------------------------------------------------------- ________________ {૨૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક [ e r મ્યુઝીયમમાં દાખલ થતાં જરાક દૂર ડાબા હાથ તરફથી આ નંબરનું વર્ણન મે કરેલ છે. 3, B 48, 1401 કુશાનકાલન સૂચીને એક પત્થર છે જેના ઉપર કેસરીસિંહની આકૃતિ છે. જુદાં માથ 1940, 566, 1260, B 78, B 48, B 51, 2348, B 46, B 5ની મૂર્તિ છે. તીથ કર ભગવાનની મૂર્તિઓનાં જુદાં જુદાં માથએ જ માત્ર છે. આ પ્રતિમા B. 1—ગુપ્તકાલીન ભગવાનની મૂર્તિ છે, જેને મ્યુઝીયમવાળાઓએ ભગવાન મહારષભદેવની વીરની મૂર્તિ તરીકે ઓળખાવી છે. આ પ્રાંતમા ઉત્થિતપદ્માસનની બંઠે બેઠેલી છે. છે તેની કાંધ B 4—પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવની પ્રતિમાજી છે. તેએની નીચેના આ વ્યકિત ઉભેલી છે, તે કેશુ છે તેની કાંઇ સમજણ્ પડતી નથી. B, 33-મ્યુઝીયમવાળાઓએ મૂર્તિની નીચે ૢાનબધાં તીર્થંવાર શ્રી મૂતિ, ગુપ્તાજ' આ પ્રમાણે લખેલુ છે. જ્યારે વાસ્તવિક રીતે માંની ઉભી મૂતિ તે પ્રથમ તીર્થંકર શ્રી. ઋષભદેવના મૂર્તિ છે, અંતે બંને બાજુએ વિકસિત કમ ઉપર હાથમાં ચમ્મર પકડીને ઉભા રહેલા એ ગગ નહિં પણ પ્રભુ શ્રી. ઋષભદેવના ગૃહસ્થ અવસ્થાના એ પ્રપૌત્રો નામે નામ અને વિનમિ છે. આ મૂર્તિના મસ્તકના નાશ થએલા છે. પદ્માસનમ મૂર્તિની આ પ્રમાણે સાથ તેન શ્રી. ઋષભ વચ J B, 6–ખભાના બંને ભાગ ઉપર વાળ કોતરેલી એવી શ્રી ઋષભદેવની આ મૂર્તિ અમદાવાદના ઝવેરીવાડમાં આવેલા શ્રી ચિતાગિ પાર્શ્વનાથની મૂર્તિથી પણ વધારે મેટી અને પદ્માસનની એકે છે. વળી તેમાશ્રીના પગના અને તળીઓમાં એકેક ચક્રની આકૃતિ છે; પલાઠી નચેના પદ્માસનની આકૃતિ બહુ જ ધસાઇ ગયેલી હોવાથી એળ ખાતી નથી. આ મૂર્તિ પશુ મસ્તક વગરની છે. B. 7-આ મુર્તિ પણ પદ્માસનની એકે એકેકી તથા બને ખભા ઉપર લટકતા વાળ કાતરેલી છે, પલાંઠીની નીચે પબાસનના મધ્ય ભાગમાં ધર્મચક્ર ઉભું કાતરેલું છે, ધમાઁચ *ની બંને બાજુએ એકેક પદ્માસનસ્થ મૂર્તિ છે અને તે પદ્માસનસ્થ મૂર્તિની બાજુમાં અને બાજુના છેડે સિંહની એકેક આકૃતિ પૃથ્થરમાં હુ જ સુંદર રીતે કેરી કાઢેલી છે આ મૂર્તિના કછોટો સ્પષ્ટ દેખાઈ આવે છે. આ મૂર્તિના પણ મસ્તકનો ભાગ નાશ પામેલો છે. 252-કમલના આસન ઉપર બિરાજમાન કેવલી ભગવાનની પદ્માસનસ્થ આ મૂર્તિ B 6 નંબરવાલી મૂર્તિ કરતાં થોડીક નાની છે. 1504–પદ્માસનસ્થ જિનેશ્વર દેવની આ મૂર્તિના મુખને અડવો ભાગ નાશ પામેલો છે, અને આ મૂર્તિ પણ કમલના આસન ઉપર બિરાજમાન કેવલી ભગવંતની છે, મૂર્તિની બંને બાજુ ચામરધરનાર એકેક વ્યકિત ઉભી ઉભી ચામર વીઝે છે, જમણી બાજુના ચામર ધરનારના મુખના ભાગ નાશ પામેલા છે અને તેની ગરદનના પાછળના ભાગમાં Page #148 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ]. પ્રાચીજ જૈન સ્થાપત્ય [૧૧] ભામડલ છે. માથાની બંને બાજુએ હાથ ઉપર સ્વાર થએલી એકેક વ્યક્તિ કોતરેલી છે, તથા મસ્તકના ઉપરના ભાગમાં ત્રણ છત્ર પણ કોતરેલાં છે અને તે છત્રની બંને બાજુથી દે અન દેવીએ હાથમાં ફુલની માળા લઈને આકાશમાંથી ઉડીને આવતાં દેખાડીને શિલ્પીએ પિતાની શિપકળાને ખ્યાલ આપવા અજબ પ્રયત્ન કરે છે. વળી મૂર્તિના ઠેઠ ઉપરના ભાગમાં તીર્થકરની ચાર બીજી પદ્માસનસ્થ મૂર્તિઓ રજુ કરી છે, જેથી માલુમ પડી આવે છે કે આ પંચતીર્થ છે. 1505-પદ્માસનસ્થ પાર્શ્વનાથ પ્રભુની સુંદર અને મૃદહાસ્ય કરતી આ મૂર્તિના પાછળના ભાગમાંથી ઉપર ચઢતે એ નાગરાજ બહુ જ સુંદર રીતે રજુ કરેલો છે. પ્રભુની જમણી બજુ ચામર ધરનાર એક પુરૂષ વ્યકિત છે તથા ડાબી બાજુ જમણે હાથ ઉચે કરીને ઉભી રહેલી એક સ્ત્રી છે, જેણીના હાથમાં ચામર નથી, પરંતુ બીજી કોઈ વસ્તુ છે, જે બરાબર ઓળખી શકાતી નથી. મસ્તકના ઉપરના ભાગની બંને બાજુએ એકેક દેવ ફુલની માળા લઈને આવતા દેખાય છે. પલાંઠીને નીચે પબાસણની મધ્ય ભાગમાં ધર્મચક તથા ધર્મચકની બંને બાજુ એક એક સિંહની સુંદર આકૃતિ કોતરી કાઢેલી છે, B. 77 આ પદ્માસન જિનમૂર્તિ ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિના જેવડી જ લગભગ છે. ગરદનના પાછળના ભાગમાં ભામડલ છે, બંને બાજુ એક ચામર ધરનાર વ્યક્તિ ચામર વીંઝતી ઉભી છે, મસ્તકના ઉપરના ભાગમાં ત્રણ છત્ર છે અને છત્રની બંને બાજુએ એકેક દેવ હાથમાં ફુલની માળા લઈને આવતા દેખાય છે. આ પ્રતિમાની નાસિૌને ભાગ જરા ખંડિત છે, બાકીનો ભાગ સંપૂર્ણ છે. B. 75 મસ્તક વગરની પદ્માસનસ્થ આ મૂર્તિ કદમાં નાની છે, પરંતુ તેની ગરદનના પાછળના ભાગમાં ભામંડળ છે, બંને બાજુ ચામર ધરનાર પણ ઉભેલા , વળી મામંડળની ઉપરના ભાગમાં બને બાજુ બબે પદ્માસનસ્થ નાની નાની જિનમૂર્તિઓ મળીને કુલ પાંચ મૂર્તિઓ છે અને તેથી જ માલુમ પડી આવે છે કે આ પણ એક પંચતીથી છે. પલાંઠીની નીચે પબામણના મધ્ય ભાગમાં આડુ ધર્મચક છે, ધર્મચક્રની બંને બાજુએ એકેક હરણ અને સિંહની આકૃતિઓ છે; તથા જમણી બાજુના છેક છેડાના ભાગમાં એક યક્ષની આકૃતિ છે. યક્ષના જમણા હાથનું આયુધ સ્પષ્ટ દેખાતુ નથી, પરંતુ ડાબા હાથમાંના આયુધના છેડાનો ભાગ જે લબડતે દેખાય છે, તે ઉપરથી આ બ્રહ્મશાંતિ યક્ષ હોય એવુ લાગે છે, જ્યારે ડાબી બાજુના છેડાના ભાગમાં જમણા હાથમાં આંબાની લુન તથા ડાબા પગના બળ ઉપર બેઠેલા એક છોકરાને ડાબા હાથથી પકડીને બેઠેલી અંબિકા યક્ષિણીની મૂર્તિ છે. આ ઉપરથી એમ સાબિત થાય છે કે, કેટલાક વિદ્વાનેનું જે માનવું છે કે જનધર્મમાં યક્ષ, યક્ષિ ઓની માન્યતા બૌદ્ધધર્મના તંત્રયુગ પછીથી શરૂ થઈ છે, તે વાસ્તવિક નથી, પરંતુ જ્યાથી જૈનધર્મમાં મૂર્તિ પૂજાની શરૂઆત થઈ, ત્યારથી જ તેની સાથે સાથે યક્ષ યક્ષિણીઓની માન્યતા પણ શરૂ થઈ હોય એમ સ્પષ્ટ લાગે છે. B, 22 મસ્તક વગરની આ જિનમૂર્તિના પબાસમાં લેખ પણ છે. ગરદનની પાછળના ભાગમાં ભામડલ છે, બંને બાજુ ચામર ધરનાર એકેક પુરૂષ વ્યક્તિ ચામર Page #149 -------------------------------------------------------------------------- ________________ [૧૪૨] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક ધરતી ઊભેલી છે. પલાંઠીની નીચેના પબાસણમાં બે સિંહ જ કતરેલા છે, જમણી બાજુ સાત કુણાવાળી પુરૂષ યક્ષની આકૃતિ છે, આ આકૃતિના મસ્તક ઉપર સાત ફણાઓ છે અને તેના ડાબા હાથમાં કમળ જેવું કાંઈક છે, જે ઉપરથી એમ લાગે છે કે આ યક્ષ તે નાગરાજ ધરણે હશે, કારણ કે પબાસણની ડાબી બાજુના છેડાના ભાગમાં જમણા હાથમાં કમળ તથા ડાબા હાથમાં અંકુશ પકડીને બેઠેલી યક્ષિણીની મૂર્તિ છે, જે મ પદ્માવતી દેવીની હોય એમ લાગે છે. આ યક્ષ, યક્ષિણીની મૂર્તિઓ ઉપરથી એમ લાગે છે કે આ જિનમૂર્તિ તે પાર્શ્વનાથ પ્રભુની જ મૂર્તિ હેવી જોઇએ. 268 બંને ખભા ઉપર લટકતા વાળવાળી શીષભદેવ ભગવાનની આ ઊભી કાઉસગીયા મૂર્તિ લગભગ અખંડિત છે, પાછળના ભાગમાં ભામંડળ તથા બંને બાજુએ ચામર ધરનાર એકેક પુરૂષ વ્યકત ઉભેલ છે. B 13 બને બાજુ એકેક થાંભલા સહિતની પદ્માસનસ્થ તીર્થકરની આ જિનમૂર્તિના ખોળામાં રાખેલા હાથને સહેજ ભાગ તૂટેલ છે. તે સિવાય આ મૂર્તિ અખંડિત છે, મૂર્તિની બંને બાજુએ ચામર ધરનાર એક વ્યકિત ઉભેલી છે, તથા ઉપરના ભાગમાં એકેક દેવતા ફુલની માળા લઈને આવતા કોતરેલા છે. 1258 બંને હાથે વણ પકડીને ઉભી રહેલી એક સ્ત્રીની આકૃતિ છે, તેણીના મસ્તકને ભાગ ખંડિત થઈ ગએલે છે; સ્ત્રીની જમણી બાજુએ બે હસ્તની અંજલિ જોડીને રસ્તુતિ કરતા એક પુરૂષનો આકૃતિ છે અને ડાબી બાજુએ પ જેવી આકૃતિ છે. ઘણું કરીને આ બંને સ્ત્રી, પુરૂષ સ્તૂપની પાસે ઉભા રહીને સ્તૂપની સ્તુતિ કરતા હેય એમ લાગે છે. D, 7 અંબિકાની મૂર્તિ છે, અને મ્યુઝીયમના સત્તાવાળાઓએ તેને નીચે Parvati with Skanda, Medieval period એવી રીતનું લેબલ છે, જે બરાબર નથી. વાસ્તવિક રીતે તે આ અંબિકાદેવીની મૂર્તિ છે. કારણ કે તેના નીચે સિંહનું વાહન છે, તેણીના જમણા હાથને કેટલોક ભાગ તુટેલો છે અને તે તરફ તેણુને એક છોકરે ઉભેલો છે, જેના મુખને ભાગ નાશ પામેલો છે. તેના પાછળના ભાગમાં ભામડલ છે. વળી જમણી બાજુના છોકરાની પાસેના ભાગમાં ગણપતિની મૂર્તિ પણ કતરેલી છે, વળી બંને બાજુ ચામર ધરનારાઓ ઉભા રહેલા છે, મસ્તક ઉપરના ભાગમાં તીર્થંકરના મૂર્તિ, આંબાનું ઝાડ, કૃષ્ણવાસુદેવ પિતાનાં આયુધ સાથે તથા હળ અને મૂશળ સાથે બલદેવ પણ કોતરેલાં છે. આ મૂર્તિ મધ્યકાલીન યુગની છે અને તે સ્થાપત્યને એક ઉત્તમ નમૂને છે. વળી આ મૂર્તિ મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી નથી છતાં પણ મ્યુઝીયમના સત્તાવાળાઓએ તેને જૈનમૂર્તિ હોવા છતાં હિંદુ મૂર્તિ તરિકે ઓળખાવવા પ્રયત્ન કરેલો હેવાથી અહીંયા આ મૂર્તિની નોંધ લેવામાં આવી છે. B. 65 ચતુર્મુખી જિનમૂર્તિઓની ચારે બાજુની પલાંઠીના નીચેના પબાસણના ભાગમાં વચમાં ધર્મચક્ર છે; બંને બાજુએ એકેક સિંહની આકૃતિ છે. મુખ્ય મૂર્તિ પાર્શ્વનાથ Jain Educatiointernational Page #150 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨ ] પ્રાચીજ જન સ્થાપત્ય [ ૧૪૩ ] El, E2 અને 2547 આ ત્રણે ચિત્રને અને પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રદર્શનવિજયજીએ શ્રી જન સત્ય પ્રકાશ” માસિકના વર્ષ બીજાને ૪-૫ મે અંક કે જે “મહાવીર નિર્વાણ વિશેષાંકના નામથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે પૃ૪ ૧૭૮ થી ૧૮૩ ઉપર “મથુરાને કંકાલીટીલે અને ભગવાન મહાવીરના જીવનના બે વિશિષ્ટ પ્રસંગે ” નામને એક લેખ લખેલે છે, તેમાં પૃ ૧૮૩ ઉપર આ પ્રમાણે વર્ણન આપેલું છે – આમલકી કીડાનું ચિત્ર:- મથુરામાં આમલકી કોડાનાં ત્રણ ચિત્રો છે (નબર ૧૦૪, E ૧૪ તથા ૧૧૧૫). તેમાંથી પહેલા ચિત્રમાં એક પહેલવાન જેવી પ્રચંડ કાયાવાળે અને મેષના જેવા મુખવાળે પિશાચ-દેવ ઉભેલ બતાવ્યું છે. જમણા હાથમાં તેણે બે બાળકેને ઉઠાવેલા છે. ડાભા ખંભા ઉપર વિમાન કુમારને બેસારેલ છે અને જમણા ખભા ઉપર બીજા છોકરાને ઉઠાવે છે..........બીજા ચિત્રમાં પણ ઉમે અને મેળ મુખવાળો પિશાચ આપેલ છે. તેમાં તેણે ડાબા ખભા ઉપર વર્ધમાન કુમાર અને જમણા ઉપર બીજા છોકરાને ઉપાડેલ છે. ત્રીજું ચિત્ર લગભગ પહેલા ચિત્રના જેવું જ છે.” આ ત્રણે ચિત્રને એક બ્લેક “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંકની શરૂઆતમાં જ આમલકી કોડાનાં ત્રણ ચિત્રા” એ નામથી છપાઈ ગયેલ છે. પૂજ્ય મુનિરાજ શ્રો દર્શનવિજયજી જે પ્રમાણે આ ત્રણ ચિની ઓળખાણ આપે છે તે મને પિતાને વાસ્તવિક જણાતી નથી. એક તે આ ઘટનાને ઉલ્લેખ કઈ પણ આગમ ગ્રંથમાં મળી આવતા નથી અને તેથી જ મુનિશ્રીએ પણ “કલ્પસૂત્રની કિરણાવલી” ટીમનો ઉલ્લેખ કર્યો છે. વળી “આમલક કડા' એ નામની ક્રીડા અર્વાચીન છે, તથા કેદ પણ પ્રાચીન કથા માં આમલ ક્રીડાની રમતનું નામ નથી, છતાં પણ એ વાતને સત્ય માનીએ તો પણ મુનિશ્રીની કલ્પના વાસ્તવિક સાબીત કરી શકતી નથી કારણ કે કલ્પસૂત્રની ટીકાઓમાં જે વર્ણન મળી આવે છે તે નીચે મુજબ છે – (૧) “એક વખતે સૌધર્મે પિતાની સભામાં મહાવીરના બૈર્યગુણની પ્રશંસા કરી અને કહેવા લાગ્યું કે: “હે દે ! અત્યારના આ કાળમાં મનુષ્યલોકમાં શ્રી વર્ધમાનકુમાર એક બાળક હોવા છતાં પણ તેમના જે બીજે કઈ પરાક્રમી વીર નથી. ઇદ્રાદિ પણ તેમને બીવરાવવાને અસમર્થ છે.” આ સાંભળીને એક દેવ (કે જેનું નામ જણા વવામાં નથી આવ્યું તે) જ્યાં કુમારે કીડા કરતા હતા ત્યાં આવ્યો અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળકતા મણિવાળા, ડુંફાડા મારતા, કાજળ સમાન વર્ણવાળા, દૂર આકૃતિવાળા અને વિસ્તૃત કણવાળા મોટા સપનું રૂપ બનાવીને કામ કરવાના વૃક્ષને વીંટાળી દીધુ. આ ભયંકર સર્પ જોઈ ભયભીત બનેલા બધા કુમારે રમત ગમત પડતી મૂકી નાસી છૂટયા. પરંતુ મહાપરાક્રમી પૈર્યશાળી શ્રી વર્ધમાન કુમારે જરાપણ ભય પામ્યા વિના પિતે ત્યાં તેની પાસે જઇ, સર્પને હાથથી પકડી દૂર ફેંકી દીધે. સર્પ દૂર પડશે - એટલે નિર્ભય બનેલા કુમારે પાછા એકઠા થઈ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી. www.jainelibrary-19 Page #151 -------------------------------------------------------------------------- ________________ [૧૪]. શ્રી જૈન સત્ય પ્રકાશ-વશેષાંક [વર્ષ ૪ (૨) હવે કુમારોએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારવધારી દેવ શ્રીવર્ધ માન કુમાર સાથે રમતમાં હારી ગયો. તેણે કહ્યું “ભાઈ હું હાર્યો અને આ વર્ધમાનકુમાર છત્યા માટે એમને મારા ખભા ઉપર બેસી દે.” શ્રીવર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દેવે તક સાધી તેમને બીવવાનો પ્રપંચ કર્યો. તેણે પિતાની દેવશક્તિથી સાત તાડ જેટલું પિતાનું ઊંચું શરીર બનાવ્યું. પ્રભુ તેને પ્રપંચ અવધિજ્ઞાનના બળથી જાણી ગયા. તેમણે વજ જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ પર એ તે પ્રહાર કર્યો કે તે ચીસ પાડવા લાગ્ય અને પીડા પામવાથી મચ્છરની જેમ સંકેચાઇ ગયો. પ્રભુનું પરાક્રમ તથા ધય પ્રત્યક્ષ અનુભવી ઇન્દ્રના સત્ય વચનને તેણે મનમાં સ્વીકાર કર્યો અને પિતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યું. તે વખતે ઈદે ધેર્યાશાળી પ્રભુનું “વીર' એવું ગુણનિષ્પન્ન નામ પાડયું.” આ પ્રસંગને અનુરૂપ ચિત્ર માટે જુઓ મારા તરફથી પ્રસિદ્ધ થએલ નચિત્રકમ નામના ગ્રન્થમાં ચિત્ર, પ્લેટ. નંબર, L VIIIમાં ચિત્ર નબર, ૧૯૪. આપણે ઉપરના પ્રસંગવર્ણન ઉપરથી સહેજે સમજી શકીએ છીએ કે ઝાડની આજુબાજુ વિટાયેલા સને જેને ભયભીત થયેલા બાળકો જેવી રીતે પલાયન કરી ગયા, તેવી જ રીતે જ્યારે દેવે સાત તાડ જેટલું પિતાનું શરીર ઉંચું બનાવ્યું હશે ત્યારે તે તે બાળક જરૂર પિબારા ગણી ગયા હશે. વળી પ્રસંગમાં પણ સ્પષ્ટ વર્ણન છે કે દેવે પિતાના ખભા ઉપર શ્રી વર્ધમાન કુમારને જ માત્ર બેસાડયા છે, તે પછી મથુરાના ત્રણ ચિમના પહેલી ચિત્રાકૃતિવાળા દેવે જમણા હાથમાં બે, ડાબા ખભા ઉપર એક તથા જમણા ખભા ઉપર એક એમ ચાર બાળકોને ઉઠાવેલ છે, જ્યારે બીજી ચિત્રાકૃતિવાળા દેવે ડાબા ખભા ઉપર એક તથા જમણે ખભા ઉપર એક અને ત્રીજી ચિત્રાકૃતિવાળા દેવને પહેલી ચિત્રાકૃતિવાળાની લગભગ સમાન જ મુનિશ્રી જણાવે છે. વળી ત્રણે ચિત્રાકૃતિઓ પૈકી એક ચિત્રાકૃતિની આજુબાજુ ઝાડ વગેરે કે જ્યાં બાળકો રમતા હતા, તેનું નામનિશાન સુદ્ધાં નથી તે પછી આ ચિત્રાકૃતિઓ આમલકી કીડાની જ છે, એમ કયા આધારે સાબીત કરી શકાય તેમ છે, તે બાબતને તેઓશ્રી યોગ્ય ખુલાસે કરીને આ સ્થાપત્ય ઉપર વધુ પ્રકાશ પાડવા જરૂર કૃપા કરે એવી મારી તેઓશ્રીને નમ્ર વિનંતિ છે. આ આમલકીકીડાના પ્રસંગની સાથે કૃષ્ણની બાળક્રીડાને એક પ્રસંગે ખાસ સરખા વવા જેવો છે જે આ પ્રમાણે છે – (૧) કૃષ્ણ જ્યારે બીજા ગેપ બાળકો સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કેસે મારવા મોકલેલો અધ નામને અસુર એક જન જેટલું સપરૂપ ધારણ કરી માર્ગ વચ્ચે પ અને કૃષ્ણ સુદ્ધાં બધાં બાળકોને ગળી ગયે. આ જે કૃષ્ણ એ સર્ષના ગળાને એવી રીતે રૂંધી નાખ્યું કે જેથી તે સર્ષ અધાસુરનું મસ્તક ફાટી ધાસ નીકળી ગયે અને તે મરી ગયે. તેના મુખમાંથી બાળકો બધા સંકુશળ બહાર આવ્યાં. For Private & ભાગવત દશમસ્કંધ, અ. ૧૨. . ૧૨-૩૫. Page #152 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨] પ્રાચીન જન સ્થાપત્ય [૧૫] (૨) એક બીજાને અરસપરસ ઘોડા બનાવી જ્યારે ગોપ બાળકો સાથે કૃષ્ણ અને બળભદ્ર રમતા હતા તે વખતે કસે મોકલેલે પ્રલમ્બ નામને અસુર તે રમતમાં દાખલ થયો. તે કૃષ્ણ અને બળભદ્રને ઉપાડી જવા ઈચ્છો હતો. એણે બળભદ્રના ઘેડા બની તેમને દૂર લઈ જઈ એક પ્રચંડ અને ભયાનક રૂપે પ્રગટ કયુ. બળમદે છેવટે ન ડરતાં સખત મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લેહી વમતે કરી ઠાર કર્યો અને અંતે બધા કુશળ પાછા ફર્યા. ભાગવત, દશમસ્કંધ, અ. ૨૦, ૦ ૧૮-૨૦. ભગવાન મહાવીરસ્વામીના જીવનમાં આમલકી કીડાને પ્રસંગ શ્રી કૃષ્ણના જીવનના ભાગવતમાં વર્ણિત ઉપર્યુકત ચમત્કારિક પ્રસંગના અનુકરણરૂપે તે કલ્પસૂત્રની ટીકાઓમાં નહીં મૂકાયે હોય –એવી સહજ શંકા થાય છે : છતાં શ્રીમદ ભાગવતની રચના–સમય પહેલાંના જૈન ગ્રંથમાંથી આમલકીકીડાના પ્રસંગને ઉલ્લેખ મળતો હોય તે એ શકા સાવ નિર્મળ કરે છે. આવા કયા ગ્રંથમાં આ સંબંધી ઉલ્લેખ છે તેની મને જાણ નથી. આશા છે કે જૈન વિદ્વાને આ સંબંધી એગ્ય પ્રકાશ અવશ્ય પાડશે. પૂજ્ય મુનિશ્રી ઉપયુંકત ત્રણ ચિને જે “આમલકી કીડાના પ્રસંગે” તરીકે સંબોધે છે, તે વાસ્તવિક રીત્યા ક્યા પ્રસંગને લગતા હોવા જોઈએ તે સંબંધીની મારી માન્યતા આ પ્રમાણે છે – - ચિત્ર નંબર B 1. મુનિશ્રીએ તેને નંબર E ૧૪ દર્શાવ્યો છે, પરંતુ છાપેલા બ્લોકમાં પણ મધ્યભાગમાંના ચિત્રના નીચેના જમણા પગ ઉપર E 1 સ્પષ્ટ વાંચી શકાય છે. તથા ડાબા ખભા ઉપર ૧૧૫ નંબર સ્પષ્ટ દેખાય છે. આ આકૃતિને મુનિશ્રી નંબર ૧૦૪૬ની આકૃતિના જેવી જ દર્શાવે છે. પરંતુ ચિત્રમાં અને મૂળ મ્યુઝિયમમાં પણ મેઘના જેવા મુખવાળી આ ઊભી પુરૂષાકૃતિને જમણે ખભે તૂટી ગયેલ છે, ડાબે ખભે ખાલી છે, ફક્ત તેના ડાબા હાથના કાંડા ઉપર તેણે બે બાળકોને એકેક હાથ પકડીને લટક્તા પકડેલા સ્પષ્ટ દેખાય છે, તે પછી તેને નંબર ૧૦૪૬ વાળી આકૃતિની સાથે શી રીતે સરખાવી શકાય ? વળી તેના ડાબા ખભા ઉપર કે જમણા ઉપર આકૃતિ સુદ્ધાં ન હોવા છતાં તેઓએ ડાબા ખભા ઉપર વર્ધમાન તથા જમણા ઉપર બીજે છોકરો હોવાની શી રીતે કલ્પના કરી તેની કાંઈ સમજણ પડતી નથી. ચિત્ર નંબર B 2. મુનિશ્રીએ તેને નંબર ૧૧૧૫ દર્શાવે છે, આ ચિત્ર ઉપર આ બને નંબર છે. મુનિશ્રી આ ચિત્રને ઉપરના ચિત્ર જેવું જ લગભગ છે એમ દર્શાવે છે, પરંતુ વાસ્તવિક રીતે આ આકૃતિ પુરૂઘની નહિ પણ સ્ત્રીની છે, કારણ કે મ્યુઝીયમમાં આ આકૃતિની છાતીના ભાગ ઉપર સ્તનની આકૃતિ બરાબર દેખાય છે, અને ત્યાંના ક્યુરેટર મહાશયે પણ મને એ સંબધી પ્રશ્ન રૂબરૂમાં પૂછ હતું. આ આકૃતિના ડાબા હાથમાં એક બાળક એક હાથથી પકડેલે છે, તથા જમણા હાથને નીચેના ભાગમાં એક બાળક ઉભેલ છે, બંને બાજુના ખભા ઉપર પણ અસ્પષ્ટ આકૃતિઓ બરાબર દેખી શકાય છે. આ આકૃતિ પહેરવેશ વગેરે બધી બાબતમાં ઉપરની B 1 આકૃતિથી જુદી તરી આવે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક ચિત્ર નંબર 2547. મુનિશ્રીએ આને નંબર ૧૦૬ આપ્યો છે. આ ચિત્રના જમણું ખભા ઉપર બે તથા ડાબા ખભા ઉપર બે એમ ચાર બાળકે છે, જ્યારે મુનિશ્રી તેણે વર્ધમાનકુમાર તથા બીજો એક છોકરે હેવાની કલ્પના કરે છે. પરંતુ ઉપરના વર્ણનમાં જોઈ ગયા કે દેવે પિશાચનુ રૂપ કરીને વધુ માનકુમારને એકલાને જ ખભા ઉપર બેસાડયા છે, બીજા કેઇ પણ બાળકને નહિ. વાસ્તવિક રીતે આ બધાં હરિણમેષીનાં જુદાં જુદાં સ્વરૂપ તથા શક્તિઓ બતાવવા માટે પ્રાચીન શિલ્પીએ આ જુદી જુદી આકૃતિઓ બનાવી હોય એમ લાગે છે. અને તે માટે હિંદુ ધર્મશાસ્ત્રમાં જુદાં જુદાં વર્ણન છે. પરંતુ વિસ્તાર ભયથી એક બે ઉલ્લેખ રજુ કરીને આ ચર્ચા સમાપ્ત કરવી અને વાસ્તવિક લાગે છે. હરિણમેષિનનું ટુંકું નામ નૈમેષ છે, અને તે નામ અથર્વવેદના સમયથી એક યક્ષનું છે, અને ત્યાં તેને એક ઠેકાણે ઉલ્લેખ મેષના મસ્તક સહિતને છે અને બીજે ઘેડાના મસ્તક સહિતનો છે. વળી નિગમેષના નામના બદલે તેની સાથે સામ્ય ધરાવતું ગમેય એવું નામ પણ છે અને તે યુદ્ધના દેવ સ્કન્દની સાથે પણ સામ્ય ધરાવે છે. વળી હરિણું ગમેથીન નું વાહન પણ મોર છે, અને કદનું વાહન પણ મોર હોવાથી બંનેના વાહનમાં પણ સમાનતા છે. હરિહંમેલીનના ચિત્ર માટે જુઓ “જન ચિત્રકલ્પ મ”માં છપાએલાં ચિત્ર. નંબર. ૧૮૬ અને ૧૮૭. વળી છાંદે ઉપનિષદના સાતમા સ્કન્દના ૨૬ માં લેકની બીજી લીટીમાં વર્ણવેલા છાશમુખ, અગ્નિમુખ, સનતકુમાર વગેરે કંદના સ્વરૂપનાં વર્ણન સાથે ઘણી બાબતેમાં હરિમેષિન નું સામ્યપણું દેખાય છે. વળી રામાયણ (સગે જ. ર૨, સે. ૪૨)માં વર્ણવેલા મણિભદ્ર, પ્રધુમ્ન, સુષેણુ અને પંચશિખાના સ્વરૂપે વર્ણન સાથે પણ હરિણમેષોન સામ્ય પણ ધરાવે છે. હરિણગમેથીનનું કાળમુખનું સ્વરૂપ આ ઉપર્યુકત ચિત્રોમાં કતરેલું છે. અને હરિણમેષિન તે એક સેનાપતિ છે, અને ઇંદ્રના આદેશથી ગર્ભપહરણનું કાર્ય કરે છે. એ પ્રમાણે કપસૂત્રમાં વર્ણન છે. અને તેનું ચિત્ર પણ પત્થરમાં કેલરેલુ લખનૌના મ્યુઝીયમમાં 5 626 તરીકે મોજુદ છે, જે કંકાલી ટીલામાંથી જ નીકળેલું છે અને તેથી જ મારું માનવું છે કે ઉપર્યુક્ત ત્રણે ચિત્ર હરિણગમેલીનાં જુદાં જુદાં સ્વરૂપોની રજુઆત કરે છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં કેટલીક વખત તે છોકરીઓનો વધારે કરવાનું તથા સાથે સાથે કેટલીક વખત યુદ્ધના દેવ તરીકેનું પણ કામ કરે છે તેવાં વર્ણને છે. પરંતુ નંબર : 2 વાળી સ્ત્રીની આકૃતિ કેની છે તે સંબંધી કાંઈ સમજણ પડતી નથ; તેના ઉપર વિદ્વાને પ્રકાશ પાડશે એવી આશા છે. ઉપર્યુક્ત વર્ણન ઉપરથી સાબિત થાય છે કે E 1 અને 2547 નંબરના મેષના મુખશળી આકૃતિ મુનશી કહે છે તેમ પિશાચની નહિ, પણ છાગમુખવાળા નૈમેષની જ છે, કે જે હિંદુધર્મના અથવંદથી પ્રસિદ્ધિમાં આવેલો છે અને તેનું કામ પણ બચ્ચાંઓ વધારવાનું હોવાથી બંનેના હાથમાં તથા ખભા ઉપર બાળકો શિપીએ કતરેલાં છે 278 એક વૃક્ષન ઉપર જિન્નશ્વરદેવની પદ્માસનસ્થ મૂર્તિ કોતરેલી છે, વૃક્ષના થડ ઉપર ગોધા જેવું કઈ જનાવર ચઢતું દેખાય છે અને ઝાડનો શીતલ છાયામાં એક પુરૂષ Page #154 -------------------------------------------------------------------------- ________________ અક-૧ ૨]. પ્રાચીન જૈન સ્થાપત્ય [૧૭] અને સ્ત્રી વ્યકિત બેઠેલાં છે તે બંનેની ના પબાસણ મધ્યના ભાગમાં એક માણસ બેઠેલે છે, જેની આજુબાજુ બે પાડા ઉપર એકેક માણસ બેડેલ છે અને તેની નીચે બીજા પણ એકેક માણસ છે. આ ચિત્રકૃતિ કા વિષાને લગતી છે તેની કોઈ સમજણ પડતી નથી, મ્યુઝીયમના સત્તાવાળાઓ એ પણ તેની નીચે કાંઈ લખ્યું નથી.' મથુર ના કર્ઝન મ્યુઝીયમમાં જે જે જે સ્થાપત્યે મારા માં આવ્યાં હતાં, તેને ઉલ્લેખ મેં અને કર્યો છે. તે વર્ણનમાં મારો કાંઇ ખલતા રહેવા પામી હોય તે સુઝ વાંચકે તે તરફ મારૂ લક્ષ દેરવા પ્રયત્ન કરશે એવી આશા રાખું છે તે અસ્થાને નહિ ગણાય. આ સ્થાપત્ય ઉપરાંત મથુગના કંકાલી ટીલામાંથી નીકળેલાં સ્થાપન મેરે ભાગ તે લખનૌના મ્યુઝીયમમાં ખસેડવામાં આવ્યો છે, તેનું વર્ણન બડ઼ જ વિસ્તૃત હોવાથી સમય આવે આ માસિકના વાચકો સમક્ષ રજુ કરવાની ઈચ્છા રાખને હાલમાં હું આ લેખને અને સમાપ્ત કરૂં છું. આ સ્થાપત્યે માંથી નીચે મુજબના પ્રનો મને ઉદભવે છે. તેનું નિરાકરણ તે તે વિષયના જાણકાર મહાશ કરવા મહેરબાની કરશે એવી આશા રાખું છુ ૧. પ્રાચીન જિનમતિઓની નીચે કઈ પણ ટેકાણે લંછન જોવામાં નથી આવતાં તેનું શું કારણ? શું જિનમૂર્તિની નીચે લંછન કરાવવાની પ્રથા પાછળના સમયથી શરૂ થઈ છે? અને પાછળના સમયથી શરૂ થઈ હોય તે તે કયારે? તે સંબંધી ઉલ્લેખે જન સાહિત્યમાં કયા સમયના મલી આવે છે? ૨. ઉપર્યુક્ત મથુરાના કંકાલી ટીલામાંથી કેટલીક મૂર્તિઓ “ઉસ્થિત પદ્માસન ની બેઠકે બેઠેલી છે, તે ઉસ્થિત પદ્માસનની મૂર્તિઓ કરાવવા સંબંધી જૈન સાહિત્યમાં કોઈ ઠેકાણે ઉલ્લેખ છે કે કેમ? ૩. B 65 ચતુર્મુખી મૂર્તિઓની નીચેના ભાગમાં શિલાલેખની અંદર પ્રતિમાં તો મ”િ એવા અક્ષરે લખેલા છે, તે અક્ષરે કરવાનું કારણ શું? ચૌમુખી પ્રતિમાઓને જન સાહિત્યમાં કોઈ ઠેકાણે ઉપરના નામથી સંબંધિત કરવામાં આવી છે? અને સંબંધિત કરવામાં આવી હોય તે ક્યાં અને ક્યારે ? ૪. મોટા ભાગની જિનમૂર્તિઓની પલાંઠીના નીચેના પબાસણની ડાબી બાજુએ યક્ષિણી તરીકે “અબિકા દેવી ની જ મૂર્તિ કોતરવામાં આવે છે તેનું શું કારણ? શું પહેલાના સમયમાં બીજા કોઈ યક્ષ, યક્ષિણી બની માન્યતા ન હતી ? પ્રાચીન સમયમાં તે શું પરંતુ મધ્યકાલીન યુગનાં આબુ વગેરે સ્થળોની મેટા ભાગની મૂર્તિઓના પબાસણની ડાબી બાજુએ પણ અંબિકા દેવીની મૂર્તિઓ કોતરવાનું કારણ શું? “મથુરાના કંકાલીટીલા”માંથી નીકળેલા સ્થાપત્યની અંદર ઉલ્લેખેલા આચાર્યોને નામે “કલ્પસૂત્ર'ની સ્થવિવિલીની સાથે મલતાં આવે છે, પરંતુ કોઈ પણ દિગંબર ગ્રંથના ઉલ્લેખે સાથે નથી મલતા આવતા તે દિગંબર સંપ્રદાયની ઉત્પત્તિ પાછળના સમયમાં થઈ છે તે વાતની આ શિલાલેખેના જીવતા જાગતા પુરાવાઓ સાબિતી નથી આપતા ? Jain Education In આમંતિનું ચિત્ર આ અંકમાં ૬ છપાયેલ છે,Only jainelibrary.org Page #155 -------------------------------------------------------------------------- ________________ કાઠિઆવાડમાં પ્રાચીન જૈન શિલ્પોની i|JI NI SCliniાઈએ ઉપલબ્ધિ N લેખક–શ્રીયુત હસમુખલાલ ધીરજલાલ સાંકળિયા એમ. એ., એલ એલ. બી, પીએચ. ડી. (લંડન) આ લેખમાં નિર્વસ્ત્ર મૂર્તિને ઉલેખ જોઈને કોઈ તેને દિગંબર ન માને, કારણ કે પ્રથમ તે આ લેખના વિદ્વાન લેખક પિતે જ તે વાતને નિશ્ચિત રૂપે સ્વીકારતા નથી. વળી વેતામ્બર-દિગમ્બરના ભેદ પડયા તે પહેલાંના કાળમાં તામ્બરે નિર્વસ્ત્ર મૂર્તિઓને પણ ઉપાસ્ય ગણતા હતા. મથુરાના કંકાલીટીલામાંથી મળેલ, વગભગ બાવીસ વર્ષ પહેલાંની જન તીર્થકરની મૂર્તિએ આ વાતની સચોટ સાક્ષી આપે છે. કંકાલીટીલામાંથી મળેલ મૂર્તિ ઓ નિર્વસ્ત્ર હોવા છતાં તેના ઉપર જે આચાર્યોનાં નામો આપ્યાં છે તે તથા તે નામોની સાથે જે ગણ, કુળ કે શાખાનાં નામે આપ્યાં છે તે નિઃશંકપણે વેતામ્બર સંપ્રદાયનાં જ છે. તંગી એ ત્યારસુધી પુરાતન જેનશલ્પ (આસરે ઈ. સ. પૂર્વે ૧૦૦-૪૦૦)ના નમુ આ નાઓ ખાસ કરીને મથુરા અને એની આસપાસથી મળ્યા છે. ગુજરાત કે કાઠિઆવાડમાંથી ઇ. સ. ૧૦૦૦ પહેલાંના જૈશિલ્પના નમુનાઓ હજુ સુધી મા જાણવામાં આવ્યા નથી. પરંતુ ૧૯૩૫માં ઢાંકમાં આની મને જાણ થઈ. ઢાંકમાં, હાલના શહેરની પાસે એક ખડકવાળી ટેકરી છે. તેની પશ્ચિમે, ખડકની ખીણમાં થોડીક નાની ગુફાઓ અને એની હાર ખડક પર શિલ્પોની શોધ ડે. બસેર ઈ. સ. ૧૮૭૩માં ૧. ગંડલ સ્ટેટમાં જૂનાગઢથી ૩૦ પશ્ચિમ ઉત્તર-પશ્ચિમે. પુરાતનકાલમાં એ તિલતિલપણુ વગેરે નામથી ઓળખાતું. એની પ્રાચીન મહત્તાના અવશેષો હાલમાં તે બહુ દેખાતા નથી, પણ જ્યારે જ્યારે ત્યાં ખોદકામ કરવામાં આવે છે ત્યારે પ્રાચીન ધરોના પાયા, અને હિંદુ અને જૈન મૂર્તિઓ મળે છે. જુઓ P, I, Figs. 1, 2 and 8. R. 092 Burgess, “ Antiquities of Kachh and Kathiawad," Archaeological Survey of Western India, Vol. II, p. 150. Page #156 -------------------------------------------------------------------------- ________________ અંક -૨] જન શિની ઉપલબ્ધિ [૧૪] કરી હતી. એમણે આ શિલ્પોનાં ચિત્રો કે જેણે આપ્યા ન હતા, તેમ તેમનું વર્ણન પણ સંતોષકારક નહોતું કર્યું. આથી કાઠિવાડમાં જુના અવશેષોની શોધમાં ફરતા, ઢાંક જઈ, આ શિ જાતે જોવાને મેં નિશ્ચય કર્યો. નિરીક્ષણ કરતાં છે. બજેસે વર્ણવ્યાં હતાં તેમ આ શિલ્પ બૌદ્ધ નહિ પણ જૈન માલમ પડયાં. એટલું જ નહિ પણ કાઠિઆવાડમાંથી મળી આવેલાં જૈન કે ઇતર શિલ્ય કરતાં એ વધારે પ્રાચીન મને લાગ્યાં. પહેલાં કરીના નીચલા ભાગ પર આવેલી ગુફાનાં શિલ્પ આપણે લઇએ. અહિં પહેલી ગુફા ૭' ૯”x ૮ ૪” છે અને એનું પ્રવેશદ્વાર લગભગ ૪ ફૂટ પહોળું છે. એમાં ત્રણ મોટા ગોખલા છેએક દ્વારની સામે, બાકીના એક એક બાજુ પર. બાજુ પરના એક તરફના ગેખલમાં એક નિર્વસ્ત્ર (?) આકૃતિ: પદ્માસનમાં ધ્યાનમુદ્રામાં (ખેળામાં ડાબા હાથમાં જમણે હાથ રાખીને) સ્થિર બેઠી છે. માથાપર ત્રણ રેખાઓથી ત્રણ છત્રો દર્શાવ્યાં છે. બાજુપર એક ચામર ધરનારે અને એની ઉપર વિવાધર છે. વચ્ચેના ગોખલામાં આવી જ રીતે સિંહાસન પર બેઠેલી એક આકૃતિ છે, અને એની બંને બાજુ પર ચામર ધરનાર છે. ડે. બજેસને આ આકૃતિઓ બુદ્ધની લાગી. બારીકીથી અવલોકન કરતાં જૈન લાગે છે, કારણ કે (૧) એ નિર્વસ્ત્ર (?) છે; (૨) તેમની હાથની મુદ્રા જૈન તીર્થકરોના જેવી જ છે; (૩) એ, બાજુની ટેકરી પર આવેલી આકૃતિઓ (જે નિઃશંક જૈન તીર્થકરેની છે –ના જેવી છે. આ આકૃતિઓ તેથી આદિનાથની હોય, કારણ મથુરની આદિનાથની મૂર્તિ માફક નીચે સિંહાસન પર બે સિંહ તે છે, પણ વચ્ચેનું મુખ્ય લાંછન વૃષભ દેખાતું નથી. ખીણની ઉપર જતાં, ખડકની ભીંતમાં ડાંક આછાં કોતરી કાઢેલાં શિલ્પ છે. પહેલાં નીચલા ખુણા પરથી ઉ૫ર આવતા એક “સ્ત્રીનું શિલ્પ દેખાય છે. સ્ત્રીના ડાબા ઘુંટણ પર એક બાળક છે અને જમણું હાથની કેણી તે જ તરફના ઘુંટણ પર ટેકવેલી છે, અને હાથ ઉંચે રાખેલ છે. કાનમાં મોટાં કર્ણફુલ છે, અને માથામાં સેંથાની મધ્યમાં એક બીજું આભરણ પહેર્યું છે. ડે. બર્જેસે આ શિલ્પને ઓળખ્યું નહિ. એ ૩. ઢાંક જવામાં મદદ કરવાને મારા વડીલ અને સ્નેહી શ્રી. રણછોડદાસ પટવારીને અને શ્રી. મનસુખલાલ મહેતાને ત્યાં સુધી એક જૂનાગઢથી મારી સાથે આવવામાં મારા મિત્ર શ્રી. શંભુપ્રસાદ દેસાઈને; અને ત્યાં મારી પરણાગત કરવામાં ઢાંકના મમ દરબારનો અને શ્રી. ગેરધનદાસ માલવીયાને આભાર માનું છું. ૪. આ અને વચલા ગેખલાની આકૃતિઓના ફોટા “enlarge” (મેટા) થાય એવા સારા ન હોવાથી અત્રે છાપ્યા નથી. M. Jei Vincent Smith, “ Jain Stupa and other Antiquities of Mathura," Archaeological Survey of India, Vol. XX, pl. XCVIII. ૧. જુઓ PI, II. fig (from left to right ) Page #157 -------------------------------------------------------------------------- ________________ [૫૦] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ અબ કે અંબિકા તરીકે એળખાતી દેવીનું છે. એની આવી જ આકૃતિ મથુરાના પ્રચીન જૈન સ્તૂપમાંથી મળી આવેલા આદિનાથની મૂર્તિના આસનપર કાતરેલી છે, કાલીન જૈન શિલ્પા અને ચિત્રામાં પણ અંબિકા દેવી મળી આવે છે. તેમ મધ્ય અત્રિકાની જોડે, ૨૭ ઈંચની એક નિર્વસ્ત્ર (?) આકૃતિ છે. એ કાયેાત્સગ અવસ્થામાં ત્રિધા કાતરેલા આસન ઉપર ઉભી છે. શરીરે તદ્ભુત સ્થિર છે અને હ.ય અને બન્તુપર સીધા નીચે નાંખ્યા છે. આસનની પાછી એક નાગ આ આકૃતિના માથાપર પેાતાની સાત કૃષ્ણાથી છત્ર કરતે ઉભે છે. આ શિલ્પ ૨૩મા તીનૈકર પાર્શ્વનાથનું છે. એમનાં શિલ્પે તે ધણાં મળે છે, પણ નાગના આવા હેાવાળી આ એક જ મૂર્તિ છે, અને તે અદિતીય લાગે છે.૧૦ પાર્શ્વનાથની જમણી બાજુએ એક નાની ૮ ઈંચની, નિસ્ત્ર (?) આકૃતિ છે, અને તેની જોડે સિંહાસનપર પદ્માસનપર બેઠેલી એક નિર્વસ્ત્ર (?) આકૃતિ છે.૧૨ એના ખેાળામાં ડાયા હાથપર જમણા હાથ રાખેલેા છે. સિંહાસ પર મધ્યમાં એક હરણુ અને બાજુ એ સિંહ છે. માથાપર ત્રણ રેખાથી છત્ર દર્શાવ્યું છે, અને બંને બાજીપર ચામર ૭. જીએ Vincent Smith, o. eit., (આગળ કહી ગયેલું પુસ્તક ), pl. XCVIII. ૮. ઇલેરા અને અકાઇની ગુફ્રાએમાં. ઝુએ “ Are. Survey Western India," pl. XL, fig. 2. અને 58; ચિત્રા માટે, નવાબ, “જન ચિત્ર ૫૬," fig. 45. ૯. જુઓ PI. II, fig. 2, ૧૦. ભારહુત (બ્રુઆCunningham, * The Stipa of Bharhut" pl. XXVIII)માં નાગના આવા જ વળે છે, પણ કેવલ બે જ છે; અમરાવતી (તુઓFergusson, “ Tree and Serpent Worship'' pl. LXXVI )માં ઢાંક કરતા જુદા જ છે. બાદામી (Areh. Survey Reports, 1874, pl. XXXVI, fig. 3)માં નાગ બીજી જાતને છે. ઇલેારા (Fergusson, “ Care Temples of India,” pl. LXXXVI) દ્વિધા કેાતરેલા આસન પર ઉભા છે, પણ નાગ બીજી જાતને છે. આવા વળવાલે નાગ ટ્રેલીસના નામન સિક્કા ( જુએ Fergusson, * Tree aud Serpent \Vorship,” p. 19. no 2) પર છે. પણ તેના માથા પર ા નથી; લન્ડનમાં South Kensington પર આવેલા India Museumમાં લગભગ આવા વળવાથે એક નાગ છે, તેમ તક્ષકેશ્વરમાં તક્ષકની મૂર્તિમાં આવી જાતના વળ છે. જુએ “ Arch. Survey India, Western Circle, '' 1920, pl. XIII, p. 80) ૧૧. ૧૨. એ Pl. I, fig. 3. એ Pl. III, fig. 1. www.lakhelifety.org Page #158 -------------------------------------------------------------------------- ________________ જૈન શિની ઉપલબ્ધિ [૧૫૧] ધરનાર ઉભો છે. ડે. બજેસે વર્ણવ્યું છે તેમ કપડાની ઘડીએ અને માથાપર વાળ મને દેખાયા નહિ. વળી એમણે કહ્યું છે તેમ આ બુદ્ધની આકૃતિ નથી, પણ ૧૬ મા તીર્થંકર શાંતિનાથની આકૃતિ છે, કારણ વેતાંબર તેમજ દિગંબર જૈનમૂર્તિ શાસ્ત્રમાં હરણું એ શાંતિનાથનું લાંછન છે, જો કે સાધારણ અવલોકન કરનારને ધર્મચક્ર અને હરણને લીધે બુહની મૂર્તિ લાગે.૧૩ શાંતિનાથની આવી જ આકૃતિ મધ્યકાલીન અંકાઈ ગુફામાં છે.૧૪ શાંતિનાથની જોડે કાયોત્સર્ગ અવસ્થામાં ઉભેલી એક નિવસ્ત્ર (?) આકૃતિ છે.૧૫ બંને બાજુ પર એક ચામર ધારણ કરનાર છે. મુખ્યાકૃતિને લાંબા કાન, અને ખભાપર પડતી વાળની લટો છે. આ જન તીર્થકર તો અવશ્ય છે પણ લાંછન દેખાતું નથી એટલે ક્યા તીર્થકર છે તે નક્કી કરી શકાતું નથી.* આ બાકૃતિની પછીની બે અતિએ ૧૬ પણ જૈન તીર્થકરોની છે. છેલ્લી બે આકૃતિઓ આ સરખી જ છે, છતાં ચામર કરનારાનાં અસાધાણુ મેટાં માથાં, સિંહાસનના ત્રણ સિંહ અને વચલા સિંહની નીચે ચક્ર નોંધવા લાયક છે. મધ્યમાં જે સિંહ છે તે લાંછન હોય તો આ આકૃતિ તીર્થંકર મહાવીરની હોવી જોઈએ. તીર્થકરેની આસપાસ જે આકૃતિઓ છે તે કેવલ ચામર ધારણ કરનારાઓની છે, ૧૩. જેનો પણ ધર્મચક્રને પૂજતાં, અને એની પૂજા બતલાવતાં મથુરામાંથી ઘણું furul Huni 9. Vogel, " The Catalogue of the Mathura Museum,” p. 70. ૧૪. જુઓ, Fergusson, “Cave Temples of India,” p. 507. ૧૫. જુઓ P. IIT, fig. 2. * આ મૂર્તિ પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનની છે. તીર્થકરની જે મૂર્તિના ખભા ઉપર વાળની લટ હોય તે મૂર્તિ નિઃશંકપણે શ્રી આદીશ્વર ભગવાનની જ સમજવી, કારણ કે એ વાળની લટો શ્રી આદિનાથના જીવનના એક વિશિષ્ટ પ્રસંગને મૂર્ત કરે છે. શાસ્ત્રાને ઉલ્લેખ પ્રમાણે દરેક તીર્થકર દીક્ષા લેતી વખતે પંચમુષ્ટિ લોચ (વાળને હાથવતી ખંચી કાઢવા તે) કરીને દાઢી, મૂછ તથા માથાના બધા વાળ કાઢી નાખે છે. આદીશ્વર ભગવાન, દીક્ષા લેતી વખતે ચાર મુષ્ટિ લોચ કરીને પાંચમી મુષ્ટિથી માથાના પાછલા ભાગનો લોચ કરવા જતા હતા ત્યારે ઈદની વિનંતીથી તેમણે તેટલો ઘચ બાકી રાખ્યો હતો. આ કારણે આદીશ્વર ભગવાનની કઈ કઈ મૂર્તિમાં વાળની લટ મળે છે. મથુરામાંથી પણ આવી વાળની લટાવાળી મોટી મૂર્તિઓ મળેલ છે, જેમાંના બેનાં ચિત્ર આ માસિકના પ્રથમ વર્ષના પાંચમા અંકમાં અમે પ્રકાશિત કર્યા છે. તંત્રી, ૧૬. જુઓ P. ITI, figs 3 and 4. ૧૭. આ photoમાં આવી નથી. Page #159 -------------------------------------------------------------------------- ________________ [૧૫ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ--વિશેષાંક [વર્ષ ૪ કે યક્ષ અને યક્ષિણીઓની ? બીજો વિકલ્પ સંભવિત નથી કારણકે ઉંચાં શિરછાદન૧૮ સિવાય બીજા કોઈ ચિહ્નો-જુદી જુદી જાતનાં વાહન, શ વગેરે-જે યક્ષ અને યક્ષિણીઓના લાંછન તરીકે આપણે જાણીએ છીએ તેમને અભાવ છે. વળી આ આકૃતિઓમાં યક્ષિણીઓ તે દેખાતી જ નથી. આટલું છતાં પરિવાર આકૃતિઓ કદાચ થની-આભૂષણે વિનાની-હોય. આમ માનવાનું કારણ એટલું જ કે જેમ બૌદ્ધ અને જૈન મૂર્તિશાસ્ત્રમાં આભૂષણો વગેરે પાછળથી દાખલ થયા તેમજ જૈન મૂર્તિશાસ્ત્રમાં પણ થયું લાગે છે, જ્યારે ઢાંકના તીર્થકરે અને પરિવાર આકૃતિઓ પ્રાચીન સમયમાં લાગે છે. આને લીધે યક્ષેની (3) આકૃતિઓમાં આભૂષણ વગેરેને તેમજ તેમની સાથેની યક્ષિણીઓને અભાવ છે. ઢાંકનાં શિ, ઉપર બતલાવ્યું તેમ, જૈન છે, બૌદ્ધ નહિ. તીર્થકરે નિર્વસ્ત્રો મને લાગે છે, જે કે ડે. બજેસને વસ્ત્રાનાં ચિહ્નો દેખાયાં હતાં. મને નિર્વસ્ત્ર લાગે છે પણ તેથી દિગંબર સંપ્રદાયના અનુયાયિઓએ કોતર્યા હશે એમ નિઃશંક રીતે કહેવાય નહિ, કારણ કે કળા અને શૈલીની દૃષ્ટિએ શિલ્પો કુશાન (અથવા ક્ષત્રપ) કે આરંભિક ગુપ્ત સમયના (ઈ. સ. ૧૦૦-૩૦૦) લાગે છે. આ કાળમાં જૈનધર્મના દિગંબર અને કહેતાંબર એમ બે ફાંટાઓ પડયાને બહુ સમય થયો ન હતો; તેથી હાલ અથવા મધ્યકાલીન જેટલે સખત ભેદભાવ ન હતું. ઢાંકના શિલ્પો, તેથી, આ ભેદભાવના કાલના પહેલાંનાં પ્રાચીન જૈનધર્મનાં લાગે છે. એમ હોય તો અત્યાર સુધી અંધકારમાં પડી રહેલા આ આ શિલ્પ કાઠિવાડમાં જનધર્મ તેમજ શિલ્પના ઈતિહાસનું એક નવું પ્રકરણ ખેલે છે. ૧૯ ૧૮. ડે. બર્જેસ કહે છે, “બધા યક્ષે અને યક્ષિણીઓનાં એક સરખાં ઉંચાં શિરછાદને હોય છે.” જુઓ “Digambara Jain Iconography, p. 5. ૧૯. આ લેખ, અંગ્રેજીમાં, લન્ડનની Royal Asiatic Societyના Journalમાં આ મહિને પ્રગટ થશે. અત્રે, એ Societyના સૌજન્યથી, અનુવાદ રૂપે પ્રગટ -લેખક. Page #160 -------------------------------------------------------------------------- ________________ શી જેમ સત્ય પ્રકાશ [ “કાઠિઆવાડમાં પ્રાચીન જૈન શિનો ઉપલબ્ધ” લેખનાં ચિત્રો , Plate I ] [ Fo. 1 *'. . છે : ' ' જ ટી. ઢાંકમાં દાખલ થતાં શહેર બહાર એક ગંજાવર શિલ્પ * [ Fim. 2 દાંકમાં બદકામ કરતાં મળી આવેલી જૈન તીર્થંકર વગેરેની મૂર્તિ એ. [ Ed. | '' . . . . . રકમાં ખોદકામમાંથી મળી આવેલી સૂર્ય અને સંસાની મૂર્તિઓ. For Private & Personal use only. www.iainelibrary.org Page #161 -------------------------------------------------------------------------- ________________ Plate I ] માં ખડકની ભીંતપર આછા તિરેલાં જેન શિલ્પ (જમણીથી ડાબી ત જોતાં ) ૧ અંબિકા, ૨ પાનાથ; ; નાનું ૮ ઇંચનું શિ૯૫. નીચે તકમાં ખડકની ભીંત પર આછાં કોતરેલાં જન શિ : (જમણાથી ડાબી તરફ જતાં) ૧ શાંતિનાથ (ગયા ચિત્રમાં દર્શાવેલા પાર્શ્વનાથ અને નાનું શિલ્પ બાદ કરતાં ); કાયોત્સર્ગ અવસ્થામાં ઉભેલા તીકર, 3 અને ૪ પદ્માસનમાં બેલા જૈન તીર્થકરે. ...... . Plate . JI કે '' , 4 ' - ક * ૪ . . . www. j orary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી વજ્રસ્વામી ભગવાન મહાવીરના શાસનના અંતિમ દેશપૂંધરની જીવનકથા લેખક : મુનિરાજ શ્રી વાચસ્પતિવિજયજી ક પ્રસ્તુત છગનચરિત્ર એ કોઇ રાસ ઉપરથી યાજનામાં આવેલ નથી, તેમજ કઈ એક કાટપનિક થા પણ નથી. પરંતુ આ ગૌરવસર્યા આંતહાસિક ચરિત્રની પાછળ, ઇતિહાસના જીવંત સ્મારક સમા, પૂર્વ મહષ એ પ્રણીત અનેક મહાન ગ્રંથે! અદ્યાપિ વિદ્યમાન છે. પ્રાચીન મહર્ષિની આ ઐતિહુાસિક જીવનરેખાને દેરવા માટે, ભવ્ય ભૂતકાળના ઇતિહાસને હેતાં મહાન ગ્ર ંથામાંથી જે કાંઈ પણ તવભરેલા રજકણા એકત્રિત થઈ શક્યા તેનું જ આ પરિણામ છે. શ્રીમાન્ વજસ્વામી ભગવાન્ કે જેમ ચરમ તીર્થંકર મહાવીર પ્રભુના શાસનમાં થયા તેમનું જીવનવૃત્તાંત જનતાને લાભદાયક સમછ ટુંકમાં અહીં આપ્યું છે. થ્વીરૂપી તાવડીમાં કમલ સમાન અને ઋદ્ધિથી ઇંદ્રપુરીની તુલના કરત અતિ નાખને દેશ હતો કે જ્યાં લક્ષ્મી અને સરસ્વતી મિત્રતા કરીને રહેતી હતી. ત્યાં લક્ષ્મીદેવીના મહેલસમુ નુંભવન નામનું નગર હતુ. તે નગરમાં લક્ષ્મીના પુત્ર સમાન ધન નામના શેષ રહેતા હતા. ધણુ! લાંબા વખતે તે શેઠને ભાગ્ય ઉદયે એક તેજસ્વી પુત્ર રત્ન પ્રાપ્ત થયુ હતુ. જ્યારે તે પુત્ર ગર્ભમાં આવ્યો. ત્યારે તે શેઠને એટલા ત્રા ધનની પ્રાપ્ત થઇ કે જેવી તેને ઘરના આંગામાં ધનના ઢગલા કરવા પડતા, તેથી તે પુત્રનુ ધર્માર્ં એવું યુધાર્થ નામ રાખવામાં આવ્યું. બાલ્યાવસ્થાથી જ તેનુ મન પડિતાની જેમ વેકથી કુશલ બનતુ જતુ હતું. અનુક્રમે તે યૌવનાવસ્થાને પ્રાપ્ત થયા છતાં બાલપણાથી મહાત્મા પુોના સંસર્ગમાં આવેક્ષ હોવાથી તે પરણવાને બિલકુલ ઇચ્છતા ન હતા, એટલુંજ નહિ પચુ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે બ્રહ્મચર્યના પરિણામને સ્વ અને મેક્ષના ફલરૂપ તે જાગુતા તે, તેથી તેને વિવાહ કરવા ઉત્સુક થયેલા તેનાં માતાપિતા ધનગિરિ માટે જે જે કુળમાં કન્યાની માગણી કરતાં ત્યાં ધનગિરિ પોતે જ જઇને કહેતા કે ' હું મોક્ષમંદિરમાં ચવા માટે નીસરણીરૂપ શ્રી અરિહ તદેવે પ્રરૂપેલ શુદ્ધ ચારિત્ર અંગીકાર કરવાને . માટે તમે વિચાર કરો, આ પ્રમાણે કહ્યા પછી મારા ટ્રાય નથી. ” ” તે નગરમાં ધનવાન્ ધનપાલ ન મને એક શેડ઼ વસતા હતા. તેને આયમિત નામે એક સુલક્ષણુ પુત્ર અને સુનાઁદા નામે અપ્સરા સમાન પુત્રી હતી. કમશઃ સુનંદને યૌવનને પ્રાપ્ત થયેલ જોઇને તેના પિતાએ તેના માટે ધગિરિને, યોગ્ય વર તરીકે ધારી લીધે. પુત્રએ પણુ પિતા પાસે યાચના કરી કે હું પૂજ્ય, મારાં લગ્ન કરવાની આપની ઇચ્છા જ હોય તે . Page #163 -------------------------------------------------------------------------- ________________ [૧૫૪] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ પ ર C આપે ધન શેઠના રૂપથી કામદેવની પશુ તર્જના કરે તેવા, ધનગર સાથે જ મારાં લગ્ન કરવાં. અને હું ઋચ્છું છું કે તે ધનગિરિજ મારા પતિ થા !' આ પ્રમાણે પુત્રીનું કથન સાંભળી પિતાએ વિચાર કર્યો કે જો હું ધર્માર્ં સાથે આનુ લગ્ન નહીં કરાવુ તા એ ચેકકસ સંયમ ગ્રહણ કરશે. એટલે મેહને વશ એવા બનપાયે એક દિવસ ધનગિરિને કહ્યું: હું મહાભાગ્યવાન ધનિષર, આ મારો સુનંદાને તુ ગ્રહણ કર.' ત્યારે ધગિરિએ કહ્યું : ‘ તમારા જેવા તત્ત્વત મિત્ર સંસારરૂપી કારાગૃહમાં નાખે તે શુ ઉચિત કહેવાય ?' ત્યારે કરી ધનપાલે કહ્યું : ' હું ભદ્ર, પૂર્વે શ્રી ઋષભદેવ ભગવાન વગેરે તિર્થંકરો આ તૃણ સમાન ભોગાવલિ કર્મને ભેગવીને ભવસાગરથી મુકત થયા, માટે મારૂ વચન માન !' આ પ્રમાણે તેના આગ્રહથી, પોતાનું મન વિરકત હોવા છતાં, ‘ હજી મારે ભોગાવલી કર્યું ભગવવાનુ છે' એમ સમજીને તેનું વચન ખુલ રાખી. સુનંદાનુ પાણિગ્રહણ કર્યું. મુનંદાના ભાઇ સમિત કુમારે ગૃહવાસમાં જળકમળની જેમ વિરકત ભાવે રહી છેવટે શ્રુતપારગામી સિંહગિરિજી મહારાજ પાસે ચારિત્ર અગીકાર કર્યું. અનુક્રમે સુના સગર્ભા થઇ, અને ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપર વૈશ્રમણુ જાતિના જે દેવને પ્રતિભાધ આપ્યા હતા તે દેવ પોતાનું આયુષ્ય ક્ષગુ થતાં તેની કુક્ષિમાં અવતર્યું. પોતાના મિત્રદેવાથી, વિમ પામતા તે દેવે પૂર્વના પ્રેમને વશ થઇ સુનંદાને શ્રેષ્ઠ સ્વપ્ના બતાવ્યાં. આ વખતે પોતાને અવસર પ્રાપ્ત થયો જાણી, ધનગિરિએ પુત્રપ્રાપ્તિના અવલ બનથી સંતુષ્ટ થયેલ પોતાની પત્ની પાસે વ્રત અંગીકાર કરવાની સંમતિ માગીને કહ્યું : * હું પ્રિયે, સ્વપ્નના બલથી હું નિઃસ ંદેહ કહી શકુ છું કે તને ચોકકસ પુત્રરત્ન પ્રાપ્ત થશે. હું હવે આ ઠંદ્રાલ સમાન સંસારનો ત્યાગ કરી સયમ લેવા કચ્છું છુ, મારો તારી સાથે આ સંબંધ માત્ર સાહસથી જ યે છે, બાકી આ જગતમાં કલ્યાણુકારી તે માત્ર પ્રવ્રજ્યા જ છે. માટે મને સહુ દીક્ષાની અનુમતિ આપે !' આ સાંભળી સુનંદા વજ્રાહુતની જેમ ગૂમુઢ બની ગઇ અને કહેવા લાગી ‘ તમે દીક્ષા ગ્રણ્ કરો તા મારૂ...' ...આમ બોલતાં તેને કહું રૂધાઇ ગયે. ત્યારે ધનગિરિએ તેને અનેક રીતે સંસારની અસાત. અને માલ માટે ધરાધનની ઉત્તમતા સમજાવી. અને પોતાને રાજીખુશીથી ચારિત્ર ગ્રહણ કરવા અનુમતિ આપવા કહ્યું, સુનંદા સમજી હતી. છેવટે તેણે પોતાના સુખદુઃખતા વિચાર અળા કરી ધતિમાંરને અનુમતિ આપી. તેવામાં શ્રી સિદ્ધગિરિ મહારાજ । પર્યા તેમની પાસે જઇ નિરિએ પોતાના જ હાથે લાય કરીને સમ્ય કવ સમાયિષ્ટ ઉચ્ચરીતે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને જેમ સર્પ કાંચળીને ત્યાગ કરી દે અને પછી ામું પણ ન જુએ તેમ સંસારનો ત્યાગ કરી નિરંતર દુસ્તર એવા તપ તપતાં અને માવી, દુઃસહ પારસÌતે સહન કરતાં આ પૃથ્વીતલને પાવન કરતાં વિચારવા લાગ્યા. થૈ આજ્ધ, વિનય,કિ, શિષ્યને યે.ગ્ય ગુાથી વિભૂષિત એવા તે સુતાર ગુરૂ પાસેથી શ્રુનને સાર ગ્રહણ કરવા લાગ્યા. આ ખાતું સમય પૂર્ણ થતાં સુનાએ ભત્રોશ લક્ષા પુત્રરત્નને જન્મ આપ્યું. આ વખતે સુનાની સખી જે ત્રિજાગરણૢ માટે આવી હતી તે બાલકને મહેણાં મારવા Page #164 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] શ્રી વાસ્વામી [૧૫૫ ] લાગી કે “હે વત્સ, જે તરે પિતાએ તે વખતે ઉતાવળ કરી દી લીધી ન હેત તે આજે તાગ જન્મ મહોત્સવ ખરેખર બહુ જ સારી રીતે ઉજવાત!' આ ભાગે સાંભળનાં પૂના દેવભવના જ્ઞાન નથી તે બાક સંસીની જેમ વિચાર કરે કાર “ અડે, મારા પૂજ્ય પિતાશ્રીએ ચરિત લીધું. તેથી તે મહા નાશ ળી કહેવાય. વળી હું પણ નથી જ ભવને પાર પામીલ, આ પ્રમાણે વિચાર કરતાં તને જાતિસ્મરણ જ્ઞાન પિદા થયું, અને તેણે પોતાને પૂબવ દે. જાતમથી સંસારની અસારતાને જાને, જેના મુખમાં અન્નને દાસે પણ પ્રવેગ કરી શક્યું નથી એવા તે કારણે બાલકે પિતાના પિતાના પંથના પથિક બનવા ( ચારિત્ર લેવા)ની ઇચ્છ કરી. પછી એને વિચાર કર્યો કે મારી માતા મારાથી ઉગ પામશે તે જ મારે ત્યાગ કરશે. એમ સમજીને તેણે બાળપશાને મહજ એ રૂદનરૂપ ઉપાય શોધી કાઢયે, “રાજાનાં જે વરું.” અને તે અનુસાર તે રેવાનું શરૂ કર્યું. તેની માતા તેને નેહથી અનેક રીતે બોલાવે, વિવિધ જાતનાં રમવાનાં સાધને બતાવે, છતાં તે છાને ન રહ્યો. આથી સુનંદા વિધારવા લાગી કે-આ બાલક સર્વ રીતે આનંદ આપે તેવે છે, છતાં એ મોટેથી રૂદન કરીને જે કંટાળે આપે છે તેનાથી મારું મન ખરેખર દુભાય છે. આવી રીતે પુત્રથી કંટાળી ગયેલી સુનંદાએ છસો વર્ષ તુલ્ય છ મહિના મવકષ્ટથી પસાર કર્યા. એવામાં એક વખત આર્ય ધનગિરિ અને આર્ય સમતાદિક શિષ્યોથી પરિવરેલા સિંહગિરિ આચાર્ય તે નગરમાં પધાર્યા. ત્યાં વસતિમાં બિરાજમાન થયેલા ધનગિરિએ ગુરૂમહારાજને વિકૃતિ કરીઃ “હે. ભગવન, આ નગરમાં અમારા સંસારીપણાના સ્વજનવર્ગ છે. માટે અમો આપ શ્રીમાનની આજ્ઞાથી તેમને વદન કરાવવા જવા ઇચ્છીએ છીએ.” આ પ્રમાણે પૂછતાં હતાં ત્યાં શુભ સૂચક શુકન થતાં નિમિતજ્ઞ ગુરૂ મહારાજે કહ્યું “હે મુનિઓ, આજ તમને મહાન લાભ થવાનો છે, માટે ખુશીથી તમારા સ્વજન વર્ગ પાસે જાઓ. ભિક્ષામાં સચિત્ત, અચિત્ત કે મિશ્ર જે કાંઇ મળે તે મારી આજ્ઞાથી ખુશીથી ગ્રહણ કરશે. આ પ્રમાણે ગુરૂ વચન શિરસાવંધ કરો મુનિઓ ભિક્ષાથે ગામમાં ગયા. અને સૌથી પ્રથમ સુનંદાને ઘેર જ ગયા. અને “ધર્મ લાભ” એ ઉચ્ચાર કર્યો. આ અવસરે પાડોશીઓ તથા સુનંદાની સખીઓ વગેરે આવીને સુનંદાને કહેવા લાગીઃ “હે ભદે, આ તારા પુત્રને તેના પિતાને સોંપી દે, એટલે આપણે જરા જોઈએ તે ખરા કે એને ગ્રહણ કરે છે કે નહીં. આથી બાળકના સતત ફદાવો કટાલી ગયેલી સુના તે પ્રમાણે કરવા ઉસુક થઈ. અને તે ધાવણા બાળકને લઈને આર્ય ધનગિરિજી મહારાજને કહેવા લાગી “હે મહારાજ, આલા કાળ પર્યત જે કે આ બાલકનું મેં મારા આ માથી પણ વધારે લાલન પાલન કર્યું છે, પરંતુ આ રૂદન કરતા તમારા પુત્રે મને ખરેખર છે છ મહિના સુધી નાટકણીની જેમ નચાવો છે. કદાચ એ તમારી પાસે શાંત થશે. જો કે તમે સંયમી છે, તે પણ તમારા આ પુત્રને સ્વીકારે કે જેથી આ દુઃખમાંથી હું નિવૃત્ત થા,” આ સાંભળી ધનગિરિ મહારાજે સ્પષ્ટ કહ્યું “હે ભકે, યદ્યપિ હું મારા પુત્રને ગ્રહણ કરીશ, પરંતુ સ્ત્રી ઓનું વચન પાંગળા માણસ જેવું અસ્થિર હોય છે.' આ પુત્ર મને આપ્યા પછી તને જરૂર પસ્તા થશે માટે બરાબર વિચાર કરીને જainel Page #165 -------------------------------------------------------------------------- ________________ [૧૫ શ્રી જૈન સત્ય પ્રકાશનવિશેષાંક વિર્ષ કાર્ય કરજે” સુનંદા બેલી : “હું કહું છું તે બરાબર જ છે, હું તેનાથી બહુ જ કંટાળી ગયેલી છું, માટે આપ તેને જરૂર સ્વીકારે.” આ પ્રમાણે ચાંદાને દઢ નિશ્ચય જાણ્યા પછી છેવટે પિતાની સાથે રહેલા આર્યસમિત મુનિવર્ય તથા ગુનંદાની સખીઓ વગેરેને એ પ્રસંગના સાક્ષી બનાવીને ધનગિરિજી રૂદનથી વિરામ પામેલા એવા તે બાળકને સુનંદાને હાથે પોતાની વેળીમાં વારી તે ઘરથી ચાલી નીકળ્યા. તે પુત્રના અત્યંત ભારથી તેની ભુજા એકદમ નમી ગઈ. ગુરૂ આજ્ઞાનું પાલન કરી તે બંને મુની ગુરૂમહારાજની સમક્ષ હાજર થયા. એવામાં ભારેથી વાંકી વળી ગઈ છે. ભુજા જેની એવા આર્ય ધનગરિકને જોઈને ગુરૂમહારાજ બોલ્યા “હે મુનિઓ, આજે મિલાના ભારથી તમે બહુ જ શ્રમિત થઈ ગયા લાગો છે, માટે તે મને આપે કે જેથી થાકી ગયેલ તમારી ભુજાને શાંતિ મળે.' આ પ્રમાણે કહીને ગુરૂમહારાજે કેળીને પોતાના હાથમાં લીધી. ઝોળીમાં જોતાં તેમાં મહા સૌભાગ્યવન અને હસમુખા બાલકને જે તે બાળકનું નામ, તેનામાં વજ જેટલે ભાર હેવાથી, વા એ ધમાએ બવ આવ્યું. પછી સધુઓને કહ્યું કે “આ બાવક ભવિષ્યમાં મહાભાગ્યવાન થશે. અને પ્રવચનના આધાર રૂપ થશે માટે તેની બહુ જ સંભાળ રાખવાની છે.' ગુરૂમહારાજે તે બાલકને, લાલન પાલન સારું, સાવીઓને સોંપ્યો. સાધ્વીઓ એ ભકત એવા શેયાતરને ઘેર જઇને “ આ પુત્ર અમારા આત્મા સમાન છે માટે તેનું અત્યંત કાળજી પૂર્વક પણ કરજો ” એમ આજ્ઞા કરીને તેઓને સે. બાલઉછેરમાં કુશળ એવી શૈયારની પણ તે કુમારને પિતાના પુત્ર કરતાં પણ અધિક સમજી પ્રીતિપૂર્વક ઉછોરવા લાગી. બાળક પણ તે સ્ત્રીઓને અરૂચિ થાય તેવી ચપલતા કાપિ ન કરો. અને આહાર કરવામાં પણ બહુ પરમિત રહે , કારણકે તેને જાતિસ્મર ઉત્પન થયું હતું. તે હંમેશાં જ્ઞાનયાત્રાકનાં અનેક ઉપકરણે લઇને બાલક્રીડા કરતા અને એ રીતે શયાતરીઓને હમેશા આનંદ કરાવતે. એક વખત પિતાના પુત્રને સુશીલ થયેલો જેને સુનંદાનું મન ડગુમગું થવા લાગ્યું. તે શેયાતર. સ્ત્રીઓને “આ પુત્ર માર છે,” એમ વારંવાર કહીને યાચના કરવા લાગી, એટલે તેઓ બે જવાબ આપે કે “હે સુનંદે, તારો અને આ પુત્રને માતા-પુત્રને સંબંધ અમે જાણતા નથી. આ કુમાર તે અમારે ત્યાં ગુરૂમહાજની થાપરૂ૫ છે. આ રીતે તે કુમાર પિતાને માથે નહિ એટલે નિરાશ થયેલી તે દુરથી તેને જોઈને સંતોષ માનવા લાગી. ક્રમશઃ તે સુસંઘ, અતિ આગ્રહથી, તેમના જ ઘેર ધાવમાતાની માફક રહીને સ્તનપાનદિક વડે તેને ઉછેરવા લાગી. ડે સમય વીયે ત્યાં આર્ય ધનગરિજી વિહાર કરતાં કરતાં ત્યાં પધાર્યા. સુગંધ પહેલેથી જ નકકી કરીને બેઠેલી હતી કે જ્યારે ધનગિરિજી આવશે ત્યારે મારો પુત્ર હું તેઓની પાસેથી પાછો લઇ લકશ એટલામાં ધનગિરિજી ત્યાં પધાર્યા એટલે હર્ષથી ઘેલી બનેલી તે પુત્રના મેહને લીધે તે મહર્ષિઓની પાસે ગઈ અને બે હાથ જોડી વિજ્ઞપ્ત કરવા લાગીઃ “હે પ્રભો, મારે પુત્ર મને પાછા આપે.” ધનખરજીએ કહ્યું: “હે મુગ્ધ, ભાગ્યા વિના જ તે તારી રાજીખુશીથી આ પુત્ર અમને મેયો છે. વમન કરેલ અન્નની જેમ આપી દીધેલ વસ્તુની કે મૂખે કરી પ્રાપ્તિ કરાની ઇચ્છા કરે? વળી તેના ઉપરથી તે, Page #166 -------------------------------------------------------------------------- ________________ ક ૧-૨] શ્રી વાસ્વામી સાક્ષીઓ રાખીને પોતાનું વલીપણું ઉડાવી લીધું છે માટે આ તારી માંગણી અસ્થાને છે.” આ પ્રમાણે ઉત્તર મળવાથી બન્ને પક્ષ વચ્ચે મે ટે વાદવિવાદ ઉપસ્થિત થયે, એટલે પ્રેએ કહ્યું: વાદને નિર્ણય ન્યાયમંદિરમાં રાજા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ નિશ્ચિત નહિ જ થાય, માટે ત્યાં જાઓ.” આ પ્રમાણે સાંભળીને મેહને વશ થયેલ સુનંદા રાજ પાસે ન્યાય માગવા માટે તેની સાથે ગઇ. સાધુઓ પણ બંધ સહિત રાજસભામાં ગયા. ત્યાં સનંદના પક્ષની બેઠક રાજાની ડાબી બાજુ અને આર્ય ધનગિરિજી તથા સંધની બેઠક જમણી બાજુએ હતી. અને તટસ્થ લોકો યથાસ્થાને બેઠા, પછી બોના બેલવા ઉપર વિચાર કરીને જણાવ્યું “જેના બેલાવવાથી બાળક જેની પાસે જાય તેને એ બાલક છે એમ મનાશે.” આ પ્રમાણેને નિર્ણય બન્ને પક્ષે કબુલ કર્યો. પછી “પ્રથમ કે બેલવે” એ પ્રશ્ન થતાં લોકોએ કહ્યું “આ બાલક સાધુઓના લાંબા વખતના પરિચયથી તેમની સાથે પ્રેમાળ થઈ ગયું છે તેથી તે એમનું વચન ઉલ્લંઘી શકશે નહિ. માટે પ્રથમ તેની માતા બેલાવે.” એટલે સુનંદાએ અનેક પ્રકારનાં રમકડાં અને ખાદ્ય વસ્તુઓ બતાવી વજને કહ્યું “હે વત્સ, હું તારી જન્મદાત્રી માતા છું, તારા કાજે મેં અપાર સંકટ સહી મારી કાયાને કૃશ કરી નાખી હતી, માટે આ લે કેથી ન શરમાતાં જદી મારી પાસે આવી અને મારા ખેળામાં આળોટ, નહિતર મારું આ હૃદય પાકેલા કાળાની માફક દિધા થઇ (ફાટી) જશે.” આ પ્રમાણે અનેક ઉપાય કર્યા ૫ગુ તેની પાસે ન ગયો. કોઈ પણ માસ પિતાની માતાના અગણિત ઉપકારોની અવગણના ન કરે એ ન જાણતાં છતાં વજકુમાર વિચાર કરવા લાગ્યા જે માતા પ્રતિ આકર્ષાઇને હુ સંધની ઉપેક્ષા કરીશ તે ભારે સંસારની બહુ જ વૃદ્ધિ થશે. વળી આ મારી માતા ખરેખર ધન્ય છે, અને લઘુ કમ છે માટે જરૂર તે પણ દીક્ષા લઇ આત્મકલ્યાણ કરશે! આ પ્રમાણે વિચારી વજકુમાર જાણે પ્રતિમાસ્ય ન હોય તેમ સ્થિર ઉભો રહ્યો અને માતાના મેહક ઉપાથી જરા પણ ચલાયમાન ન થયું. આ પર્વ દશ્ય જોઈને રાજાએ કહ્યું: “હે સુનંદે, આ બાળક જણે તને માતા તરીકે જાણ જ ન હોય તેમ તેં અનેક રીતે બેલા છે છતાં પશું તારી પાસે આવ્યું નથી માટે હવે તું દુર ખસી જા, અને ધનગિરિજીને બોલાવવા દે.' પછી રાજાએ આર્ય ધનગિરિજીને બોલાવ્યા અને કહ્યું કે હવે આ બાળકને તમે બોલા, ભારે આર્ય ધનગિરિ છએ કહ્યું કે “હે સુનંદાનદન, જે તારી વ્રતને ગ્રહણ કરવાની ઇચ્છા હોય તે અને તું તત્વને જાણ હોય તે આ ધર્મને જ રૂપ અમારા રવરણને તુ સ્વીકાર. આમ કહેતાંની સાથે જ બાળક હાથ ઉંચા કરતે દોડતે આવી પિતાના પિતાના મેળામાં જઈને બેડો અને ધર્મધ્વજને લઈ સહર્ષ નાચવા લાગે. આ રીતે તે વજકુમારે રજોહરણ સિવાય બીજી કશી વસ્તુ ઉપર પિતાની દૃષ્ટિ નાખી નહિ. આ જોઇને હતાશ થયેલી સુનંદે આ પ્રમાણે વિચાર કરવા લાગી કે મારા ભાઈએ દીક્ષા ગ્રહણ કરી, મારા પ્રાણેશ્વરે પણ ચારિત્ર લીધું અને હવે આ મારો પુત્ર પણ જરૂર સંયમ લેશે માટે મારે પણ હવે પ્રબળવા લેવી જ ઉચિત છે. આ પ્રમાણે દૃઢ નિશ્ચય કરી સુના પિતાને ઘેર ગઈ અને મુનિએ પણ વજકુમારને લઇને સ્થાને ગયા. Use Only Jain Education tematontas Page #167 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક આ બનાવ બન્યા પછી વજકુમારે પોતે ચારિત્રો આંનલાલ રાવથી, સ્તનપાન છેડી દીધું અને પછી અનુક્રમે તેને અચાર્ય મહારાજે દીક્ષા આપી, અને તેનું લાલન પાલન કરવા સાવી એને પુનઃ સો. આ બાજુ સુના એ પણ તે અચાર્ય મહારાજ પાસે ચરિત્ર અંગીકાર કર્યું. વજકુમાર પિતે બુદ્ધિશાળ હતા અને પદાણિી બુદ્ધિ તેનો જન્મથી જ વરેલા હે નાથી પાકયમાં અધ્યયન ક તી બીબાન મુખથી જ માંનો સાંભળીને અગિયાર અને અભ્યાસ કર્યો. ક્રમશઃ તેની ઉમર જયારે આઠ વર્ષની થઈ ત્યારે ગુરૂ મહારાજે તેને સાથે લઇને પરિવાર સહિત અન્યત્ર વિહાર કર્યો. એક વખત કોઈ પતિ પાસે તે વમુનિનો પરીક્ષા કરવા તેના પૂર્વ ભવના મિત્ર શુભક દેવે વક્રિય લબ્ધિથી મોટો વરદ વિફર્યો તેથી પૃથ્વી જાણે જલથી જ બનાવો ન હોય તેથી ભાગવા લાગી. આવા સમયે અપકાયના છાની વિરાધના ન થાય તેવી ઇચ્છાવાળા ગુરૂ મહારાજે એક વિશાળ પર્વતની ગુફામાં જઈને સ્થાન કર્યું. વરસાદ કોઈ પણ રીતે વિરમ ન પામ્યો એટલે મુનાએ ઉપવાસને આશ્ચય કર્યો. આ પછી સૂર્યોદય થશે ત્યારે મેધ પણ, માર્ગના થાકથી થાકી ગયેલે મુસાફર ડી વાર વિસામે લે તેમ, થોડી વાર બંધ રહ્યો. એટલે વજમુનિના વ્રતથી સંતુષ્ટ થયેલ તે દેવ એક વણિક સાર્થવાહ વિક્વને અને પિતે માટે સાર્થપતિ બનીને ગુરૂ મહારાજની પાસે પારણું માટે નિમત્રણ કરવા આવ્યું. ગુરૂજીની આજ્ઞાની ત્રણ એષણામાં ઉપયોગ રાખવામાં પ્રવીણ એવા વજમુનિ ત્યાં આહા પાણી વહોરવા પધાર્યા તે વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ઉપયોગ મુ તે તેને બેથી કલાપાક જેવામાં આવ્ય, ક્ષેત્રથી માલવ દેશ હતું, અને કાળ ઉનાળાની ઋતુ હતી પણ ભાવને વિચાર કરતાં તે દેવ છે એમ જાણ્યું. વળી તેઓના પગ જમીનને સ્પર્શેલા હતા નહિ અને તેઓના કંઠની માળા જાણે નવી જ ન પહેરી હોય તેવી અપ્લાન હતી. આથી વજષિ વિચારવા લાગ્યા કે સાધુઓને દેવપીડ કલ્પ નહિ, અને આ તે દેવ છે માટે આ આહાર પણ મારે તે બીલકુલ લેવાય જ નહીં. આમ જાણીને તેઓ તુરત પાછા ફર્યા. ત્યારે વણિષધારી દેવે પૂછ્યું તેના જવાબમાં વમુનિએ સ્પષ્ટ જણાવ્યું કે આ દેવપિંડ જનમુનિઓને કલ્પ નહિ. આ સાંભળીને દેવ અત્યંત આનંદ પામે. અને પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી વજમુનિને વંદન કર્યું, અને તેમને વૈદિવલબ્ધિ આપી. પછી વમુનિએ આવીને ગુરૂમહારાજ સમક્ષ સર્વ હકીકત કહી સંભળાવી. ગુરૂમહારાજે અન્યત્ર વિહાર કર્યો. તેઓએ પણ તેમને સાથે જ વિહાર કર્યો. બે વખત ગયે ન ગમે ત્યાં તે જ દેવે જેઠ મહિનામાં વમુનિને ઘેબરનું નિમંત્રણ કર્યું. ત્યાં પણ તેમણે જ્ઞાનના ઉપ ગથી તે આહાર ગ્રહણ ન કર્યો એટલે દેવ વધારે પ્રસન્ન થયો, અને તેઓને આકાશગામિની વિધા આપી. ભાગ્યવંત પુણેને જગતમાં શું દુર્લભ છે! ગુરૂમહારાજ સાથે વિહાર કરતાં વજસ્વામીને પદાનમાણિી લબ્ધિથી પ્રાપ્ત થયેલા અગિયાર અંગ સુદઢ થઈ ગયા. વળી તે પૂર્વગર જે જે શ્રીને અભ્યાસ કરાવતું સાંભળતાં તેને તરત જ ગ્રહણ કરી લેતા હતા. જ્યારે સ્થવિર મુનિઓ વજી સ્વામીને અભ્યાસ કરવા પ્રેરતા ત્યારે તે નિદ્રાસ્થની જેમ ગણગણું કરતાં. પાછા સ્થવિરોના આજ્ઞાભંગના Page #168 -------------------------------------------------------------------------- ________________ અક ૧–૨] શ્રી વજ્રવાસી [ ૧૫ ] બયથી રી તે ઉઠીને શતાની શકિતને પ્રકાશ ન કરતાં કાંઇક ન સમજી શકાય તેવું ખેલતા અને મુનિ જે કાંઇ પશુ ખેલતા-ભતા તે સવ ધ્યાન પૂર્વક સાંભળતા હતા. આ એક વખત ગુરૂમહારાજ અહાર સ્થંડિલ ભૂમિએ ગયેલા હતા અને અન્ય સાધુઓ ભિક્ષાર્થે ગામમાં ગયા હતા તે વખતને લાબ લદને આલ્યભાવની ચપળતાથી બધા મુનિનાં ઉપકારણેા ( ઉપધિના વીટીયા ) લઇને ગેાળ કુંડાળુ કરીને ગોઠવી દીધાં. પછી ગુરૂમહારાજે સ્વમુખે પ્રકાશેખ એવા શ્રુતસ્કંદના સમૂહની, મહાદ્યમ પૂર્વક પ્રત્યેક પ્રત્યેયને મેટા મેધની ગર્જના સરખા શબ્દ વડે, વાચના આપવી શરૂ કરી. થોડીવારમાં ગુરૂમહારાજ બહારથી પાછા આવ્યા, અને ગર્જના કરતા વજ્રમુર્દા શબ્દ તેમના કર્યું તે અથડાયો. તેમણે વિચાર કર્યો કે શું મુનિ ગોચરીથી ખાવીને શાસ્ત્રયન કરે છે? ત્યાં તે એક મુનએ તે શબ્દ વામુનિને છે એમ બરાબર એળખીને ગુરૂમહારાજને કહ્યુ કે હું પ્રભો, આ તે વજ્રમુનિજી શબ્દ છે, એટલે ગુરૂજીને ધણા જ આનંદ થયો. તેમણે મનમાં વિચાર કર્યો કે ખરેખર આ ગચ્છને ધન્યવાદ ઘટે છે કે જ્યાં આવા સમય પડિત આલમુનિ છે. પછી વર્માજી ક્ષેાબ ન પામે તેમ વિચાર કરીને મોટા વરથી ‘નિસીહિ’ એ પ્રમાણે ઉચ્ચાર કર્યો, એટલે આ શબ્દ ગુરૂમહારાજના છે એમ જાણી તરત જ બધાં ઉપકરણો સૌ સૌને સ્થાને ગોઠવી દીધાં, અને લજ્જા અને ભય પામતા તે ગુરૂ મહારાજની સમક્ષ હાજર થયા, અને તેમના મરણુની પ્રમા”ના કરીને પ્રાસુક જલથી પ્રક્ષાલન કર્યું, અને ગુરૂમહારાજના ચરણના પણીને વંદન કરીને માથે ચઢાવ્યું. આવા પ્રકારના તેમના વિનયને જોઇ ગુરૂએ અત્યંત હર્ષ પૂર્ણાંક તેમની સામે જોયુ. પછી વય્યાઘ્રત્યાદિ કમાં આ બાલમુનિની અવજ્ઞા ન થાય' એમ વિચાર કરીને ગુરૂમહારાજે ખીજા શિષ્યાને કહ્યું : ‘અમેા હવે ખીજે વિહાર કરીશું.' ‘ એમ સાભળતાં મુતિએએ કહ્યું કે ' હે પ્રભુ, અમાને વાચના કાણુ આપશે ?’ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે હું મુનિએ, આ વનિ તમેને વાયના આપીતે તમેને સદ્રેષ પમાડશે ! એટલે પછી તે મુનિઓએ હ્રાસાયાજ્ઞા ત્ર હાય વિષય એ નીતિ મુ૪૧ વિચાર કર્યા વિના જ ગુરૂમહારાજનું વચન સ્વીકારી લીધું. ગુરૂમહાર જે તરત જ અયંત્ર વિહાર કર્યા પછી પડલેહણું વગેરે કાલિક ક્રિયા કરીને તે મુનિ વજ્રમુનની પાસે વાચનાર્થે આવ્યા, એટલે તેનણે એવી સસ રીતે વાચના આપી કે સર્વ મુનિઓ વિના પ્રયાસે વાચા સમજવા લાગ્યા. ને તેનું ઊંડું રહસ્ય પણ એવી સહેલાઇથી તેઓ સમજાવતા હતા કે જે જલ્દી અને વગર મહેનતે મંદબુદ્ધિવાળા પણ સમજી શકે. આ રીતે વાચના મળથી સર્વ મુનિઓને અપાર હર્ષ થયા. તેમણે વિચાર કર્યો કે જો ગુરૂમહારાજ થોડા દીવસમાં ન આવે તે સારૂ, ત્યાં સુધી આવમુનિની પાસેથી જલ્દી શ્રુનસ્કધ પૂરા કરી લઇએ. તેમા વજ્રમુનિને ગુરૂમહારાજ કરતાં પશુ અધિક માનવા લાગ્યા. આ ભાજી આચર્યું મહારાજ વિચારવા લાગ્યા કે વજ્રમુનિ આટલા દીવસમાં આપણા પરિવારમાં પરિચિત થઈ ગયા હશે અને સાધુ પણ તેના ગુણે જરૂર જાણી ગયા હશે માટે હવે ત્યાં જઇને એ વજ્રમુનિ જે ભણ્યા નથી તે એને શીખવીએ. આ પ્રમાણે વિચાર કરીને કહેલા દીસે આચાય મહારાજ પાછા ત્યાં આવ્યા, એટલે મુનિઓ www.inelibrary.org Page #169 -------------------------------------------------------------------------- ________________ [૧૦] શ્રી જન સત્ય પ્રમશ-વિશેષાંક વમુનિ સહિત તેઓની સન્મુખ ગયા, અને વંદન કર્યું. પછી ગુરૂમહારાજે વાચના સંબંધી બધે વૃત્તાંત પૂછ્યું ત્યારે તે બધા સાથે મળીને કહેવા લાગ્યા કે આપ પૂજ્યપાદના પ્રસાદથી અમોને વાચનાનું ભારે સુખ થઈ ગયું છે, આપ કૃપા કરીને સદાને માટે વા. મુનિને અમારા વાયનાચાર્ય બનાવે, એમ સાંભળીને ગુરૂ મહારાજ બોલ્યા કે “મેં એ મહાન મુનિના અદભુત ગુણ ગૌરવ તમને જણાવવા માટે જ ખાસ કરીને વિહાર કર્યો હતો. આ પ્રમાણે સાંભળીને મુનિઓને ઘણે જ આનંદ થયે. પછી ગુરૂમહારાજે શિષ્યને કહ્યું “ એ જ તમારા વાચનાચાર્ય થાઓ, પણ સા મળે, એ બાળક છે પણ તજેમ નાનો પણ દીવા આખા મહેલને પ્રકાશિત કરી દે છે, તેમ આ વમુનિજી નાના છે તો પણ સમસ્ત જીવોને ઉપકાર છે. તમે જાણજો કે આ શરીરથી જ બાળક છે, બાકી જ્ઞાનથી તે અતિ વૃદ્ધ છે. માટે તમારે તેની જરા પણ અવિના ન કરવી. જો કે તમને આ વિમુનિ વાચના ચાર્ય તરીકે સંપ્યા છે, પરંતુ તે હજુ ‘વાચનાચાર્ય' પદવીને યોગ્ય નથી થયા. કારણ કે ગુરૂના આપ્યા વિના એ માત્ર સાંભળી સાંભળીને જ તને ભણ્યા છે, માટે સંપાનુષ્ઠા રૂપ ઉત્સાર કલ્પ (જેમાં સક્ષેપથી અનુષ્ઠાન કરવામાં આવે છે તે) આ વજમુનિને કરાવો પડશે કે જેથી તે આચાર્ય પદવીને 5 થાય.' આ પ્રમાણે કહીને ગુરૂમહારાજે પૂર્વે અપઠિત શ્રત વમુનિને અર્થહિત શીખવ્યું. અને વજસ્વામીએ પણ ગુરૂને સાક્ષીભૂત કરીને, આદર્શ જેમ પ્રતિબિંબને ગ્રહણ કરે તેમ, આપેલ સર્વ શ્રતને ગ્રહણ કર્યું. એ ગ્રહણ કરવાથી વાર્ષિ એવા શ્રતજ્ઞ થયા કે પિતાના ગુરૂને પગ લાંબા વખતના દુર્ભેધ સંદેહને ભાંગી નાખવા લાગ્યા. અને ગુરૂના હૃદયમાં જેટલા દૃષ્ટિવાદ હતા તે સર્વ તેમણે તરત ગ્રહણ કરી લીધે. પછી આચાર્ય મહારાજ વિહાર કરતાં કરતાં દશપુરનામના નગરમાં પધાર્યા. તે વખતે ઉજ્જયિની નગરીમાં દશપૂર્વધારી આચાર્ય શ્રી. ભદ્રગુપ્તસૂરિજી છે એમ સાંભળી આ આચાર્ય મહારાજે વિચાર કર્યો કે તેમની પાસેથી દશપૂર્વ ગ્રહણ કરવાને લાયક આ વજમુનિ છે, કારણ કે તે પદાનુસારિણું લબ્ધિવાળા છે, તેથી લીલામાત્રમાં સાંભળવાથી જ ગ્રહણ કરી શકશે. આ પ્રમાણે વિચાર કરી વિમુનિને આજ્ઞા કરી કે “તમે ઉજયિની જાઓ અને ત્યાં મદ્રગુપ્તાચાર્ય પાસેથી દશ પૂર્વને અભ્યાસ કરી પાછા આવે. આ સર્વ મુનિઓ અત્ય૫ બુદ્ધિવાળા છે તેથી તમારી બરાબરી કોઈ કરી શકે તેમ છે જ નહિ. આ કાર્યમાં તમેને શાસનદેવ સપૂણ સહાય આપજે. હે વત્સ, કુવાનું પાણી જેમ ઉપવનનાં વૃક્ષોમાં પ્રસરે તેમ આ સમસ્ત સાધુએમાં તમારું કૃત પ્રસરે ?’ આ પ્રમાણે કહીને ગુરૂમહારાજે તેમને તે તરફ જવાને આદેશ કર્યો. અને સાથે બે સ્થવિર સાધુઓને જવા માટે આજ્ઞા કરી. આ રીતે બે મુનિઓ સહિત વિહાર કરી વમુનિ ઉજયિની પહોંચ્યા અને રાત્રિ ગામની નજીક રહ્યા છે. આ બાજુ તે જ રાત્રે ભદ્રગુપ્તાચાર્યને સ્વપ્ન આવ્યું, અને સવારમાં પિતાના શિષ્યો સમક્ષ રાત્રિએ આવેલા સ્વપ્નની વાત કરતાં તેમણે કહ્યું કે “ હું શમણે આજે રાત્રે સ્વપ્નમાં દુગ્ધથી પરિપૂર્ણ એવું મારું પાત્ર કઈ અતિથિ આવીને સંપુર્ણ પી ગયા. ભારે Page #170 -------------------------------------------------------------------------- ________________ ઙ૧–૨] શ્રી વશરામી [ ૧૧૧ ] હે મુનિએ, સમગ્ર દશ પુર્વને અભ્યાસ કરનાર એવો કાષ્ટ અતિથિ જરૂર આજે આવ જોઇએ' આ પ્રમાણે વાત ચાલતી હતી તેટલામાં વજ્રમુનિ તેઓની સમક્ષ આવીને ઉભા રહ્યા. અને વિધિપૂર્વક દ્વાદશાવતું વદન કર્યું, આચાય મહારાજતે તેમને જોને આનંદ થયો. અને તેમણે ખાલમુનિને પોતાના ઉત્સગમાં બેસાડી, સુખ પૃચ્છા પૂર્વક પૂછ્યું કે હું આલ મુનિવર, શું તમે કોઇ કાય પ્રસ ંગને લને અત્રે આવ્યા છે કે વિહારના ક્રમથી સ્વાભાવિક આવી ચડયા છે ? એટલે વજ્રમુનિ વિનયપૂર્વક ખેલ્યા ' હે પ્રભા, ગુરૂમહારાજની આજ્ઞાથી આપશ્રીમાનન પાસે દશપૂર્વના અભ્યાસ કરવા માટે હું આવ્યો છું. મારા ઉપર અનુગ્રહ કરીને મને તે ભણાવે. ' પછી ભદ્રગુપ્તાચાર્યે તેમને દશ પૂર્વ ભાવ્યા અને તેમણે પશુ ગુરૂની પ્રસન્નતા મેળવીને સર્વ ગ્રહણુ કર્યો, મેધ જેમ જલતે ગ્રહણ કરે તેમ સમ્યક પ્રકારે દ પૂર્વ ગ્રહણ કરીને વાયએ ભદ્રગુપ્તાચાર્યની અનુજ્ઞા લઇને વિહાર કરી તે ક્રમશઃ દશપુર નગરમાં ગુરૂમહારાજ પાસે પધાર્યા, એટલે આચા સિદ્ધગિરિજી મહારાજે તેમને પૂર્વની અનુજ્ઞા આપી અને તેમની આચાય પદવીને મહેસવ પૂર્વ ભવના મિત્રદેવોએ ધણા જ બડા આડંબરથા કર્યો. આ શુભ અવસરે તેમને સર્વ અનુયોગની અનુજ્ઞા આપી, આચાર્ય પદવીથી વિભૂષિત કર્યાં, અને સવ જિનેશ્વરનાં તત્ત્વની તેમનામાં સ્થાપના કરી. પછી કેટલાક કાળે સામરિજી મહારાજે વજ્રમુનિને ગચ્છનુ સુકાન આપીને અન્નાનાદિના પ્રત્યાખ્યાનપૂર્વક આ દુનિયાને છોડી સ્વર્ગ પ્રતિ ગમન કર્યું. ઇન્દ્રજાળ સમાન ગુરૂમહારાજે સ્વર્ગ ગમન કર્યું, એટલે જાણે વજ્રથી તણાયા ન હોય તેમ થોડીવાર તે સ્તબ્ધ જ થઇ ગયા અને તેમના શેકને પાર ન રહ્યો. પછી છેવટ પેાતાના આત્માને સમજાવીને શાંતી વાળી, ગુરૂમહરાજે સ્વયંગમન કર્યા પછી એક વખત વ િપાટલીપુત્ર નગરના ઉદ્યાનમાં સમવસર્યાં. ત્યાં એકવાર તેમણે વક્રય લબ્ધિથી પેાતાનુ કુરૂપ ખનાવીને દેશના આપી ત્યારે લોકો કહેવા લાગ્યા કે અડ્ડા, આ ગુણને અનરૂપ રૂપ નથી. પછી બીજે દીવસે પોતાનું સુંદર રૂપ બનાવીને ધમ દેશના આપી એટલે લેાકા કહેવા લાગ્યા કે અહે, નમરના લેકને ક્ષાભ ન થાય તેવા ભયથી આચાર્ય મહારાજે પોતાનુ રૂપ કુરૂપ બનાવ્યું હતું. • W{ તે જ નગરમાં મહાઋદ્ધિશાળી ધન નામનો એક શેષ રહેતો હતે. તેને કિમણી નામના રૂપવતી પુત્રી હતી. જ્યારે વજ્રસ્વામીજી તે નગરમાં પધાર્યા તે વખતે તેમના સંપ્રદાયની સાધ્વીજીએ તે શ્રેષ્ઠીની યાનશાળા ( ગાડીગ્મા રાખવાના તખેલે ) માં ઉતારે કરેલ હતા. તેઓ વારવાર્ શ્રી. વજસ્વામીજીતા ગુણની સ્તુતિ કરતાં હતાં તે સાંભળીને રૂકિમણીએ ભવમાં મારા સ્વામી જ ભર્યાં થા, જો તે નહિ થાય તે અન્ય ભાગથી સયુ” એવી દૃઢ પ્રતિજ્ઞા કરી. આવી ભીષ્મપ્રતિજ્ઞા કર્યા પછી તેને માટે જે માગુ કરતા તે બધાને તે નિશેષ કરતી. આ ખામતની સાધ્વીએ ને ખબર પડતાં તેને કહ્યું કે ‘ અરે ભટ્ટે, તું ખરે. ખર ભાળી જણાય છે જે વીતરાગ, સંયમી અને પંચ મહાવ્રત ભાર ઉપાડવામાં પુર્ ધર એવા મુનિને વરવાની ધૃચ્છા રાખે છે.' આ પ્રમાણે જ્યારે તેઓએ કહ્યું ત્યારે તેણી ખેલી કે ‘જો વજ્રમુનિ દક્ષિત જ રહેશે અને મારી સાથે લગ્ન નહિ કરે તે હુ Page #171 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી જિન સત્ય પ્રકાશ-વિશેષાંક પણ તેમના માર્ગને અનુસરીશ.” પછી એક વખત સમયને બરાબર લાભ લઈને રૂકિમણીએ પિતાના પિતાને કહ્યું કે “હે પૂજ્ય પિતાશ્રી, જેને વરવાને માટે હું હંમેશાં ઝંખ્યા કરું છું તે વર્ષ અત્રે આવેલ છે માટે મને વજીસ્વામીની સાથે જ પાણિગ્રહણ કરાવે, નહિ તે મારે અમિનું શરણ લેવું પડશે. આવી રીતે લજાને ત્યાગ કરીને જે આ વતુ મારે આપનો આગળ કહે પડે છે તેનું કારણ એક જ છે કે એ વજીસ્વામી ખરેખર મારા ભાગ્યે દયને લીધે જ અત્રે આવ્યા છે, પરંતુ એ મહાપુરૂષ અત્રે વધારે વખત નહિ રહે એ મને ભય રહે છે. અને કદાચ આજ જ તેઓ ચાલ્યા જશે તે હાથમાંથી ઉડી ગયેલ પક્ષોની જેમ પાછા કયારે આપશે તે કાંઇ સમજી શકાય નહિ.” આ પ્રમાણે પુરીને આમ જે મેહને વશ થયેલા ધન શ્રેષ્ઠી તરત જ પિતાની પુત્રીને, વિવાહને અલં મેરેથી શણગારીને, વજીસ્વામીજી જ્યાં હતા ત્યાં લઈ ગયા અને “વરનારને ધન દેખીને લેભ થશે” એવી બુદ્ધિથી સાથે સાથે અઢળક ધન પણ લઈ ગયા. ધનશે વજસ્વામીજીને અંજલિ જેડીને વિતપ્તિ કરી કે “હે પ્રભો, મારા ઉપર કૃપા કરીને આ મારી પુત્રીનું પાણિગ્રહણ કરી એનું જીવન સફળ કરે, કારણ કે એ આપને જ વરવા ઈચછે છે. વલી જીવન પર્યત દાન અને ભોગથી ખુટે નહી તેટલા આ અપરિમિત ધનને પણ કૃપા કરીને સ્વીકારે.” આ સાંભળીને કૃપાસમુદ્ર વજીસ્વામીજીએ ઉત્તર આપેઃ “હે શ્રેષ્ઠિન, તમે ભેળા લાગે છે. પિતે સાંસારિક કારાગૃહમાં પડીને બીજાઓને પણ તેમાં નાંખવા ઇચ્છે છે. તમારા વ્યકેટોને પશુ શું ઉપયોગ છે, કારણ કે તે તે કેવળ આત્માને બંધનમાં જ રાખે છે. અમે તે આત્માન વાંછુ રહ્યા, અમારે એવી સંસાર વધારનારી વસ્તુઓને પડછાયો પણ ન જોઈએ. વિષય વિષ કરતાં પણ અધિક ભયંકર છે, કારણ કે જન્માંતરમાં પણ પ્રાણુઓને અનર્થકારી થઈ પડે છે. માટે હે મહાનુભાવ, તમે તમારે માર્ગે જાઓ અને આ નિરર્થક પ્રયત્ન છોડી છે. તમારી આ કન્યા મારા ઉપર જ અનુરાગ ધરાવતી હોય અને પિતાના મનથી મને જ ઇચ્છતી હોય તે તેણે વિષયાસકિતમાં ન ફસાતાં વિવેક પૂર્વ મોક્ષ સુખને આપનાર એવા જ્ઞાનદર્શન યુક્ત ચારિત્ર વ્રતને ધારણ કરવું ઘટે! હુ જે કહું છું તે સર્વ તેના હિતને માટે જ છે, એમ સમજજે.” આ પ્રમાણે વાસ્વામી ભગવાનના ઉપદેશથી, લઘુમ્ભ હોવાથી, પ્રતિબોધને પામેલી રુકિમણીએ તે જ વખતે દીક્ષા ગ્રહણ કરી. આવું દશ્ય જોઈને “ખરેખર આ જ ધર્મ શ્રેયસ્કર છે” એમ વિચારી ઘણા લોકે પ્રતિબંધ પામ્યા. અને વજીસ્વામી ત્યાંથી બીજે ઠેકાણે વિહાર કરી ગયા. તે વખતે જમથી સંસદ્ધ એવી પદાનુસાણિી લબ્ધિને ધારણ કરનારા અને શ્રી સંધનો ઉપકાર કરવામાં જ જેમનું લક્ષ છે તેવા શ્રી. વજીસ્વામી ભગવાને આચારાંગ સૂત્રના મા૫રિજ્ઞા નામના અધ્યયનમાંથી આકાશગામિની વિશ્વને ઉદ્ધાર કર્યો, પરંતુ કહ્યું કે હવે કાલના અનુસારે ભાવમાં જીવે અલ્પબુદ્ધિવાળા અને બહુ જ અલ્પ સત્ત્વને ધારણ કરનાર થશે અને આ વિદ્યા ભારે જ ધારણ કરવાની છે, અને આ વિધાથી જબૂદીપથી લઈને માનુષોત્તર પર્વત સુધી જવા આવવાની શક્તિ પ્રાપ્ત થાય છે.” પછી અમે વજસ્વામીજી વિહાર કરતાં કરતાં ઉત્તર તરફના પ્રદેશમાં વિચરવા લાગ્યા. એક વખત ત્યાં વૃષ્ટિના અભાવે અત્યંત ભયંકર દુકાળ પડે અને અન્નનો ઘણે અભાવ દેખાવા લાગ્યો. અન્નના અભાવને લઈને તેઓને પણ સાધુઓની જેમ ઉમેરી Page #172 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] શ્રી વજસ્વામી [૧૩] તપ (જરૂર કરતાં ઓછું ખાવું તે) થવા લાગ્યું. શ્રીમંતે પણ યાચકને માટે ખેલેલ દાનશાળાઓ બંધ કરવા લાગ્યા. આવું થવાથી ભીખારીઓ ખાવાનું નહિ મળવાથી બજારમાં દહીં વેચવાનાં કામને ફેડીને જીભ વડે કુતરાની જેમ ચાટતા નજરે પડતા હતા, અને કંગાળ લેકે ભુખને લઇને કુશ શરીરવાળા થઈ ગયા અને શરીરમાં ફકત ચામડાં અને હાડકાં સિવાય બીજું કાંઇ પણ નહોતું રહ્યું. આવું થવાથી આખું નગર ખાલી થઈ જવાને લીધે તે સ્મશાન જેવું દેખાતું હતું. આ' ભયકર પરિસ્થિતિમાં છેવટે શ્રી સંઘે ન છૂટકે ન મુખવાળા થઇને શ્રી વજામીજીને વિનંતી કરી. હે પ્રભો, આ દુઃખ સાગમાંથી કોઈ પણ ઉપાથે અમારો ઉદ્ધાર કરે, “સંઘાન્તિ વિગોડપિ તા સંધના ઉપયોગ માટે વિદ્યાઓનો ઉપયોગ કરવામાં દોષ છે જ નહિ, માટે કૃપા કરી અમારૂ રક્ષણ કરે” આ પ્રમાણે સંધની વિનંતી સાંભળીને કરૂણાનિધાન શ્રી સ્વામીજીએ પિતાની વિધાના બળ વડે એક મહાવિશાળ પટ વિકુ અને પછી આજ્ઞા કરી એટલે સકળ સંધ, જેમ મોટા વહાણમાં મોટો સાથે બેસે તેમ, તે મહાન પટ ઉપર બેસી ગયે એટલે તેમણે વિદ્યાના બળે વિમાનની જેમ આકાશ માર્ગે તે ચલાવવા માંડે. તે વખતે વજમુનિને દંત નામ શૈય્યાતર પિતાના સહયારીઓને લેવા માટે બે હતો અને તેને આવતાં જરા વાર થઈ એટલે તે ઉડતા પટને જોઈને તેણે જલદી પોતાના માથામાંથી વાળને ઉખેડીને આ પ્રમાણે મા અવાજે વજસ્વામીજીને વિનંતી કરી કે “હું પ્રભે, આપને જ શૈયાર છું, અને આજે સાધમિક પણ છું તે મારે ઉધાર કેમ કરતા નથી? કૃપા કરીને મારા પણ ઉદ્ધાર કરો.' આ પ્રમાણે તેની ઉપાલંભ ગર્ભિત વાણું સાંભળીને અને તેને માથામાંથી ઉખેડી નાખેલા વાળવાળ જોઈને તેમણે જે ભવ્ય છવ ધાર્મિક વાત્સલ્યમાં, સ્વાધ્યાયમાં, ચારિ. ત્રમાં, અને તીર્થ પ્રભાવનામાં ઉદ્યમ રાખતા હોય તેમને મુનિઓએ જરૂર ઉદ્ધાર કરવો જોઈએઆ પ્રમાણે આગમાર્થનું સ્મરણ કરીને તે શવ્યાતરને પણ પટ ઉપર બેસાડ્યો. અનુક્રમે વિદ્યાબળથી ઉડતા પટને તે મહર્ષિ એક સુખી દેશમાં આવેલ મહાપુરીમાં લઈ ગયા કે જ્યાં બૌદ્ધાનુયાયી રાજા રાજ્ય કરતા હતા અને જ્યાં બૌદ્ધ ધર્મના જ રાગવાળી પ્રજા વસતી હતી. અને જેને તથા બૌધ્ધ પરસ્પર અર્ધાડે પોતપોતાના દેવની પૂજા વિશેષ પ્રકારે કરતા હતા. નગરમાં જે જે ફળ ફુલ વગેરે પૂજાની સામગ્રી જોતા તે સવ વધારે પૈસા આપીને જેને લઈ જતા. આથી બધુ લેકે પુષ્પાંદ લેવા માટે અમમર્થ થતા અને તે જ કારથી બુદ્ર દેવાલયે સામાન્ય પૂજા થતી અને જે 1 મદિરમાં સારામાં સારી પૂજા થતી. આથી બુભક્ત જન પામીને રાજા પાસે ગયા અને વિનતી કરી “હે રાજન, જે ચડસાચડસીના લીધે એક પણ ફળ કે ફલ અમારા માટે રહેવા દેતા નથી અને જે કાંઈ હોય તે સર્વે માં માગ્યા પૈસા આપીને લઈ લે છે. તેથી આપણા ભકતેને ફળ મળી શકતાં નથી. અને જનમંદિરમાં ફળફુલરા ગલાના ગલાઓ નજરે પડે છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ જે મને એક પ લ ન મળી શકે તે હુકમ બહાર પાડશે, જેથી શહેરની તમામ બારેમાં ગમે તે પૈસા આપવા છતાં એક પણ ફળ યા ફુલ મેળવવું જને માટે મુશ્કેલ થઈ પડયું. એવામાં પરમ પવિત્ર પર્યુષણ પર્વ Page #173 -------------------------------------------------------------------------- ________________ [૬૪] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક નજીક આવતાં હોવાથી સમસ્ત જૈન સંઘ એકત્રિત થઈને શ્રી વવસ્વામીજીને વિનંતી કરવા આવ્યા, - શ્રી સંઘે વજીસ્વામીને જેને કુળફલ ન મળી શક એવા રાજ્યના નિયમથી વાકેફ કર્યા અને કહ્યું કે “હે પ્રભો, પર્યુષણ પર્વના ઉત્તમ દિવસો નજીક આવે છે. એ દીવસમાં પણ જે અમને પુષ્ય નહિ જ મળે તે સાધુઓની માફક જ અમે પણ માત્ર ભાવ પૂજન જ કરી શકીશું. આપના જેવા ધુરંધર આચાર્ય છતાં તે દુષ્ટ બુદ્ધિઓએ વારંવાર હરાવીને અમને મુવા જેવા ર્યા છે, તે અભિભૂત એવા શ્રી જૈન શાસનની પ્રભાવના કરીને અમને જીવનદાન આપ.” આ ખેદજનક સમાચાર સાંભળી તેમણે કહ્યું “હે શ્રાવક, તમે શાંત થાઓ. તે બાબતને યોગ્ય પ્રબંધ હું કરી આપીશ.” એ પ્રમાણે કહીને પિતાના વિદ્યાબળથી આગાશમાં ઉડીને એક નિવમાત્રમાં તે માહેશ્વરી નગરીમાં આવ્યા, અને નગરીના બહારના એક ઉપવનમાં ગયા. તે ઉપવન હુતાશન નામના એક દેવનું હતું. તેને ભાળી જામીના પિતા ધનગિરિજીનો મિત્ર હ. પ્રાતઃકાળમાં અચાનક વજીસ્વામીજીને જોઈને તે હર્ષ પામતે બોલ્યો “હે પ્રભે, હું મારા આત્માને ખરેખર ધન્ય ગણું છું કે મને તમે ચિત્તથી દર કર્યો નથી. હવે કયા પ્રકારે આપનું આતિથ્ય કરી હુ કાર્ય થાઉં તે આપ કહો.” ત્યારે વવામીએ કહ્યું કે “હે ઉધાનપાલક, મારે સુંદર પુનું કામ છે, અને તે આપવા તું સમર્થ છે. ત્યારે માળીએ કહ્યું “હે પ્રભ, પુષ્પ ગ્રહણ કરી મારા પર અનુગ્રહ કરે, અહીં દરરોજ લગભગ વિશ લાખ ફુલે થાય છે. તેથી વાસ્વામીએ તેને કહ્યું “હે ભદ્ર, હું બીજે જઇને અહીં આવું, એટલામાં તું તૈયાર રાખજે.' આ પ્રમાણે કહીને દેવતાની માફક આકાશ માર્ગે ચાલીને તે મહામુનિ ક્ષહિમવંત પર્વત ઉપર ગયા. અને ત્યાંનાં સિહાયતને માં રહેલી શાશ્વતી જિનેશ્વર ભગવંતની પ્રતિમાજીને વંદન કર્યું. પછી જ્યાં લક્ષ્મી દેવી રહે છે તે પદ્મદ્રહ તરફ આકશમાં ગયા. લક્ષ્મીદેવીએ વાસ્વામીજીને જોયા, એટલે તરત જ વંદન કર્યું. પછી દેવીએ પૂછયું, હે મહાત્માન , આપનું કયા કારણે અત્રે આગમન થયું છે? મારા લાયક કોઈ પણ કાર્ય હોય તે ફભાવો. એટલે મુનીંદ્ર બોલ્યા “હે દેવી, આદેશ માત્ર એટલો જ છે કે તમારા હાથમાં રહેલ આ પદ્ધ અમને આપે. લક્ષ્મીદેવીએ તેમને પદ્મ આપ્યું એટલે ત્યાંથી વાસ્વામી આકાશમાર્ગે પાછા ફરીને હુતાશનના વનમાં ગયા, અને ત્યાં પોતાની વિદ્યાશક્તિથી પાલક વિમાનના નાના ભાઇ જેવું અનેક પ્રકારની શોભાવળું મનહર વિમાન વિકુછ્યું અને તેના મધ્ય ભાગમાં શ્રી દેવીએ આપેલ કમલને સાપન કર્યું અને તેની ચારે બાજુ ચિત્ર માળીએ આપેલ ફુલ ગેદવ્યાં. તે વખતે વજીસ્વામીજી મહારાજે જભક દેવતાઓને સભા એટલે જેમ ઇંદ્રની પાસે દેવતાઓ હાજર થાય તેમ તે હાજર થયા અને ઇન્દ્રની જેમ તેમની ચારે બાજુ વીંટળાઈ ગયા. પછી છત્ર સમાન તે કમળની નીચે બેસીને વિમાનને આકાશમાર્ગે લઈ જા માટે તેમણે આદેશ કર્યો, એટલે વિમાનની સાથે ચાલના ભક દેવતાઓ પણ પોતાના વિમાનમાં બેસીને ગીત વાદ્યાદિ પૂર્વક સાથે ચાલ્યા. તે વિમાનરથ દેવતાઓ વડે પરિવરેલ શ્રી વિશ્વ સ્વામી મહાપુરી આવ્યા. ત્યાં આકાશમાંથી ભક દેવતાઓએ સંગીત મહોત્સવ કયો, એટલે દિવ્ય વાજીના મધુર સ્વરથી સમસ્ત - શહેર શબ્દમય કઈ ગયું. એ જેને “આ પિતાના દેવો છે' એમ માનતા બૌદ્ધ લોકે Page #174 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨] શ્રી વશરામી અત્યંત ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા કે જુએ, આપણા ધર્મને પ્રભાવ કેવો છે કે સાક્ષાત્ દેવતાઓ પણ અહીં આવે છે. આ પ્રમાણે બેસીને તેઓ જૈન ધર્મીઓને હલકા પાડવાની ભાવનામાં હતાં, ત્યાં દેવતાઓએ જિનમંદિરમાં પ્રવેશ કર્યો તેથી સાચી વસ્તુ સમજાતાં આખુ દશ્ય બદલાઈ ગયું. બૌદ્ધ ભકત કહેવા લાગ્યા કે અહ, આ પ્રભાવના તે અર્વદર્શનની થઈ. પછી શ્રાવકો જિનેશ્વર ભગવંતની પૂજા કરીને ઘણુ વર્ષને પામ્યા અને પર્યપણાના દીવસે ગુરૂમહારાજને ધર્મોપદેશ સાંભળી કૃતકૃત્ય થયા. આ ચમકાર જેને બૌદ્ધ ધર્મનું પાલન કરવાવાળા તે રાજાએ શ્રી જિનેશ્વર દેવ પ્રરૂપિત આહંતુ ધર્મને સ્વીકાર કર્યો. અને સાથે સાથે સમસ્ત પ્રજાએ પણ જૈનધર્મ સ્વીકાર્યો. સંયમના ક્રમ પ્રમાણે ચાલનારા વજીસ્વામી પૃથ્વીતળ પર વિહાર કરતાં અનુક્રમે દક્ષિણ દેશમાં પધાર્યા. એટલે ત્યાંના લોકો મયૂરની જેમ હર્ષ પામ્યા. અને કહેવા લાગ્યા કે વસ્તુતત્વને પ્રકાશ કરતા આ મુનિ ખરેખર સૂર્યસમાન છે. એકદા વજીસ્વામીને લેમ્બની પીડા થઈ આવી તેથી કોઈ સાધુને તેમણે સુંઠ લાવવાને આદેશ કર્યો. સાધુએ સુંઠ લાવીને તેમને આપી એટલે “આહાર કર્યા પછી એનો ઉપયોગ કરીશ” એમ ધારીને તેમણે તે સુંઠ પિતાના કાને રાખી પણ આહાર કર્યા પછી, સ્વાધ્યાય ધ્યાનમાં ઉત્સુક થયેલા વજઈ કાનપર રાખેલી તે સુંઠને એમને એમ જ ભૂલી ગયા. પછી સંધ્યાકાળે પ્રતિક્રમણ ક્રિયામાં મુખવત્રિકાથી પિતાના શરીરને પડિલેહતાં તે સુંઠ નીચે પડી. તેના પડતાં જ વજઈને પિતાના આચાર્યપણાનું સ્મરણ થયું. તે વિચારવા લાગ્યા હા ! હા! ધિકકાર છેઆ માટે મોટો પ્રમાદ થશે.” એ રીતે તે નિંદા કરવા લાગ્યા. પછી તેમણે વિચાર કર્યો કે પ્રમાદમાં કદી નિષ્કલંક સંયમ સધાય નહિ, અને તેવા સંયમ વિના મનુષ્યજન્મ અને વિતવ્ય બને નિરર્થક છે, માટે હવે આ શરીરને ત્યાગ કરું. તે વખતે ચારે બાજુ બાર વરસને દુષ્કાળ હતું, તેથી તેમણે પોતાના એક શિષ્યને કહ્યું કે “ લક્ષમૂલ્યવાળા ભાતની ભિક્ષા તું જે દિવસે પામીશ તેને બીજે દિવસે પ્રભાતે મુભિક્ષ થશે એમ તારે સમજી લેવું.” આ પ્રમાણે પિતાના મૃતપારગામી શિષ્ય વાસેનને કહીને તેમને અન્યત્ર વિહાર કરવા ફરમાવ્યું એટલે વજન મુનીન્દ્ર સાધુઓ સાથે વસુધા પર વિહાર કરવા લાગ્યા. વસ્વામી પાસે રહેનારા સાધુઓ અનેક ઘેર ભમતાં પણ ભિક્ષા મેળવી શકતા નહોતા એટલે ભિક્ષા વિના સુધી સહન કરવામાં અશક્ત બની ગયેલા અને અન્નની વૃત્તિ રહિત તેઓ નિરતર ગુરૂએ લાવી આપેલા વિવાપિંડને ઉગ કરવા લાગ્યા. એકદા ગુરૂમહારાજે કહ્યું કે બાર વરસ સુધી આ પ્રમાણે વિધાપડને ઉપન કરે પડશે, માટે જે તમારા સંયમને બાધા ન લાગતી હોય તો તમને દરરોજ લાવી આપું. નહીં તે આપણે અનની સાથે જ શરીરને ત્યાગ કરી દઈએ.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળીને ધર્મરાગી એવા તે સાધુ બે બેલ્યા “આ પિષણરૂપ વિદ્યાપિંડને અને વિવાલાયક આ પિંડ (શરીર) ને ધિક્કાર થાઓ! હે ભગવન, અમારા ઉપર પ્રસાદ કરો કે જેથી આ પિંડ (શરીર) ને અમે ત્યાગ કરીએ.' પછી તે મુનિઓને લઈને વજસ્વામી લોકાંતરમાં ઉધોત કરવા માટે કોઈ પર્વત તરફ ચાલ્યા. તે વખતે એક ક્ષુલ્લક મુનિને રેકતાં પણ જ્યારે તે Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક ન રહ્યો ત્યારે તેને કોઈ ગામમાં મૂકી દે છેતરીને ગુમહારાજ પર્વત પર ચડયા એટલે “ગુરૂમહારાજને અપીતિ ન થાઓ’ એમ મનમાં વિચારીને તે ક્ષુલ્લક મુનિ ભકત (આહાર) તથા દેહને ત્યાગ કરી ' (અનશન કરીને) પર્વતની નીચે જ રહ્યા. ત્યાં મોહ્ન કાળતા સૂર્યના અત્યત ઉષ્ણ તેજથી તપ્ત થયેલા શિલાતળો પર રહેલા તે મુનિ ક્ષણવારમાં જ માખણનાડની જેમ વિલીન થઈ ગયા, અને શકિતમાન એવા તેમણે ગીની જેમ શુભ ધ્યાનથી, શરીરને ત્યાગ કરીને દેવલોકમાં બીજા શરીરને ધારણ કર્યું એ વખતે દેવતાઓને આકશમાગે નીચે ઉતરતાં જોઈને સાધુઓએ વજનિને પૂછ્યું કે “હે પ્રભો, આ દેવતાઓ અંહ કેમ ઉતરે છે?’ તેમણે કહ્યું કે “પિલા ભુલક મુનિએ અત્યારે પિતાનું કાર્ય સાધી લીધું છે, દેવત એ તેમના શરીરને મહિમા કરવા આવે છે. આ પ્રમાણે સાંભળીને મુનિઓ વિચારવા લાગ્યા કે “ જ્યારે આ બાલમુનિએ પણ પિતાનું કાર્ય સાધી લીધુ. તે આપણે વૃદ્ધ છતાં કેમ ન સાધીએ?” આ પ્રમાણે સંવે બરંગમાં મગ્ન થયેલા એવા તે સાધુઓને ત્યાં એક મિથ્યાષ્ટિ દેવતાએ શ્રવકપણે પ્રકટ થઈને કહ્યું " હે ભગવન, મારા પર પ્રસન્ન થઈને આજે પારણું કરે અને આ મારા સાકરના મેદક તથા જળ ગ્રહણ કરો. આ પ્રમાણે સાંભળીને એને આગ્રહ આપણને પ્રીતિના કારણરૂપ નથી. માટે આપણે અન્યત્ર જઈએ, એમ વિચારીને તેઓ પાસેના બીજ પર્વત પર ગયા. અને ત્યાંના દેવતાનું સ્મરણ કરીને તે મુનિઓએ કાયોત્સર્ગ કર્યો, એટલે દેવતાએ આવી નમસ્કાર કરી તેમને કહ્યું કે “હે મગવન, આપ અહીં પધાર્યા એ મારા પર માટે અનુગ્રહ કર્યો” આ પ્રમાણે તેની વાણી સાંભળીને પ્રસન્ન થઈને સર્વ સાધુઓએ વજસ્વામીની સાથે ત્યાં અનશન કર્યું. અને ભાગ્યવંત એવા તેઓ આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગે ગયા. પછી રથમાં બેસી ઇદ્ર ત્યાં આવ્યા અને પ્રમોદથી તે મુનિઓના શરીરની તેણે પૂજા કરી. તે વખતે ઈદે રથ સહિત ભકિતથી પિતાના દેહની જેમ વૃક્ષાદિકને અત્યંત નમાવતાં, તે પર્વત ફરતી પ્રદક્ષિણા કરી એટલે તે પર્વતનું નામ રથાવત એવું પ્રસિદ્ધ થયું. દુષ્કર્મ રૂપ પર્વતને ભેદવામાં વજસમાન એવા શ્રી. સ્વામી રવર્ગે જતાં દશમું પૂર્વ અને એથું સંઘિયણ વિચ્છેદ પામ્યું. વસ્વામીના આયુષ્ય કે સ્વર્ગવાસના સમયના સંબંધમાં તેમના ચરિત્રમાં કંઈ પણ ઉલ્લેખ મળતો નથી; પણ યુગપ્રધાન પદૃવલિમાં એને ખુલાસો કરે છે. વિજ પ્રથમ ઉદયના ૧૮માં યુગપ્રધાન હતા, એ પ્રમાણે શ્રીદુષ્યમાં કાલ શ્રમણ સંઘરતવમાં લખ્યું છે. અને ભગવાન મહાવીરસવામીથી ૧૩મી પાટે થયા છે એમ પટ્ટાવલ માં લખ્યું છે. એમનું કુલ આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાંના ૮ વા ગૃહપમાં, ૪૪ વર્ષ સામાન્ય શ્રમણ્યર્યા. યમાં અને ૩૬ વર્ષ યુગપ્રધાન પર્યાયમાં વ્યતીત થયાં હતાં. વીર નિવાણુ સંવત ૪૯૬ માં વજસ્વામી મહારાજને જન્મ, વી. નિ. સં. ૫૦૪માં દક્ષા, વી. નિ. સં. ૧૪૮ માં યુગપ્રધાનપદ અને વી. નિ. નં. ૫૮૪માં વિક્રમ સં. ૧૧૪) એ અંતિમ દરપૂર્વધરને સ્વર્ગવાસ થયો હતે. હવે વર્ષિના વજસેન નામ મુખ્ય શિષ્ય વિહાર કરતાં અત્યંત સમૃદ્ધિપૂર એવા પારક નગરમાં ગયા. ત્યાં યથાર્થ નામને જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતે હતે. સમગ્ર ગુણને ધારણ કરનારી ધારિણે નામે તેને પિયા હતી. તે નગરમાં જિનદત્ત નામને એક Page #176 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨ ] શ્રી વજસ્વામી ધનિક શ્રાવક રહેતો હતો. તેને ઈશ્વરી નામની ગુણવતી પત્ની હતી. તે વખતે દુકાળથી બધા દુઃખી થઈ ગયા હતા. એકદા ધર્મપ્રધાન ઈશ્વરીએ પિતાના સ્વજનોને કહ્યું “આપણે આજપર્યત તે સુખમાં જ જીવ્યા છીએ, પણ હવે ધાન્ય વિના દુખે કેટલો વખત આવી શકીશું? તે કરતાં વિષાન જમીને સમાધિસ્થ થઇ જવું સારું, માટે પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતાં અને વૃત્તિથી આ દુઃખના ગુરૂ દેહ ત્યાગ કરી દઇએ એટલે સ્વજોએ કહ્યું કે “ભલે એમ જ થાએ! કારણ કે હવે આ શરીરથી અંત સમયે એ જ ફળ મેળવવા યોગ્ય છે.' પછી લક્ષમૂલ્ય અને રાંધીને તે જ તેમાં વિષ નાખવા જતી હતી ત્યાં વસેન મુનિ ત્યાં આવ્યા. તેમને જોઈને તે હર્ષિત થઈને વિચારવા લાગી કે ભાગ્યને ચિત્ત, વિત્ત, અને પાત્ર એ ત્રણેને કેમ મળે છે, માટે આજે મુનિને દાન આપી આ જન્મ કૃતાર્થ કરૂં. આવા પાત્રની પ્રાપ્તિ કદાચિત્ દૈવયોગે જ થાય છે. આ પ્રમાણે હર્ષિત થઈને તેણે મુનિને ભિક્ષા આપી અને લક્ષમૂલ્ય પાક સંબંધી હકીકત બધી તેમને નિવેદન કરી. એટલે વજસેન મુનિએ કહ્યું, “હે ભકે, આ પ્રકારના સંકટથી જીવિતનો ત્યાગ ન કરે. કારણકે આવતી કાલે પ્રભાતે નિઃસંશય સુમિક્ષ થશે. તેણે પૂછ્યું “હે ભગવન, તમે સ્વયમેવ આ જાણ્યું છે કે બીજા કોઈ પાસેથી સંભળ્યું છે ?” તે બોલ્યા “શ્રી વસ્વામીએ મને કહ્યું છે કે જ્યારે તું લક્ષ પાક ભાતની ભિક્ષા પામીશ તેને બીજે દીવસે પ્રાતઃકાળે સુભિક્ષ થશે.” આ પ્રમાણે તેમનું વચન સાંભળીને તે શ્રાવકાએ દુર્ભિક્ષના તે છેલ્લા દીવસને એક ક્ષણની જેમ વ્યતીત કર્યો. બીજે દિવસે પ્રભાતે ધાન્યથી પરિપૂર્ણ એ નોકાસમૂહ દૂરથી ત્યાં આવ્યું, એટલે તે શ્રાવિકા તથા સર્વજને તત્ત્વ જ નિશ્ચિત થયા. વજન મુનિ પણ કેટલાક કાળ ત્યાં જ રહ્યા. જિનદત્ત શ્રેષ્ઠીએ પિતાની પત્ની અને ઘણા પુત્ર સાથે મહત્સવ સહિત જિનેશ્વર ભગવાનની પૂજા કરી, અને દીન જનોને દાન દીધુ. ત્યારપછી બીજે દીવસે શ્રી વજસેન મુનિ પાસે શાંત મનવાળા એવા તેમણે મહોત્સવ પૂર્વક અને લેકમાં હિતકારી એવી દીક્ષા ગ્રહણ કરી આત્મસાધનાનું વ્રત આદર્યું! સાચું યુદ્ધ इमेण चेव जुज्झाहि किं ते जुन्झेण बज्झओ? जुद्धारिहं खलु दुल्लभं । ' હે ભાઈ, તારી જાત સાથે જ યુદ્ધ કર. બહાર યુદ્ધ કરવાથી શું? એના જેવી વૃદ્ધને પે.ગ્ય બીજી વસ્તુ મળવી દુર્લભ છે. શ્રી આચારાંગસૂત્ર (“મહાવીરસ્વામીને આચારધર્મ') Page #177 -------------------------------------------------------------------------- ________________ जैन आगम साहित्य लेखक:-श्रीयुत अगरचंदजी नाहटा, बोकानेर. जैनोंका सबसे प्राचीन साहित्य आगमग्रन्थ हैं । तत्कालीन (दार्शनिक, ऐतिहासिक, व्यावहारिक ) संस्कृति जानने के लिये ये ग्रन्थ बडे ही महत्वके हैं पर खेद है कि इन ग्रंथोपर नवीन-वैज्ञानिक शैलिसे अभीतक विशेष आलोचना नहीं हुई। कतिपय पाश्चात्य विद्वानों और पं. बेचरदासजी आदिने कई वर्ष पूर्व इस संबंधमें कुछ निबंध लिखे थे, पर वह कार्य विशेष आगे नहीं बढा। इसी लिये विविध दृष्टिकोणसे जैन आगमोंका जो असाधारण महत्व है वह जैन व जैनेतर जनता व विद्वानोंमें प्रकाशित नहीं हो पाया। कई वर्षोंसे मेरा विचार था कि आगमाभ्यासी विद्वान मुनियोंका ध्यान इस ओर आकर्षित किया जाय, ताकि इस परमावश्यक कार्यमें प्रगति होकर जैन आगम संबंधी अनेक नवीन ज्ञातव्य प्रगट हों। इधर कुछ समयसे मैंने जैन आगम संबंधी कुछ अन्वेषण करना प्रारंभ कर दिया है, पर मेरा एतद्विषयक ज्ञान अत्यल्य है और सहायक भी जैसे अनुभवी चाहिये नहीं मिले अतः वह कार्य विशेष शीघ्रताले सुसंपन्न होना कठिनसा है, अतएव आज केवल आगमोंको संख्या संबंधी कुछ विचार कर कई प्रश्न आगमरहस्यघेत्ता विद्वानोंके समक्ष रखता हूं। आशा है वे इस संबंध विशेष अन्वेषण-आलोचना शीघ्र ही प्रकाशित करेंगे। अंगसाहित्यमें आगमोंके उल्लेख सबसे प्राचीन अंगसाहित्यमें, जैनागम कितने व कौन कौनसे थे, विशेष विचारणा नहीं पाई जाती। पर 'समवायांग' में केवल एकादश अंगोंके नाम व उनका विषयविवरण पाया जाता है। स्थानांगसूत्र के १० वें अध्ययनमें १०-१० अध्ययनवाले १० ग्रंोंके ( अध्ययन नाम--संख्या सह) नाम पाये जाते हैं। ऐतिहासिक दृष्टिसे यह संबन्ध विशेष महत्व रखता है अत उन १० ग्रंथोंके नाम व अध्ययनसंख्या (स्थानांगसूत्र पृ० ५०५ से ५१३ से) नीचे लिखी जाती है २: १ समवायांगसूत्र (मुद्रित, पृ० १२३) अनर्गत उक्त विषयविवरणानुसार वर्तमान प्रश्नव्याकरण शास्त्रोक्त रीत्या संपूर्ण नहीं ज्ञात होता। २ इसके अतिरिक्त अंगसाहित्यमें अन्य कहीं कोई उल्लेख हो तो अनुभवी प्रगट करें, व एक ग्रंथमें अन्य ग्रंथकी भलामण दी हो उस विषयमें कहां कहां किस किस ग्रंथको नामसूचना की गई है उसे भी खोज. कर प्रगट करें। Page #178 -------------------------------------------------------------------------- ________________ २४ १-२ } १ कम्मविवागदसाओ १ मियापुत्ते २ त गोत्तासे ३ अंडे ४ समडेति यावरी । ५ माहणे ६ णंदिसेणे ७ त सोरियत्ति ८ उदुंबरे । १ । ९ सहसुद्दा आमलते १० कुमारे लेच्छती इति । જૈન આગમ સાહિત્ય २ उवासगदसा - १ आणंदे २ कामदेवे अ ३ गाहाषति चूलणीषिता । ४ सुरादेवे ५ चुल्लसतते ६ गाहावति कुंडकोलिते । १ । ७ सद्दालपुत्ते ८ महासतते ९ मंदिणी पिया १० सालतियापिता । [16] ३ अंतगडदसा - १ णमि २ मातंगे ३ सोमिले ४ रामगुत्ते ५ सुदंसणे चैव । ६ जमाली त ७ भगाली त ८ किं मे ९ पलते तिय । १ । फाले १० अंबडपुत्ते त, इमे ते दस आहिता । ४ अणुत्तरोषबातियदसा - १ ईसिदासे य २ घण्णे त ३ सुणक्खत्ते य ४ कातिते । ५ सट्टा ६ सालिभद्दे त ७ आणंदे ८ तेतली तित | १ | ९ दन्नभद्दे १० अतिमुत्ते एमे ते दस आहिया । ५ आयारदसा -- १ धीसं असमाहिट्टाणा २ एगवीसं सबला ३ तेत्तीस आसायणातो : अट्ठविहा गणिसंपया ५ दस चित्तसमाहिद्वाणा ६ पगारस उवासगपडिमातो ७ बारस भिक्खुपडिमातो ८ पज्जोसवणाकप्पो ९ तीस मोहणिज्जठाणा १० आजाइद्वाणं । ६ पण्हावागरणदसा - १ उवमा २ संखा ३ इसिमासियाई ४ आयरियभासिताई ५ महावीरभासिआई ६ खोमगपसिणाई ७ कोमलपसिणाई ८ अहागपरिणाई ९ अंगुट्ठपसिणाई १० बाहुपसिणाई । ७ बंधदसा -१ बंधे २ य मोक्खे ३ य देवद्धि ४ दसारमंडलेवित ५ आयरियविपडिवतो ६ उवज्झातविप्पडिवत्ती ७ भावणा ८ विमुक्त्ती ९ सातो १० कम्मे । ८ दोगेहिदसा -- १ वा २ विवाते ३ उबवाते ४ सुक्खित्ते कसिणे ५ बायालीस सुमिणे ६ तीसं महासुमिणा ७ बावन्तरि सव्वसुमिणा ८ हारे ९ रामे १० गुत्ते । ९ दीहदसा - १ चंदे २ सूरते ३ सुक्के ४ त सिरिदेवी ५ पभावती ६ दीवसमुद्दोषत्ती ७ बहूपुति ८ मंदरेति त ९ थेरे संभूतविजते १० थेरे पन्ह ऊसासनीसारे । १० संखेषितदसा - १ खुडियाविमाणपविभक्ती २ महलियाविमाण Page #179 -------------------------------------------------------------------------- ________________ [१७] श्री सत्य आश-विशेis [१५४ पविभत्ती ३ अंगचूलिया ४ वग्गचूलिया ६ अरुणोववाए ७ वरुणोववाए ८ गहलोषवाते ९ वेलंधरोववाते १० वेसमणोषवाते । व्यवहार सूत्र में कितने वर्षोंकी साधुपर्यायवाला कौनसा आगम पढ सके इसके उल्लेखमें निम्नोक्त आगमोके नाम हैं: ३ ४सायारकप्प । ४ सुयगड । ५ दसा, कप्प, यवहार । ८ ठाण, समवायांग (टी. वर्षपर्याय ६ से ९)। १० विवाह ( पन्नत्ति)।११ पखुड्रियाविमाणपविभत्ती, महल्लयाविमाणपविभत्ती, अंगचूलिय, वग्गचूलिया, विवाहपूलिया ( भाष्ये-महाकल्प टी. उपासकदशादि ५-५)। १२ "अरुणोववाए, गरुलोववाए, वरुलोक्वाए वेसमणोववाए, वेलंधरोववाए। १३ उठाणसुए, समुट्ठाणसुप, देविदोषवाए, णागपरियावणियाए। १४ सुमिणभावणा (टी. महास्वप्नभावना) १५ चारणभावणा । १६ तेअनिसग्ग । ३. १ विपाकसूत्र (११ वां अंग), २ सातवां अंग, ३ आठवां अंग, ४ नवमा अंग और ५ दशाश्रुतस्कंध; इन उपर्युक्त पांच उपलब्ध ग्रंथों में नं. ५ के अध्ययन उपरके उल्लेखानुसार ही हैं । नं. १,२,३,४ के अध्ययनों के क्रम व नामों में फेरफार है वह विचारणीय है । नं. ६,७,८,९,१० ये पांचों अनुपलब्ध हैं। नं. ६ के नामसाम्यानुसार प्रश्नव्याकरण दसवां अंग माना जाता है, पर समवायांगसूत्रके उल्लेखानुसार नहीं मिलता है । टोकाकारने भी लिखा है-'प्रश्नव्याकरणदशा इहोक्तरूपा न दृश्यंते, दृश्यमानास्तु पंचाश्रवपंचसंवरात्मिका इति' । नं. ७,८,९,१० के स्वरूपसे भी टीकाकार अज्ञात थे, याने वे बहुत पहलेसे विच्छिन्न हैं। टीकाकार लिखते हैं तथा बंधदशा-बिगृद्धिदशा-दीर्घदशा-संखेपिकदशाश्चास्माकमप्रतीता इति' । नं. ८ का स्वप्नों संबंधी वर्णनवाला 'महासुमिणभावणा' होगा। नं. ९ के कई अध्ययन निरयावलिकामें हैं, छठा अध्ययन 'दीपसागर प्रज्ञप्ति' होगा। इनके तथा नं. १० के अध्ययनों के नाम नंदी, पक्खि तथा व्यवहारसूत्र में आते हैं । इसी प्रकार समवायांगमें भी कई आगमों की अध्ययनसंख्या आदिका जिक्र है। वर्तमानमें उन उन ग्रंथोंके उतने व उन नामोंके अध्ययन हैं या नहीं यह भी मिलान करना परमावश्यक है। ४. यह अंक साधुपर्यायके वर्षके सूचक हैं । ५. स्थानांगके उल्लेखानुसार ये १० ग्रन्थ स्वतंत्र न हो कर ‘संक्षेपित दशा' के १० अध्ययनरूप थे । व्यवहारसूत्र में भी इन्हें अध्ययन कहा है। ६. स्थानांगके उल्लेखानुसार यह 'दोगेहिदसा' का अध्ययन विशेष होगा, या उन्हींके आधारसे रचा गया होगा। Jain Education Interational Page #180 -------------------------------------------------------------------------- ________________ १-२] જૈન આગમ સાહિત્ય १७ आसीविस भावणा। १८ दिट्ठीविसभावणा। १९ दिट्ठिवायनामंग। २० सर्वश्रुत । प्रश्नव्याकरणका अन्वेषण-अंग ग्रंथोंमें प्राचीन प्रश्नव्याकरण अप्रकाशित है और वर्तमानसे भिन्न होना चाहिये। पाटणके भंडारोंमें इससे भिन्न असली प्रश्नव्याकरण उपलब्ध होनेका सुना गया है। यदि हो तो सर्व प्रथम उसे प्रकाशित करके अंगभूत मानना चाहिये। कई ग्रंथ असली नहीं मिलते तब नकली बनाकर कई लोग उसे असली प्रमाणित करनेका प्रयत्न करते हैं, जैसे विवाहचूलिकाके स्थान पर स्थानकवासी समाजको ओरसे विवाहचूलिका नामक नवीन ग्रंथ छपा है। नंदीसूत्र और आगमसंख्या-नंदीरचना के समय आगमसाहित्य बडा अस्तव्यस्त हो गया था, फिरभी उसमें निम्न रूपसे आगमोंके नाम पाये जाते हैं: अंगप्रविष्ट अंगबाद्य आवश्यक (छे भेद) आवश्यकातिरिक्त कालिक (३१ भेद) उत्कालिक (२९ भेद) अंगप्रविष्ट--१ आयारो, २ सुयगडो, ३ ठाणं, ४ समवाओ, ५ विवाहपन्नत्ति, ६ नायाधम्मकहाओ, ७ उवासगदसाओ, ८ अंतगडदसाओ, ९ अणुत्तरोववाइ अदसाओ, १० पण्हावागरण, ११ विवागसु: १२ दिदिवा। ___ आवश्यक-१ सामाइयं, २ चउबीसत्यवो, ३ बंदणगं, ४ पडिक्कमण, ५ काउस्सग्गो, ६ पञ्चक्खाणं । कालिक-१ उत्तरज्झयणाई, २ दसाओ, ३ कप्पो, ४ ववहारो, ५ निसीहं, ६ महानिसीहं, ७ इसिभासि आई, ८ जंबूदीवपन्नत्ती, ९ दीवसागरपन्नती, १० चंदपन्नत्ती, ११ खुड्डि आविमाणपत्रिमत्ती, १२ महल्लि भाषिमाणपविभत्ती, १३ अंगचूलिआ, १४ वग्गलिआ, १५ विवाहचूलिआ, १६ अरुणोयवाए, १७ वरुणोववाए, १८ गहलोववाप, १९ धरणोववार, २० वेसमणोषवाए, २१ वेलंधरोववार, २२ देविंदोववाए, २३ उट्ठाणसुए, २४ समुट्ठाणसुप, २५ वागपरिआवणिआओ, २६ निरयावलिआओ, २७ कप्पिआओ, २८ कप्पवडिसिआओ, २९ पुप्फिआओ, ३० पुप्फचूलिआओ, ३१ वहीदसाओ. Page #181 -------------------------------------------------------------------------- ________________ [१७२] श्रीन सत्य HIR-विशेषis उत्कालिक-१ दसवेआलिअं, २ कपिआकप्पि, ३ चुल्लकप्पसुअं, ४ महाकप्पसुअं, ५ उषवाइअं, ६ रायपसेणिअं, ७ जीवाभिगमो, ८ पण्णवणा, ९ महापण्णवणा, १० पमायप्पमायं, ११ नंदी, १२ अणुओगदाराई, १३ देविवत्थो, १४ तंदुलवेआलिअं, १५ चंदाविज्झय, १६ सरपण्णत्ति, १७ पोरसिमंडल, १८ मंडलपवेसो, १९ विज्ञाचरणविणिच्छओ, २० गणिविजा, २१ झाणविभत्ती, २२ मरणविभत्ती, २३ आयविसोही, २४ वीतरागसुअं, २५ संलेहणासुअं, २६ विहारकप्पो, २७ चरणविही, २८ आउरपञ्चक्खाणं । पक्खिसूत्र-यद्यपि इस सूत्रके कर्ता व रचनाकालका निश्चित पता नहीं है, फिर भी यह प्राचीन ग्रन्थों में से एक है अतः उसमें उल्लिखित आगमों के संबंध लिखा जाता है: पक्खिसूत्रमें नामनिर्देशका क्रम नंदीसूत्र के समान ही है अतः यहां उसमें निर्दिष्ट सभी ग्रन्थोंके नाम न लिखकर उनसे अतिरिक्त ग्रन्थोंके नाम व क्रममें जो तारतम्य है उसी पर विचार किया जाता है:-- १ उत्कालिक ग्रन्थोंमें 'सरपन्नत्ती' का नाम न होनेले २९ के बदले २८ हैं। २ कालिक प्रन्थोंमें छ नाम अधिक है-सरपण्णती, आसीविसभावणा, दिविविसभावणा, चारण (समण) भावणा, महासुमिणभावना, तेयगतिसम्गाणं । इनमें से सरपन्नत्ती का नाम नंदीमें उत्कालिकमें होनेसे अवशेष ५ अतिरिक्त हैं और नंदीमें कालिकमें उल्लिखित 'धरणोवधाए' का इसमें नाम नहीं है। इस प्रकार पक्खिसूत्रानुसार कालिक श्रुतों की संख्या ३६ होती है । कालिक ३६. उत्कालिक २८ और अंग १२ मिलकर कुल संख्या ७६ होती है । और नंदी के अनुसार कुल संख्या ३१+२९+१२-७२ होती है। यहांतक तो वर्तमान मान्य आगमोंकी संख्या ४५ या उपांगादि भेद की कल्पना नजर नहीं आती। इसके बाद कबसे आगमोंकी संख्या ४५ माने जानी लगी और वह कहां तक ठीक है तथा ४५ आगोंके नामोंमें ७. इनमें से कालिकके नं. ११,१२,१४,१५,१६ से २५ तक तथा उत्कालिक के २,३,४,९,१०,१७,१८,१९,२१,२३,२४,२५,२६,२७ अनुपलब्ध हैं। कालिकके नं. ११ से २१ तक (नं. १९ के अलावा) के आगम स्वतंत्र ग्रन्थ न होकर स्थानांग उल्लिखित 'संखेवितदसा' ग्रन्थ के अध्ययनरूप ही हैं। कालिक के नं. २७ से ३१ तक स्वतंत्र प्रन्थ माने हैं, पर ये पांचों निरयावलिका के ही पांच वर्ग हैं । निरयावलिकाकी आदिमें यही कहा है-'उवंगाणं पंच वग्गा पन्नत्ता-तं जहा-निरयावलिआओ १ कप्पडिसि आओ"२ पुष्फिआओ ३ पुष्कलिआओ हिदआओ ५। Page #182 -------------------------------------------------------------------------- ________________ 3 १-२] જન આગમ સાહિત્ય [१४] भी फेरफार क्यों है इत्यादि विषय की चर्चा किसी अन्य लेखमें कि जागगी। आगमसाहित्य संबंधी प्रश्न-अब आगमसाहित्य संबंधी कतिपय प्रश्न सहज उद्भव होते हैं वे लिखता हूं। आगमतस्ववेत्तागण समुचित उत्सर देनेका अनुग्रह करें: १ आगमसाहित्य व उनके रचयिता संबंधी उल्लेख प्राचीन ध नवीन प्रामाणिक ग्रन्थों में कहां कहां प्राप्य हैं ? २ नंदीसत्र में निर्दिष्ट सभी आगम उस समय उपलब्ध थे? आगम रूपसे मानने योग्य क्या इतने ही ग्रन्थ थे? नंदी के रचयिता श्री देववाचक श्री देवर्द्धिगणि क्षमाश्रमण ही हैं या भिन्न ? प्रश्न पद्धतिमें हरिश्चन्द्रगणिने दोनोंको भिन्न माना है । यदि देववाचक भिन्न हैं तो उनका अस्तित्व काल क्या है ? ३ पक्खिसूत्र के रचयिता ध रचनाकाल क्या है ? इनमें जो ५ ग्रन्थों के नाम अधिक हैं वे नंदीमें क्यों नहीं है ? उनमें से अभी अनुपलब्ध आगम कब विनष्ट हुए? ४ अंगों के साथ उपांगों का संबंध जोडना कितना प्राचीन है ? उपांगरूपसे मान्य ग्रन्थ कबसे उपांग-कल्पनामें आए व वे पहले कितने थे? उनका रचनाकाल तथा कर्ता (पनवणा के अतिरिक्त) कौन है ? इसी प्रकार छेद ग्रन्थोंकी संख्या ६ व मूलकी ४ कबसे निश्चित हुई ? अंगों के साथ उपांगोंका संबंध कहां तक ठीक है? ५ आगमोंकी संख्या ४५ कबसे निश्चित हुई ? संख्या व नामसूची सबसे प्राचीन कौनसे ग्रंथमें है ? ४५ आगमों में नंदीमें उपलब्ध कई आगमोंको छोडकर पिण्डनियुक्ति, ओघनियुक्ति जैसे नियुक्तिमयोंको क्यों सामिल किया गया ? आगोकी संख्या ८४ कही जाती है उसका कोई प्राचीन उल्लेख या नामसूची लभ्य है? ६ महानिशीथ के उद्धार कर्ताओंके ८ नाम आते हैं वे समकालीन नहीं, तब उन्होंने मिलकर कैसे उद्धार किया? बृहत् टिप्पनिका आदिमें उनकी तीन वाचनाओंका जिक्र है वे तीनों अभी उपलब्ध हैं ? ७ अंगोंकी पद-प्रमाण संख्या द्विगुण कहां तक ठीक है ? वह संभव पर भी कैसे हो सकती है, क्योंकि भगवती तकके ग्रंथ इतने परिमाणमें उपलब्ध हैं और ज्ञाता, उपाशकादि इतने छोट रूपमें ही कैसे याद रहे ? पदका परिमाण क्या? नंदीके समय या ग्रंथलेखनके समय क्या वर्तमा. मानमें उपलब्ध पदप्रमाण (ग्रंथाग्रन्थ) ही आगम थे ? Page #183 -------------------------------------------------------------------------- ________________ [१७४] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક ८ भगवती आदिमें उल्लिखित नियुक्ति आदि पंचांगी कौनसी? शोलाकाचार्यने जिस प्राचीन वृत्तिका उल्लेख किया है वह कब बनी, कर विच्छिन्न हुई ? उतने थोडे अरसे में प्राचीन सभी वृत्तियां आदि विशाल साहित्य कैसे नष्ट हो गया? ९ देवर्द्धिगणि क्षमाश्रमण के समय आगमलेखनप्रणाली कैसी थी? १० पाश्चात्य विद्वान् अंगादि ग्रंथोंका रचना काला, भाषाकी दृष्टिसे, भिन्न भिन्न मानते हैं वह कहांतक ठीक है ? भाषातारतम्य क्यों ? ११ भगवान महावीर और बुद्ध समकालीन होने पर भी जैनागमोंमें बुद्धका स्पष्ट निर्देश क्यों नहीं है। दोनोंका बिहारस्थल एक होने पर और दोनोंके लोकभाषा अपनाने पर भी बौद्ध ग्रंथोको भाषा पाली और जैन आगमोंकी भाषा अर्धमागधी क्यों ? पाली उसके प्राचीन भी कही नाती है। इस निबंध निर्दिष्ट आगमोंमें से जो उपलब्ध हैं उनमेंसे अप्रकाशित को शीघ्र प्रकाशित करना चाहिए। જૈન કળાને પ્રક હિંદી કળાને અભ્યાસી જૈનધર્મને જરાય ઉવેખી શકે નહિ. જૈનધર્મ તેને મન કળાને મહાન આશ્રયદાતા, ઉદ્ધારક અને સંરક્ષક લાગે છે. વેદકાળથી માંડી ઠેઠ મધ્યક ળ સુધી દેવતા એની કલાસૃષ્ટિના શણગારથી હિંદુ ધર્મ લાઈ રહ્યો હતો. કાળ જતાં કળા ધીમે ધીમે ઉપા નાના સ્થાનેથી પતિત થઇ ઇદ્રિ यह माननु स.धन पनी २७ ..........ते पते शनी ॥ લક્ષ્મીને પૂજ્ય અને પવિત્ર “વથી આશરે આ નાર જૈન જિક ત જેન ધન " નામ અને કાંતે અમર રાખી કળાએ પિતાની સાથેના સિદ્ધ કરી છે. મહદની સહા છ પુરી થતાં જ ગિરનાર, શત્રુંજય અંત આબૂમાં શબરો પર કરી ગરનાં ટાંણાં ગાજી ઉઠયાં અને જગત્ માત્ર વિસ્મયમાં કરો भय सेवी पनगाजी ही . ..नयमन में જે કીર્તિ અને પ્રસિદ્ધિ અપાવી તથા હિંદ આખું મગરૂર છે અને એ દરેક ભારતવાસીનો અમર વારસો છે. २२१५७७. Page #184 -------------------------------------------------------------------------- ________________ ITI પાટલીપુત્ર નગર (વર્તમાન પટના) : લેખક : પંન્યાસજી મહારાજ ને કથાનક પાટલીપત્ર શ્રી ટુંકો પરિચય તો કસ્તુરવિજયજી આવે, પાવાપુરી, ચંગાપુરી વગેરે અનેક પ્રાચીન નગરીઓના ઈતિહાસની - માફક પાટલીપુત્ર નગરને ઇતિહાસ પણ પ્રાચીન અહેવાલોથી ભરેલું છે, માટે તેની બીના અનેક શાસ્ત્રના આધારે આ પ્રમાણે જણાવવામાં આવે છે: પ્રાચીન કાળમાં શ્રેણિક મહારાજાના મૃત્યુ બાદ તેમના પુત્ર કેણિક મહારાજે પિતાના મરણથી થયેલા શકને દૂર કરવા માટે ચંપાનગરી વસાવી. ત્યારથી એ કેણિકના રાજ્યની રાજધાની તરીકે પ્રસિદ્ધિ પામી. કાલાન્તરે રાજા કેણિકના પુત્ર ઉદાયી ચપાનગરીના રાજા થયા. જેમ કેણિક મહારાજા પિતાના પિતા શ્રેણિકના મરણ બાદ તેમનાં સભાસ્થાને, ક્રીડાસ્થાન વગેરે જોઈને દિલગીર થયા હતા, તેવી રીતે રાજા ઉદાયી પણ પિતાના પિતા રાજા કણિકના સભાસ્થાન વગેરે જોઇને ઘણા દિલગીર થતા હતા. નીતિવેતાએએ હૃદયના શેકાદિ અનિષ્ટ પ્રસંગ દૂર કરવાને માટે ઉપયોગી અનેક સાધનામાં સ્થાન પરાત્તિને વિશિષ્ટ સાધન તરીકે જણાવી છે. આ વાત સુજ્ઞ પુરૂષોને ધ્યાન બહાર હોઈ શકે જ નહિ. આથી ઉદાયી રાજાએ વિચાર કરીને અને પ્રધાનની અનુમતિ લઇને, પિતાએ કરેલી પ્રવૃત્તિની માફક, નવું નગર વસાવવાને માટે સ્થાનને શોધવા શ્રેષ્ઠ નૈમિત્તિકોને હુકમ કર્યો. તેઓ પણ બીજા બીજા સ્થળે તપાસ કરતાં કરતાં અનુક્રમે ગંગાનદીને કાંઠે આવ્યા. તે જ સ્થળે તેઓ (નૈમિત્તિક) પ્રફુલ્લિત પાટલી (પટેલ)નું ઝાડ જોઈને અને તેની સુંદરતા જોઇને આશ્ચર્ય પામ્યા. તે ઉપરાંત બીજે આશ્ચર્યકારક બનાવ એ જ કે–તે ઝાડની શાખા ઉપર એક ચાવપક્ષી મેહું ખુલ્લું રાખીને બેઠું હતું, તેના મેઢામાં સ્વભાવે ઘણા કીડાઓ દાખલ થતા હતા. આ બીના જેને તે નિમિત્તિકોએ વિચાર કર્યો કે જેમ આ ચાજપક્ષીના મેઢામાં પિતાની મેળે આવીને કીડાઓ પડે છે તેમ આ જ સ્થળે જ નવું નગર વસાવવામાં આવે તે આપણા ઉદાયીરાજાને પણ સ્વભાવે (અનાયાસે) લક્ષ્મી પ્રાપ્ત થાય, આ વિચાર કરી તેઓએ રાજા પાસે આવી તમામ બીના જણાવી. એ સાંભળીને રાજા ધણે ખુશી થશે. આ પ્રસંગે સભામાં બેઠેલા એક અનુભવી ઘરડા નિમિત્તિઓએ કહ્યું કે હે રાજન આ પાટલીનું ઝાડ ઘણું ઉત્તમ જાણવું. બીજા ઝાડની માફક આ સામાન્ય ઝાડ નથી કારણ કે આના મહિમાને જાણનારા પ્રાચીન મહર્ષિ ભગવતેએ આને મહિમા આ પ્રમાણે જણાવ્યો છે – ૧. નિમિત્તશાસ્ત્ર જણનાર. તેઓ પ્રાચીનકાળમાં ભૂમિ આદિની પરીક્ષા કરવામાં શિયાર ગણાતા. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક पाटलाठु पवित्रोऽयं महामुनिकरोटिभः । एकावतारोऽस्य मूल-जीवश्चति विशेषत: ॥१॥ અર્થ–મહાજ્ઞાની એવા મહાત્માની ખોપરીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયેલું છે અને . મહાપવિત્ર છે. અને વધારામાં જાણવા લાયક બીના એ છે કે વિશેષે કરીને આ ઝાડને મલને જીવ એકાવતારી છે. આ સાંભળીને રાજાએ કહ્યું કે તે મહાત્મા કોણ થયા, ત્યારે વૃદ્ધ નિમિતિએ કહ્યું કે હે રાજન ! આ મહાત્માનું આશ્ચર્યકારી ચરિત્ર હું કહું છું તે સાવધાન થઇને આપ સાંભળો : ઉત્તર મથુરામાં રહેનાર દેવદત્ત નામનો વણિપુત્ર મુસાફરી માટે નીકળ્યો હતો. તે અનુક્રમે ફરતે ફસ્તો એક વખત દક્ષિણ મથુરામાં આવ્યું, ત્યાં તેને જયસિંહ નામના વ્યાપારીના પુત્ર સાથે મિત્રાચારી થઈ. એક વખત મિત્રના આગ્રહથી તેના ઘરે ભેજન કરવા માટે દેવદર ગયે. ત્યાં તેના મિત્ર (જયસિંહ)ની અર્ણિકા નામની વ્હેને જમવાના થાળમાં ભોજન પીરસી ને વીંજણાથી દેવદત્તને પવન નાખવા લાગી. આ વખતે દેવદત્ત તેનું સુન્દર રૂપ જોઈને તેની ઉપર અનુરક્ત (આસક્ત ) થશે. ત્યાંથી ઘેર જઇ પોતાના ખાનગી નોકરે દ્વારા જયસિંહની પાસે અર્ણિકાની માંગણી કરી. તેઓની પાસેથી આ બીના સાંભળીને (અર્ણિકાના ભાઈ) જયસિંહે દેવદત્તને નોકરોને કહ્યું કે હું મારા ઘરને છોડીને જે દૂર ન રહેતો હોય તેને મારી બહેન અર્ણિકા આપવા (પરણાવવા) ચાહું છુ. તેમાં તાત્પર્ય એ છે કે હમેશાં હું બહેન અને બનેવીના દર્શન કરી શકું. જ્યાં સુધી મારી બહેન પુત્રવાળી ન થાય ત્યાં સુધી મારે ત્યાં દેવદત રહેવું જોઈએ, એ પ્રમાણે જો દેવદત્ત કબુલાત આપે તો હું આપવા (પરણાવવા ને તૈયાર છું. નોકરોએ આ બીના દેવદત્તને જણાવી. તેણે તે કબૂલ કર્યું. ત્યારબાદ જયસિંહે ઉત્તમ દિવસે દેવદત્તને પિતાની બહેન પરણાવી. ત્યારબાદ તે સ્થાને રહેતા એવા તેની ઉપર એક વખત માતાપિતાને કાગળ આવ્યું. તે વાંચતાં તેની આંખોમાં આંસુ આવ્યાં. આ બનાવ જોઈને અર્ણિકાએ રડવાનું કારણ પૂછયું. જ્યારે આગ્રહ પૂર્વક પૂછતાં પણ કારણ ન જણાવ્યું ત્યારે તે કાગળ લઈ વાં. આ કાગળમાં માતપિતાએ લખ્યું હતું કે હે પુત્ર! અમે બંને અંતિમ અવસ્થાને પામ્યા છીએ. જે તારે અમારાં છેલ્લાં દર્શન કરવાની ઈચ્છા હોય તે જલદી આવવું. આવી બીના વાંચીને અર્ણિકાએ પતિને આશ્વાસન આપ્યું અને પોતાના ભાઈને આગ્રહપૂર્વક સમજાશે, જેથી તેણે બંનેને જવાની આજ્ઞા આપી. આ વખતે અર્શકા સગભા હતી. પતિની સાથે અનુક્રમે ઉત્તર મધુરા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં અર્ણિકાઓ એક પુત્રરત્નને જન્મ આપ્યો. આ બાળકનું નામ પાડવાની બાબતમાં “મારાં વૃદ્ધ માતા નામ પાડશે” એમ દેવદત્ત પરિવારને જણાવ્યું, જેથી દાસદાસસી વગેરે એ બાળકને અણિકપુત્ર એમ કહીને બેલાવતા હતા. અનુક્રમે દેવદત્ત વગેરે પિતાના નગરમાં પહોંચ્યા અને વૃદ્ધ માતાપિતાને નમસ્કાર કરી તેમના ખોળામાં બાળક સ્થાપન કર્યો. દેવદત્તની વિનંતીથી એ બાળકનું નામ તેઓએ સંધીરણ પાડ્યું. તે પણ આ બાળક અર્ણિકાપુત્ર ૨. આ ઝાડનાં મૂળને છવ ત્યાંથી નીકળ મનુષ્યભવ પામી તે ભવમાં મેક્ષમાં જશે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨] પાટલીપુત્ર [ ૧૭ ] તરીકે પ્રસિદ્ધિ પામ્યો. અનુક્રમે ઉંમર વધતા અભ્યાસાદિના ક્રમે કરીને આ બાળક યૌવન અવસ્થાને પામ્યા. ઉત્તમ પુરૂષ પાક ફળના જેવા શાદિ વિષયેામાં લગાર પણ આસક્તિ રાખતા નથી, એમ અણુિંકપુત્ર પશુ એ જ કૅટિના હતા, જેથી તેમણે સાંસારિક વિલાસાને બ્રાસની જેમ તુચ્છ ગણી અને તેને ત્યાગ કરીને જસિંહ નામના આચાર્ય મહારાજની પાસે પવિત્ર દીક્ષા ગ્રહણુ કરી ગીતા થયા અને આ આ પદ પામ્યા. અનુક્રમે વિચરતા વિચરતા ધા સમય વીત્યા બાદ વૃદ્ધાવસ્થામાં પોતાના પરિવાર સહિત તે અણુિ કાપુત્ર આચાર્ય મહારાજ ગંગાનદીને કાંઠે રહેલા પુષ્પભદ્ર નામના નગરમાં પધાર્યાં. આ વખતે ત્યાં પુષ્પકેતુ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને પુષ્પવતી નામની રાણી હતી. રાષ્ટ્રી પુષ્પવતીને પુષ્પચૂળ નામે પુત્ર અને પુષ્પચૂળા નામની પુત્રી હતી. આ અંતેને યુગલ (જોડલા) રૂપે જ જન્મ થયા હતા. આ અને ભાઇ બહેનને માંડામાંહે ઘણા પ્રતિભાવ હતા. આ પ્રસંગ જોઇને રાજાએ વિચાર કર્યું કે આ અને જો વિખુટાં પડશે તા જરૂર જીવી શકશે નહી અને હું છુ આ બન્નેના વિયોગ સહન કરી શકું તેમ નથી. માટે આ અનેને પતિપત્ની રૂપે વિવાદ થાય તેા ટીક, એમ વિચારીને રાજાએ ાથી મંત્રી, મિત્ર અને નગરના લોકોને પૂછ્યું કે સભાજના ! અન્તઃપુરની અન્દર જે રત્ન ઉત્પન્ન થાય તેને માલિક કેણુ ? આ પ્રશ્નને સભાજને જવાબ આપ્યા હે રાજન! દેશની અન્દર જ રત્ન ઉત્પન્ન થાય તેને રાજા ઇચ્છાનુસાર ઉપયોગ કરી શકે તો પછી અન્તઃપુરમાં ઉત્પન્ન થયેલા રત્નના આપ માલિક ગણા તેમાં નવાઇ શી ? આ બાબતમાં ગેરવાજબી છે જ નહિ. સભાજતેના આ શબ્દ સાંભળીને રાજાએ પોતાના વિચાર પ્રમાણે ક્ષમ મહાસત્રની તૈયારી કરી, તે વખતે રાણી પુષ્પવતીએ આમ કરવાની ના પાડી છતાં રાજાએ પોતાનું ધાર્યું કર્યું. રાણી પુષ્પવતીને આ અયોગ્ય બનાવ જોઇને અને પેાતાનુ અપમાન થયેલું જાણીને સંસાર ઉપરથી વૈરાગ્ય ભાવ જાગ્યા. જેના પરિણામે તેણીએ સંયમ ગ્રહણ કરી નિળ સાધના કરી, દેવલોકની ઋદ્ધિ મેળવી. કાળાન્તરે પુષ્પકેતુ રાજા મરણ પામ્યા બાદ કુંવર પુષ્પચૂળ રાજા થયા. હવે તે દૈવે (પુષ્પવતીના જીવે) અવધિજ્ઞાનથી આ બંનેનું અકૃત્ય જાણીને સ્વપ્નમાં પુષ્પચૂળાને ધણા દુઃખથી રીખાતા એવા નારકીને દેખાડયા. આ જોઇ પુષ્પમૂળા જાગી ગઇ અને હૃદયમાં ભય પામી. તેણીએ પતિની આગળ સ ખીના જણાવી દીધી. રાણીના ભયને દૂર કરવા માટે પુષ્પળ રાજાએ ધાએ જ્ઞાન્તિકમ કરાવ્યાં, છતાં પણ તે દેવે હંમેશના નિયમ પ્રમાણે પુષ્પચૂળા રાષ્ટ્રનિ નરક સ્વરૂપને દેખાડવાનો નિયમ છેડયા નડી, એટલે તેણે સ્વપ્નમાં આ બીના જણાવવી ચાલુ રાખી. ત્યારે રાજાએ જન સિવાય અન્ય ધર્મ વાળાઓને ખેલાવીને પૂછ્યું કે નરકસ્થાન કેવું હોય ? આના જવાબમાં કેટલાએક લોકોએ ગર્ભવાસને, કેટલા લેાકાએ કેદખા નાને તેમજ કેટલા લોકોએ દરિદ્રતાને નરકસ્થાન તરીકે જણુાવ્યું અને કેટલા લેાકાએ પરાધી પણું એ નરકસ્થાન છે એમ જણાવ્યું. આ બધી ખીના સાંભળીને રાણી પુચ્ળાને લગાર પણ સનેેષ થયે। નહીં, કારણ કે સ્વપ્નમાં જોયેલા નરકાવાસેાની મીનાની સાથે આતા લગાર પશુ મેળ મળતા ન હતા. છેવટે રાજા પુષ્પચૂળે જનાચાર્ય શ્રી અણુિકા ૭ પાંચે ઇન્દ્રિયાના પાંચ વિષયા રૂપ, રસ, ગ, ૫, અને શબ્દ, Page #187 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શ્રી જૈન સત્ય પ્રકારા-વિશેષાંક પુત્ર મહારાજને બેલાવીને આ બીને પૂછી. તેમણે રાણેએ સ્વપ્નમાં જેવું નરકનું સ્વરૂપ જેવું હતું, તે જ પ્રમાણે નરકનું સ્વરૂપ જણાવ્યું. આ સાંભળી રાણીએ કહ્યું, કે હે ભગવન, આપે પણ મારા જેવું સ્વપ્ન જોયું હોય તેમ લાગે છે, કારણ કે મારા સ્વપ્ન દર્શનમાં અને અપતા કહેવામાં લગાર પણ તફાવત જણાતું નથી. આ બાબતમાં આચાર્ય મહારાજે કહ્યું, કે હે રાણ, મેં કંઇ સ્વપ્ન જોયું નથી, પરંતુ પવિત્ર જેનામથી જાણીને આ બીના કહી છે. અવસરે પુષ્પચૂલાએ પૂછયું કે કેવાં કેવાં પાપકર્મો કરીને જીવો નરકમાં જાય છે? ત્યારે ગુરૂમહારાજે કહ્યું, કે હે રાણી! પાંચ કારણને સેવનારા છે નરકમાં જાય છે, તે આ પ્રમાણે ૧ મહારંભ સમારંમ કરનારા, ૨ ધનવિષયમાં તીવ્ર આસહિત રાખનારા, ૩ ગુરૂની સાથે શત્રુભાવ રાખનારા, ૪ પંચેન્દ્રિયને વધ કરનારા અને ૫ માંસદિરાનું ભક્ષણ કરનારા ! કાળાન્તરે તે દેવે રાણી પુષ્પવાને સ્વપ્નમાં સ્વર્ગદર્શન કરાવ્યું. રાજાએ પૂર્વની માફક આ બાબત પાખંડીઓને પૂછી. તેઓએ કહેલી બીના રાણીએ સ્વપ્નમાં જોયેલી બીના સાથે સરખાવતા મળતી ન આવવાથી રાજાએ છેવટે અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવી સ્વર્ગનું સ્વરૂપ પૂછ્યું. જવાબમાં આચાર્ય મહારાજે જયારે સ્વર્ગનું સંપૂર્ણ સ્વરૂપ જણાવ્યું ત્યારે રાણએ પૂછયું કે કયા કયા કારણોથી સ્વર્ગ મળી શકે? ત્યારે આ પ્રશ્નના જવાબમાં આચાર્ય ભગવંતે જણાવ્યું કે સમ્યકત્વ. સમ્યકત્વ સહિત દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મની આરાધના વગેરે કારણેથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ બીના સાંભળી સણું લઘુકમી હોવાથી પ્રતિબંધ પામી અને તેણે દીક્ષાગ્રહણ કરવા માટે રાજાની પાસે આજ્ઞા માગી, ત્યારે રાજાએ કહ્યું કે મારે ઘરે જ હમેશ ભિક્ષાગ્રહણ કરવાની કબુલાત હોય તે ખુશીથી દીક્ષા ગ્રહણ કર. રાણોએ તેમ કરવા કબૂલ કર્યું. ત્યારબાદ મહોત્સવ પૂર્વક રાણીએ આચાયેની પાસે દીક્ષા લીધી અને અનુક્રમે ભણી ગણી ગીતાર્થ થઈ. એક વખત આચાર્ય મહારાજે શ્રુતજ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે ભવિષ્યમાં અમુક વખતે દુકાળ પડશે, આ કારણથી તમામ સાધુસમુદાયને સુકાળવાળા દેશ તરફ વિહાર કરાવ્યું, અને પોતે તે જધાની વ્યાધિને લઈને ત્યાં જ રહ્યા. આ વખતે પુષ્પચૂલા સાધ્વી અતઃપુરમાંથી ભાત પાણી લાવી આપતાં હતાં. સાધ્વી પુછપચેલા આવા પ્રકારની ગુરૂભૂતિ ઉત્તમ ભાવનાથી કરતા હતા જેના પરિ ણામે એક વખત ક્ષેપક શ્રેણિમાં ચઢીને મોહનીયદિ ચારેપ ઘતિકર્મ હણી કેવળજ્ઞાન પામ્યા. આથી ઉચ્ચ કોટિને પામ્યા છતાં પણ તે સાધ્વી (પુષ્પચલા) ગુરૂમહારાજનું વૈયાવચ્ચ (ગોચરી વગેરે) પૂર્વની માફક કાયમ કરતા હતા. જ્યાં સુધી ગુરૂમહારાજને આ કેવળી છે એમ જાણવામાં ન આવ્યું ત્યાં સુધી વૈયાવચ્ચાદિ શુશ્રુષા ચાલુ રાખી. આ પ્રસંગે યવહારની બીન એ સમજવાની છે કે “કેવળી છતાં પણ વિનયને ચકતા નથી.” * રત્નપ્રભાદિ સાત નરક છે. તેમાં રહેલા નારીના જીને ત્રણ પ્રકારની વેદના (ક્ષેત્રકૃત, પરમધાર્મિ કકૃત, પરસ્પરકૃત વેદના) છે, ઈત્યાદિ નરનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. આ બાબતને વિસ્તાર . નવી અને પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રન્થથી જાણ. ૫ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય; આ ચાર કર્મે આત્માના શાનાદ ગુણેને ઢાંકનાર હોવાથી ધાતિકર્મ કહેવાય છે. Jain Education international Page #188 -------------------------------------------------------------------------- ________________ ૪૨–૨] પાટલીપુત્ર [ ૧૭૯ ] કેવળજ્ઞાનને પામેરૂં સારી યુ ચૂલ ગેચરીના પ્રસંગમાં ગુરૂમહારાજને જે જે પસદ હાય તે તે લાવી આપે છે. એક વખત ચાલુ વરસાદમાં આ સાધ્વી ગારી લાવ્યં, ત્યારે ગુરૂભક્તરાજે કહ્યું કે તે મહાનુભવ તમે શ્રુતજ્ઞાનને જાણે છે છતાં પણ્ મા કરસદમાં ગોચરી કેમ લાવ્યા ? આ ભામત કેવળજ્ઞાની નાધ્વીજીએ હાથ જોડી જોબ આપ્યો કે હે ભગવન, જે રસ્તે ચિત્ત અપકાય વસતા હતા તેજ માર્ગે થ” હુગે.ચરી લાવી છું, જેથી આ બાબતમાં લગાર પણ દોષાત્ત ની. ત્યારે ગુરૂમહારાજે કહ્યુ કે આવો ખીના છદ્મસ્થ કેવી રીતે જાણી શકે? ત્યારે સાધ્વીજીએ કહ્યું કે મને કેવળજ્ઞાન થયુ' છે. કેવલજ્ઞાન થયેલ જાણીને આચાય મહારાજે વિચાયું કે મે કૈવલીની આશાતના કરી તેથી ‘મિચ્છામિદુકકડ” દેવા ોએ, એમ વિચારીને મિચ્છામિકકડ દીધો. ત્યારબાદ આચાર્ય મહારાજે પૂછ્યું કે હું મુકિત પામીશ કે નહીં, આના જવાબમાં કેવલજ્ઞાની સાધ્વીએ કહ્યું કે તમારે ઉતાવળ કરવી નહીં. જ્યારે તમે ગંગાનદી ઉતરશે ત્યારે તમને કેવળજ્ઞાન જરૂર ચશે. એક વખત ગંગા નદીને ઉતરવા માટે આચાર્ય મહારાજ લેાકેાની સાથે નાવમાં ચડયા. ત્યાં ખીના એવી ની કે જે જે બાજુ આચાર્ય બેસે તે તે તરફ વહાણ ડૂબવા માંડયું. તેથી આચાર્ય મહારાજ વચમાં બેઠા, ત્યારે આખુંએ વહાણ ડૂબવા લાગ્યું. આથી કટાળીને લોકોએ આચાર્ય મહારાજને નદીમાં ફેંકી દીધા (આ વખતે આચાર્ય મહારાજની પાäા ભવની પત્ની કે જે અણુમાનિતી હોવાને લઈને આચાર્ય મહારાજનો ઉપર દ્વેષ ધારણ કરતી હતી તે મરીને બ્યન્તરી થઇ હતી) આ વખતે આ ન્યન્તરીએ પાણોમાં પડતા આચાર્યને શૂળમાં પરોવ્યા. આવી તીવ્ર વેદના ભોગવવાના પ્રસંગે પણ આચાર્ય મહારાજ અપકાય જીવેાની ઉપર ધ્યાના પરિણામ રાખતા હતા, પરન્તુ પેાતાને થતી વેદના ઉપર લગાર પણ લક્ષ રાખતા ન હતા. અનુક્રમે ભાવનાની વિશુદ્ધિ વડે ક્ષેપકશ્રેણિમાં આરૂઢ થયા અને અન્તકૃત્ કેળલી થઇને સિદ્ધિપદ પામ્યા. આવા ઉત્તમ પ્રસંગે નજીકમાં રહેલા દેવતાઓએ આચાર્ય મહારાજને નિર્વાણુ-મહાત્સવ કર્યો. આવી રીતે આ સ્થળે પ્રકૃષ્ટ (સર્વોત્કૃષ્ટ) યાગ (પૂજા) પ્રવાઁ માટે આ સ્થળ પ્રયાગ એ નામથી પ્રસિદ્ધિ પામ્યું. અને અન્ય દની શૈલીમાં પરાવાના પ્રસગને જોઇને ગાડરીયા પ્રવાહની માફક પોતાના ઉપર કરવત મુખવવા લાગ્યા. તે સ્થળે રહેલાં વડ વૃક્ષને ત્રંષ્ઠાએણી વાર કાપી નાખ્યા અતાં પશુ તે વૃક્ષા વારંવાર ઉગે છે. નદીના પાણીમાં રહેલી આચાર્ય મહારાજની ખેાપરી માછોના પ્રહારને સહન કરતી તેમજ પાણીના મેાજાઓમાં તણાતી તણાતી નદીને કાંઠે વી, છીપની માફક આમતેમ પછડાતી પછડાતી કેાઇ એક ગુપ્ત પ્રદેશમાં ભરાઇ ગઇ. એ ખાપરીના અન્દરના ભાગમાં એક વખત પાટલા (વૃક્ષ)નું ખોજ પડયું. અનુક્રમે એ જ ખાપરીના કપૂરને ભેદીને જમણી હડપચીમાંથી પાટલાનું ઝાડ ઉગ્યું. એ ઝાડ મોટા સ્વરૂપે યુ. હે રાજન, આ પ્રમાણે આ મુનિનુ વૃત્તાન્ત સાંભળીને તેમજ તે પસ ંગે પાટલાવૃક્ષ ઉપરના ચાષપક્ષિની ખીના ધ્યાનમાં લઈને તમારે આ સ્થાનાં નગર વસાવવું જોઇએ અને શિયાળણીના શબ્દ સંભળાય તેટલી હદ સુધી સૂત્ર (દેરી) દેવું જોઇએ. એટલે કે જમીનની હ્રદ સમજવાને માટે લાઇનદેરી દેવી જોઇએ. આ વૃદ્ધ નિિિત્તયનું વચન સાંભળી રાજાએ તેમ કરવા માટે નિમિત્તિયાને હુકમ કર્યાં. ત્યારબાદ તેઓએ પાટલા Page #189 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક વૃક્ષને પૂર્વ તરફ ગણીને રાખીને) પશ્ચિમ તરફ, પછી ઉત્તર તરફ, પછી પૂર્વ તરફ, પછી દક્ષિણ તરફ એ રીતે શીયાળણીના શબ્દ સુધી જઇને લાઇન દેરી નકકી કરી. એ પ્રમાણે નગરની રચના સમચોરસ રાખી. ત્યારપછી નિમિત્તિઓએ નકકી કરેલી લાઈનદોરી પ્રમાણે તે સ્થળે રાજાએ નગર વસાવ્યું અને તે નગર પાટલાના ઝાડને લઈને પાટલીપુત્ર એ નામથી પ્રસિદ્ધિ પામ્યું, * કાળાન્તરે વિકસ્વર ઘણાં કુસુમ (પુષ્પના સમુદાય) વડે શોભાયમાન હોવાથી તે જ પાટલીપુત્ર નગર કુસુમપુર નામે પ્રસિદ્ધિ પામ્યું. ઉદાયીરાજાએ આ નવા નગરમાં શ્રી. નેમિનાથ ભગવાનનું ચિત્ય બંધાવ્યું અને ત્યાં હાથીશાળા, અશ્વશાળા, રશાળા, મેટા નાના મહેલ, દરવાજા, બજાર, દાનશાળા, પૌષધશાળા વગેરે તૈયાર કરાવ્યાં. આ નગરમાં ઉદાયીરાજાએ જેમ લાંબા કાળ સુધી રાજ્ય પાલન કર્યું તેવી રીતે જૈનધર્મની પશુ અપૂર્વ પ્રભાવના કરી. એક વખત ઉદાયીરાજા પૌષધવ્રતમાં રહ્યા હતા તે વખતે વિનયરત્નના પ્રપંચથી ઉદાયીરાજા કાળધર્મ પામી દેવલોકની ઋદ્ધિ પામ્યા. ત્યારબાદ એટલે પ્રભુ શ્રી. મહાવીરના નિર્વાણથી આઠ વર્ષ વીત્યા બાદ હજામ અને ગણિકાને પુત્ર નદ નામે રાજા થયે. અનુક્રમે નવમા નન્દરાજાના વખતમાં પરમહંત (મહાશ્રાવક) કલ્પકના વંશમાં થયેલા શકાળ નામે મંત્રી થયા. તેમને સ્થૂલિભદ્ર અને શ્રીયક નામના બે પુત્ર અને યક્ષા ૧, યક્ષદા ર, ભૂતા ૩, ભૂતદત્તા ૪, એણે (સણા) પ, વેણ ૬, અને રેણ ૭ એ નામની સાત પુત્રીઓ હતી. યક્ષાદિ સાત પુત્રીઓની યાદશક્તિની બાબતમાં એમ કહ્યું છે કે પ્રથમ પુત્રીને એક વાર કહેવામાં જે આવે તે યાદ રહી જાય. એમ બીજને બે વાર કહેવાથી યાદ રહી જાય. ત્રીજીને ત્રણ વાર, ચોથીને ચાર, પાંચમીને પાંચ વાર, છઠ્ઠીને છ વાર અને સાતમીને સાત વાર કહેલી બીના યાદ રહી જાય. કોશાવેશ્યા અને તેની બહેન કયકોશા એ બંનેની જન્મભૂમિ તરીકે આ નગર પ્રસિદ્ધ છે. આ જ પાટલીપુત્ર નગરમાં મન્ટોશ્વર ચાણકયે નંદરાજાનું રાજ્ય મૂળથી ઉખેડીને મૌર્ય વંશના શ્રી. ચંદ્રગુપ્તને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો. તે ચંદ્રગુપ્ત રાજાના વંશમાં અનુ. ક્રમે બિન્દુસાર, અશક, કુણાલ અને સંપ્રતિ એ નામના રાજાઓ થયા. આ કુણાલના પુત્ર સંપ્રતિ મહારાજા ત્રણ ખંડ પ્રમાણ ભરતક્ષેત્રના અધિપતિ હતા. એ મહાભાવિક હતા અને તેમણે અનાય દેશને પણ મુનિવિહારને લાયક બનાવ્યા હતા. સર્વકાળના સમુદાયને ભણનાર રાજા મૂળદેવ અને મહાધનિક અચલ નામના ६ यत उक्तम्-गउडेसु पाडलिपुरे संपइराया तिखंडभरहवई। अज्जસુરિથ૪, પુછ પણ ઘરમા | ગૌડેદેશમાં પાટલીપુત્ર નગરમાં પરમ શ્રાવક ભરતના ત્રણે ખંડના અધિપતિ સંપ્રતિ મહારાજ વિનય પૂર્વક કી. આર્ય સુહસ્તિ ગણધર ભગવંતને (દિવાળીકલ્પની ઉત્પત્તિ વિષય) પ્રશ્ન પૂછે છે. ( દિવાળીક૯૫) • બીજા ગ્રંથમાં દદાયી રાજાની માતાનું નામ પાટલીરાણું હેવાથી નગરનું નામ પાટલીપુત્ર એવું રાખ્યું એમ પણ આવે છે. આથી “પાટલીપુત્ર” શબ્દને અર્થ ઉદાયીરાન પણ કરી શકાય. Page #190 -------------------------------------------------------------------------- ________________ અ′ફ ૧–૨] પાટલીપુત્ર [ ૧૮૧ ] સાર્થ વાહ તથા વૈશ્યાએમાં અગ્રેસર દેવદત્તા નામની મણિકા એ ત્રણે પૂર્વે આ નગરમાં રહેતા હતા. પૂજ્ય શ્રી. ઉમાસ્વાતિ વાચક છ મહારાજે ભાષ્યકહિત તત્ત્વા સૂત્રની આ નગરમાં રચના કરી હતી. આ ઉભાાતિ મહારાજા કૌભીષણ ગેાત્રના હતા અને સંસ્કૃત પાંચસે પ્રકરણાના રચનાર તરીકે પ્રસિદ્ધ હતા. અહીંયાં વિદ્યાનેને સતય પમાડે તેવી ચેરાસી વાશાળાઓ હતી આ નગરની નજીકમાં વિશાળ અને ઉંચા તરંગો જ્યાં ઊછળી રહ્યા છે, એવી ગંગા નદી વહે છે. આ પાટલીપુત્રની નજીકમાં ઉત્તર દિશાએ વિશાલ વાલુકા ( રેતી ઢગલાઓનું) સ્થળ છે. ભવિષ્યમાં પાણીના ઉપદ્રવના પ્રસંગે કલ્કી રાજા અને આચાર્ય શ્રી. પ્રાતિપદ મહારાજ વગેરે શ્રી સંધ આ વાલુકા સ્થલ ઉપર ચઢીને પાણીના ઉપદ્રવથી મુકત થશે તેમજ કલ્કીરાજા અને તેના વંશના ધદત્ત, જિતશત્રુ, અને મેધધેષ વગેરે રાજા પશુ અહીંયાં થશે. આ પાટલીપુત્ર નગરમાં, જ્યાં નદરાજાનું નવાણુ કે ટ દ્રવ્ય સ્થાપન કરેલું છે એવા, પાંચ સ્તૂપો છે. અહીંયાં લક્ષણાવતી નગરીના સુલતાને ( પાદશાહે ) પુષ્કલ દ્રવ્યની ઈચ્છાથી આ સ્તૂપાની ઉપર ધણાએ હુમલા કર્યા એટલે ઉખેડી નાખવાના પ્રયત્નો કર્યા, પણ તે બધા પયત્નો સૈન્યમાં ઉપદ્રવ ફેલાવનારા થયા, એટલે સુલતાન દ્રવ્ય લેવામાં ફાવી શકયા નહીં. આજ નગરમાં યુગપ્રધાન મહાપુરૂષ શ્રી. ભદ્રબાહુસ્વામી, આ મહાગિરિજી, આર્ય સુહસ્તિ સૂરિજી, વજ્રસ્વામી વગેરે પૂજ્ય પુરૂષો વિચમાં હતા અને ભવિષ્યમાં આચાર્ય શ્રી. પ્રતિપદસૂરિ મહારાજ વગેરે પૂજ્ય પુરૂષો વિચરશે. વળી મહાધનવત ધનનામના શેઠની પુત્રી રૂકિમણી કૅ જે વરસ્વામીને પતિ તરીકે સ્વીકારવાની ચાહના રાખતી હતી તેને વજ્રરવામીએ પ્રતિાધ ષમાડીને અહીંયાં દીક્ષા આપી હતી. આ જ નગરમાં અભયા રાણી કે જે મરોને વ્યન્તરીપણે ઉત્પન્ન થઇ હતી તેણીએ સુદર્શન શેઠને શીલથી ચલાવવા માટે વારવાર ઉપસર્ગ કર્યા છતાં પણુ ચલાયમાન ન થયા અને શીલ ધર્મના કસોટીમાં સંપૂર્ણ વિજયશાળી ને વડયા હતા. મહાશીલવીર શ્રી. સ્થૂલિભદ્ર મહારાજા કેશ્યા વેશ્યાની ચિત્રશાલામાં અહીયાં જ ચતુર્માસ રહ્યા હતા. તેઓશ્રી છએ રસવા આહાર વાપરતા હતા અને કાસ્યા વેશ્યાના તીવ્ર અનુરામ હતા છતાં પણ તેમણે પરમશીલભાવને ટકાવી કામશત્રુની ઉપર વિજય મેળવ્યા હતા. તેમની સ્પર્ધાથી સિંહ ગુજ્રાવાસી ૭ ‘વાચક' શબ્દ ઉપરથી સમજવું જોઇએ કે આ મહાપુરૂષ પૂર્વધર હતા. પ્રાચીન કાળમાં પૂર્વના જ્ઞાન સિવાય · વાચક્ર ' પદવી મળી શકે જ નહી' એવા વ્યવહાર હતે. હ્યુ છે કે. बाइ अ खमासमणे दिवायरे वायगत्ति एकट्टे । पुण्यगयंमि य सुत्ते ए ए सहा पयति । અર્થાત્ વાદીપટ્ટી, ક્ષમાશ્રમણપદવી. દિવાકરપદવી કે વાચકપદવી એ ચારમાંથી ઈપણ પદવી પૂગત જ્ઞાન હોય તે જ મળી શકે. Page #191 -------------------------------------------------------------------------- ________________ [૧૮૨) શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક મુનિ ઘણું અહી (શ્યા વેશ્યાને ત્યાં ) ચાતુર્માસ ‘ટે આવ્યા હતા અને હાવભાવથી ચલાયમાન થયા આ પ્રસંગે આ વેએ નેપળ જેવા દૂર દેશમાંથી મુનિની પાસે રત્નકંબલ મંગાવીને અને તેને વાપરીને ખાલમાં નાખી દેવના દુકાન્તવડે નિને પ્રતિબંધ પમાડ હતું, જેના પરિણામે તે મુનિરાજ ગુરૂમહારાજની પાસે જઈને આલે ચના લેવા પૂર્વક નિભળ સજમની આરાધનામાં ઉજમાલ બન્યા. આ ઘટના પણ અહીં જ બની હતી. અહીં બાર વરસના દુકાલના પ્રસંગે આચાર્ય શ્રી. સુસ્થિત મહારાજે તમામ ગચ્છને સુકાળવાળા દેશ તરફ વિહાર કરાવ્યું ત્યારે તે પ્રસંગે તે આચાર્ય મહારાજના નાના બે શિષ્યએ આંખમાં અદૃશ્ય બનાવનારૂં અંજન આંજીને રાજ ચંદ્રગુપ્તની સાથે કેટલાએક દિવસ ભોજન કર્યું. તે વાર પછી ગુરમહરાજે પકો આપવાથી વિષ્ણુગુપ્ત એ બંનેને નિર્વાહ કર્યો. યુગપ્રધાન મહાપુરૂષ શ્રી વજસ્વામીજીની બીજી આશ્ચર્યકારી બીના આ નગરમાં આ પ્રમાણે બની હતી. એક વખત પૂજ્ય શ્રી વટવામીજી મહારાજ પિતાના સુવિહિત મુનિઓ સહિત વિહાર કરતા કરતા આ નગરમાં પધાર્યા. તે વખતે પહેલા પ્રવેશ કરવાના દિવસે નગરની સ્ત્રીઓને ચિત્તભ ન થાય એ ઇરાદાથી વેલિબ્ધિ દ્વારા સામાન્ય રૂ૫ કર્યું હતું અને અપૂર્વ દેશના આપી હતી. આ દેશના સાંભળી ઘણા જ ખુશી થયેલા રાજા, ભત્રી વગેરે શ્રોતાઓ માંહોમાંહે વાતચીત કરવા લાગ્યા કે આચાર્ય મહારાજના ગુણ ધાણા ઉત્તમ છે, પરંતુ જોઈએ તેવું ગુણાનુસાર રૂપ નથી તેનું શું કારણ? અનુક્રમે આ વાત સર્વત્ર ફેલાતાં પરમ્પરાએ અનેક લબ્લિનિધાન શ્રી વજસ્વામીજીએ સાંભળી ત્યારે બીજે દિવસે સ્વાભાવિક નિરૂપમ રૂપ વિકુવને હજાર માંખડીવાળા સેનાના કમળ ઉપર બેસી દેશના આપવા લાગ્યા. તે સાંભળીને અને તેમનું અપૂર્વ રૂપ દેખીને શ્રોતાઓ ઘણા જ ખુશી થયા આ જ નગરના મધ્ય ભાગમાં મહાપ્રતિભાશાળી માતદેવતાઓની પ્રતિમાઓ હતી, જેમાં પ્રભાવે સમર્થ શત્રુઓ પણ પાટલીપુત્રને જીતવામાં અસમર્થ નીવડયા હતા. આ પ્રસંગે (નૈમિત્તિક વેષધરી) ચાણક્યના કહેવા પ્રમાણે જ્યારે નગરના લોકોએ તે માતમંડળ ઉખાડી નાખ્યું ત્યારે ચન્દ્રગુપ્ત અને પર્વતક આ બંને જણાએ પાટલીપુત્ર સ્વાધીન કર્યું. (ત્યારપછી આ નગરમાં ચદ્રગુપ્ત રાજા થયે.) આ પ્રકારે અનેક ચિરસ્મરણીય વિશિષ્ટ ઘટનાઓથી ભરેલા આ નગરની અન્દર અનેક ઉત્તમ વિદ્યાઓના જાણકાર પુરૂષે વસતા હતા. તેમજ સ્મૃતિ, પુરાણ, ભરત, વાત્સ્યાયન, ચાણક્યશાસ્ત્ર (નીતિશાસ્ત્ર) વગેરે વિશિષ્ટ શાસ્ત્રોમાં કુશળ પુરુષની પણ ખામી ન હતી. ૮ પરિશિષ્ટ પર્વમાં વિષ્ણુપ્તના સ્થાને ચાણકયનું નામ આપ્યું છે તે આ પ્રમાણે चाणक्योऽपि तमाचार्य, मिथ्यादुष्कतपूर्वकम् । पन्दित्वाऽभिदधे साधु, शिक्षितोऽस्मि प्रमद्वरः ।। अथप्रभृति या भक्तपानोपकरणादिकम् । aसाधुनामुपकुरुते, तदादेयं मदोकसि ॥ Page #192 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨] પાટલીપુણી [૧૩] બહોતેર કળાઓના જાકાર પુરુષો પણ અધિક પ્રમાણમાં વસતા હતા. તેમજ ત્રિવિદ્યા યત્વનન્ન વિદ્યા વગેરેમાં અને રસવાદ, ધાતુવાદ, નિધિવાદ, અંજન પ્રયોગ, ગુટિકા પ્રોગ, પાદપ્રક્ષેપ પ્રયોગ, રત્નપરીક્ષા, વસ્તુ વિધા, તેમજ સ્ત્રી પુરૂષ, હાથી, ઘોડા, બળદ; વગેરેના લક્ષણે ઓળખવામાં અને ઈન્દ્રજાળાદિ પ્રયોગ કરવામાં તેવી જ કાવ્યશાસ્ત્રમાં હોશીયાર એવા પુરૂષો પૂર્વે અહીંયા રહેતા હતા. આર્યરક્ષિતને ચૌટે વિધા ભણવાનું સ્થાન આ જ હતું, અહીયાથી ભણુને (નાની ઉમરમા) ચૌદે વિદ્યામાં પારગામી થઈ પિતાના દશપુર નગરમાં ગયા હતા. તેમજ મહાભવશાળી ધનિક પુરૂષ કે જેઓ હાથી હજાર જન ચાલે તેમાં જેટલાં પગલાં પડે તે દરેક પગલામાં હજાર હાર સેનૈયાં ભરી શકે એવા ધનાઢય પુરૂષે અહીં વસતા હતા. કેટલાએક ધનાઢય પુરૂષ તે એવા હતા કે જેઓ એક આટક પ્રમાણ તલ વાવવામાં આવે, અને જ્યારે તે તૈયાર થાય ત્યારે તે તલની શિંગમાંથી જેટલા તલ નીકળે તેટલા હજર સેના મહાર પમાણ દ્રવ્યના સ્વામી હતી. બીજા કેટલાએક એવા પણું વૈભવશાલી હતા કે જેઓ ચેમાસામાં વહેતી પર્વતની નદીના પ્રબળ પાણીના વેગને ગાયના એક દિવસના માખણવડે પાલ બાંધીને અટકાવવાને સમર્થ હતા એટલે કે પુષ્કળ ગકુળના સ્વામી હતા. બીજા કેટલાક એવા શ્રીમતે અહીંયા રહેતા હતા કે જેઓ પુષ્કળ અશ્વસેના રાખતા હતા. તેમાં એક દિવસના ઉત્પન્ન થયેલા ઉત્તમ નીતિવંત ઘોડાઓના બચ્ચાઓના સ્ટ ઉપર રહેલા કેશ વડે આખા પાટલીપુત્ર નગરને વીંટી શકે એવા સમર્થ હતા અને બીજા ધનિકે એવા બે પ્રકારના શાલિરત્ન (ડાંગર)ને ધારણ કરનારા હતા, જેમાં પહેલા નંબરનું શાળિરત્ન જુદી જુદી જાતના શાલિબીજ (ડાંગર)ને ઉત્પન્ન કરી શકે, અને બીજું ગદંભિકા નામનું જે શાલિન તેને એ પ્રભાવ હતો કે તેને વારંવાર લણીયે તે પણ ફરી ફરી ઉગે. આ પ્રમાણે ગૌડ દેશના મુગુટ સમાન પટલીપુત્ર નગરીની ટુંકામાં બીના જણાવી. ભવ્ય છે આ બીનાને જાણીને અને ત્યાં બનેલી ઉત્તમ ઘટનાઓને ધ્યાનમાં લઇને પિતાની જીવનસુધારણને અંગે યોગ્ય ઉપયોગ કરી સ્વાત્મકલ્યાણ કરે એ જ હાર્દિક ભાવના ૯ પગે રપ લગાઢ આકાશ, પાણી વગેરેમાં ગમન કરી શકાય એ પ્રયાગ. Page #193 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસમાં થયેલા દસ શ્રાવકો [ સંક્ષિપ્ત જીવનકથા | લેખક : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપઘસૂરિજી આ વિછિન્ન પ્રભાવશાલિ, ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્ર દર્શન બીજા બધાં દર્શનોમાં - અગ્રેસર ગણાય છે, તે સશે ઘટિત જ છે. મધ્યસ્થભાવે તમામ વાદીએને ઉચિત ન્યાય તે જ આપી શકે છે, કારણ તે નિષ્પક્ષપાતી દર્શન છે. જ્યાં પક્ષપાત હોય ત્યાં ઉચિત ન્યાય દેવાનો અધિકાર લગાર પણ ટકી શક્યું નથી. પક્ષપાતો મારા તજ પતો મરુ શ્રવ જૈનદર્શન સશે પદાર્થોની વિચારણા કરે છે માટે અનેકાંત દર્શન; અને અપેક્ષિકવાદને માન્ય રાખે છે તેથી “સ્વાહાદ દર્શન' તરીકે વિવિધ ગ્રંથમાં પ્રસિદ્ધ છે. પીપરને જેમ વધારે લૂંટવામાં આવે તેમ તે અધિક ફાયદો કરે છે તેમ સ્યાદાદ દર્શનને ગુરૂગમથી મધ્યસ્થ દષ્ટિએ વધુને વધુ અભ્યાસ કરવાથી આત્મવિકાસ પ્રત્યે ભવ્ય જ નિર્ભયપણે પ્રયાણ કરી શકે છે. આમ કરીને પૂર્વ-અનંતા ભવ્ય જી સિદ્ધિ પદ પામ્યા. (હાલ પણ મહાવિદેહમાં પામે છે. અને ભવિષ્યમાં પામશે.) અને પ્રભુ મહાવીરના વર્તમાન શાસનમાં પણ એવા અનેક દૃષ્ટાંત મળી શકે છે. જુઓ સાધુઓમાં–ગણધર શ્રી ગૌતમસ્વામી, સિંહ અણગાર, રોહક મુનિવર, અતિમુકત, ધન્યકુમાર, શાલિભદ્ર, અવતી સુકુમલ વગેરે; સાધ્વીઓમાં-ચંદનબાલા, મૃગાવતી વગેરે, શ્રાવકેમાં– આનંદ, ૨ કામદેવ, ૩ ચુલની પિતા, ૪ સુરાદેવ, ૫ ચુલ્લશતક, ૬ કુંડલિક, ૭ સદાલ પુત્ર, ૮ મહાશતક, ૮ નંદિનીપિતા, ૧૦ તેલીપિતા-શંખ-શતક વગેરે; અને શ્રાવિકાઓમાં-રેવતી, સુલસા વગેરે. તેમાંથી આનંદ શ્રાવકાદિના આદર્શ જીવનમાંથી ભવ્ય શ્રાવકોને આભન્નતિનો માર્ગ લાધી શકે એ ઇરાદાથી, તેઓના જીવનની ટૂંકે બીના અહીં જણાવી છે. ૧ શ્રી આનંદ શ્રાવક - જિનાલયાદિ ધર્મસ્થાનેથી શોભાયમાન એવા વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામે મહર્દિક વ્યાપારી (બાવક) રહેતા હતા. તે બાર કોડ સેનૈિયાના સ્વામી હતા. તેમાંથી તેમણે ત્રણ વિભાગ પાડયા હતા. એક ભાગના ચાર કેડ સેનૈયા નિધાનમાં દાટેલા હતા, બીજા ચાર કેડ સેનૈયા વ્યાજમાં તથા બાકીના ચાર કોડસેનૈયા વ્યાપારમાં રોકેલા હતા. તેમને ચાર ગેલ હતાં. તેમને નિર્મલ શીલ, વિનય, વગેરે ગુણેને ધરનારી શિવાનંદા નામે ગૃહિણી હતી. વાણિજ્યગ્રામની બહાર ઈશાન ખૂણામાં છેલ્લાગ નામનું એક પરું હતું. ૧ દસ હજાર ગાયનું એક ગોકુલ ગણä. એવા ચાર ગોકુલ (૪૦ હજાર ગા )ના. સવામી તા, Page #194 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] દશ શ્રાવકે [ ૧૮ ] અહીં આનંદ શ્રાવકનાં સગા-સંબંધિજને અને મિત્ર રહેતાં હતાં. આ નગરની સામેના ભાગમાં તપલાશ નામનું ચય હતું. ત્યાં એક વખત પ્રભુ શ્રી મહાવીરદેવ પધાર્યા. આ અવસરે વિશાલ પર્ષદા મળી. આ વાતની ખબર આનંદ શ્રાવકને પડતાં પ્રભુના આગમનથી તે ઘણા ખુશી થયા, અને સ્નાન કરી-શુદ્ધ થઈને પિતાના પરિવારની સાથે પ્રભુની પાસે આવ્યા, અને વંદન કરી ઉચિત સ્થાને બેઠા. આ અવસરે પ્રભુએ ભવ્ય ને ઉદ્ધાર કરવા માટે દેશના દેતાં જણાવ્યું કે – भषजलहिम्मि अपारे, दुलहं मणुअत्तणपि जंतूर्ण ॥ तत्थवि अणस्थाहरणं, दुलह सम्मवररयणं ॥१॥ અર્થ-આ સંસાર સમુદ્રમાં ભટક્તા અને મનુષ્યપણું પામવું દુર્લભ છે, (કારણ કે નિમલ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી મુકિતપદ મળી શકે છે. અને દર્શનાદિ ત્રણેની સમુદિત આરાધના મનુષ્ય ગતિમાં જ થઈ શકે છે, તેમાં પણું અનર્થને નાશ કરનારું (આવચ્છિન પ્રભાવલિ, ત્રિકાલાબાધિત જનધર્મપિ (ચિંતામણિ, રત્ન મળવું વિશેષ દુર્લભ છે. જેને ચિંતામણિ રત્ન મળ્યું હોય, એનાં દુઃખ દારિદ્રયાદિ કષ્ટ જરૂર નાશ પામે. એમ ધર્મપિ ચિંતામણિરનની આરાધના કરનારા ભવ્ય જીવોનાં પણ, આ ભવમાં અને પર ભવમાં, તમામ દુઃખે નાશ પામે છે અને તેઓ જરૂર વાસ્તવિક સુખનાં સાધને સેવીને અખંડ અવ્યાબાધ પરમ સુખને અનુભવ કરે છે. જે દુર્ગતિમાં જતા જીવેને અટકાવે અને સદ્ગતિ પમાડે, તે ધર્મ કહેવાય. આના ૧ સર્વવિરતિ ધર્મ અને ૨ દેશવિરતિ ધર્મ, એ બે ભેદ છે. જેમ જેમ કર્મોનું જોર ઘટે, તેમ તેમ છવ દેશવિરતિ, સર્વવિરતિ આદિ ઉત્તમ ગુણોને સાધી શકે છે. નિર્મલ ત્યાગમની આરાધના કર્યા સિવાય આત્મિક ગુણોને આવિર્ભાવ થઈ શકતો નથી, આથી જ તીર્થંકરાદિ અનંતા મહાપુએ આ પંચ મહાવ્રતમય સર્વવિરતિની આરાધના કરી પરમ પદ મેળવ્યું છે. આ ઉત્તમ સાવિરતિ ધર્મ અંગીકાર કરવાને અસમર્થ ભવ્ય જીવેએ યથાશકિત દેવિરતિ ધર્મની આરાધના કરવી જોઈએ. દેશવિરતિની નિર્મલ યોગથી આરાધના કરનારા ભવ્ય જીવો મેડામાં મેડા આઠમે ભવે તો જરૂર મુકિતપદ પામે છે. આવી નિર્મલ દેશના સાંભળીને આનંદશ્રાવકને શ્રદ્ધાગુણર પ્રકટ થશે. તેમને ખાત્રી થઈ કે પ્રભુદેવે જે બીના કહી છે, તે નિઃશંક અને સાચી છે. પિતાના મિથ્યાત્વ શત્રુને પરાજય થવાથી ખુશી થઈને તેમણે ભુદેવને કહ્યું “હે પ્રભે, આપે ફરમાવેલો ધર્મ મને રૂએ છે, હું ચેકકસ માનું છું કે–સંસાર કેદખાનું છે. અને ખરૂં સુખ સર્વસંયમની આરાધના કરવાથી જ મળી શકે છે. પરંતુ મેહનીય કર્મની તથા પ્રકારની એ છાણ નહિ થયેલી હોવાથી હાલ હું ચારિત્રધર્મને અંગીકાર કરવાને અસમર્થ છું. જેથી હું બારવ્રતરૂપ દેશવિરતિ ધર્મને અંગીકાર કરવા ઇચ્છું છું. પ્રભુદેવે કહ્યું - ૨ આથી સમજવાનું મળે છે કે પ્રભુદેશનાના અનેક લાભમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ થાય. દેશનાથવણી હા પામેલા છની ગણત્રીમાં આનંદ ભાવકને જરૂર ગણવા જોષએ. Page #195 -------------------------------------------------------------------------- ________________ [૧૮૬] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક રજુ રાજુ િ 1 દિપો મારો હે દેવાનુપ્રમ, જેમ રસુખ ઉપજે તેમ કરે, (આવા ઉત્તમ કાર્ય માં) વિલંબ કરશે નહિ!” પછી આનંદ શ્રાવકે પ્રભુની પાસે આવકનાં બારે વ્રત અંગીકાર કર્યો ત્યારબાદ ચગ્ય લિનશિક્ષા આપી પ્રભુએ કહ્યું: “હે મહાનભાવ, મહાપુણ્યોદયે પ્રાપ્ત કરેલા આ દેશવિરતિ ધર્મનું બરાબર આ ધના કરને ” પ્રભુની આ શિખામણું અંગીકાર કરીને પ્રભુને વંદન કરીને આનંદશ્રાવક પોતાના ઘરે ગયા. ધરે જઇને પોતાની પત્ની શિવાન દાને સહી બધી બીના જણવી એટલે તેણે પગુ દેશવિરતિ ધર્મને સ્વીકાર કર્યો. આનંદ શ્રાવકના વ્રતધકાર પ્રસંગે ઉપદેશપ્રાસાદ વગેરેમાં આ પ્રમાણે વિસ્તારથી કહ્યું છે? શરૂઆતમાં તેમણે પ્રભુની પાસે દિવિધિપત્રિવધ નામના ભાંગાએ કરીને ભૂલ ૨ હિંસાદિકના ત્યાગ સ્વરૂપ પાચે અણુવ્રત અંગીકાર કર્યા. તેમાં એવા અણુવ્રતમાં સ્વ (પિતાની) શ્રી સિવાયની અન્ય જીઓના પરિવારને નિયમ હતો અને પાંચ માં (1) શકડ ધનમાં ચ.૨ કરોડ સોનામહોરો નિપાનમાં, ચાર કરોડ વ્યાજે, ચાર કરોડ વ્યાપા૨માં એમ બાર કરોડ રાખી શકું. તેથી વધારે રાખી શકાય નહિ, (૨) દશ હજાર ગાયનું એક ગોકુળ એવાં ચાર ગેકુળ રાખી શકુ, (૩) એક હજાર ગાડાં અ મતીને માટે પાંચસે હળ અને બેસવાને માટે આર વન (ખી શકુ. એ નિયમ કર્યો. 3 દિશિપરિમાણ વ્રતમાં ચારે દિશામાં જવા આવવાનો નિયમ કર્યો. (આ બીના સાતમા અંગમાં વિસ્તારથી વર્ણવી છે). સાતમા ભેગેપમ વ્રતમાં સ્કૂલ દ. એ બાવીસ અભય અને બત્રીશ અનંતકાય તથા પંદર કર્માદાનનો ત્યાગ કર્યો. દાતમાં તે જેઠીમધનું લાકડું, મર્દન (તેલ ચાળવા ચાળાવવા)માં શતપાક અને સર્વત્રપાક તે; ઉદન (પીડી)માં ધ૬ અને ઉપલેટને પિષ્ટ (આટા); સ્નાનમાં ઉષ્ય જલના માટીના આઠ ઘડા પ્રમાણુ પાણી. પહેરવાનાં વઓમાં ઉપરનું અને નીચેનું એમ બે વસ્ત્રો; વિલેપનમાં, ચંદન, અગરૂ, કપૂર અને કુ કુમ; કલમાં પુંડરીક કમળ અને માલતીનાં લ; અમ્રકારમાં નામાંકિત મુદ્રિકા (વીંટી) તથા બે કુંડળ; ધૂપમાં અગરૂ અને તુરૂષ્ક; પેય (પીવા લાયક) આહારમાં મગ, ચણુ વગેરે તળીને કરે અથવા ઘીમાં ખાને તળીને બનાવેલે એ બાને પ્રવાહી પદાર્થ (રબડી આદિ), પકવાનમાં ઘેબર અને ખાંડના ખાજાં; ભાતમાં કલમશાલીના ચોખા; ક ળમાં મગ, અડદ અને ચણાં; ધીમાં શરદ ઋતુનું ચલુ ગાયનું જ ધા; કમ મં ડાડી ને પલવલનું સાક; મધુર પદાર્થમાં પક્ય ક; અનાજમાં વડા વગેરે; ફળમાં ક્ષ રામલક (મી આંબળાં, જળમાં આકારાથી પડેલું પાણી; અને મુખવાસમાં જાયફળી, લવિંગ, એલાયચી, કકકલ અને કર આ પાંય પદાથેથી નિશ્ચિત તબેલ; એમ ઉપર જણલ ચીને વાપરી શકાય, તે સિવાય બીજાનો ત્યાગ કર્યો. શ્રી ઉપાસક દશાંગસૂત્રમાં આ બીના વિસ્તારથી જણવા છે. આ પ્રમાણે દેશવિ.તિ ધર્મની સાધના કરવામાં ઉજમાળ બનેમાં બંને દપતીએ ચૌદ વર્ષ સફલ કર્યા. એક વખત મધરને આનંદ છ વક જાગી ગયા, અને આ પ્રમાણે ધર્મ-જારિકા ૩ ઉપાસક દશાંશમાં આ બાબત વિરતા થી જણાવી છે. * આનું વિસ્તારથી સ્વરૂપ શ્રી શ્રાવકધર્મ નાગરિક નામના ગ્રંથમાં જણાવ્યું છે, તે શેર૬લાલ જેસિંગભાઈ અને શા. ઇશ્વરદાસ તરફથી છપાયેલ છે, ભેટ તરીકે મલી શકે છે. For Private & Personal use only www.janesbrary.org Page #196 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] દશ શ્રાવકે [૧૭] (મનું ચિંતવન) કરવા લાગ્યા કે- બહે, રામદેવ-પ્રમાદમાં મારું જીવન ઘણું વીતી ગયું. માટે હવે જલદી ચેતીને ધર્મારાધનમાં વિશેષ ઉદ્યમ કરવો જોઈએ. ગયેલો સમય પાછો મેળવી શકાતું નથી, માટે હું હવે પ્રમાદ દૂર કરીને શ્રવકની અગિયાર પ્રતિમાની યથાશક્તિ આરાન કરી માનવજન્મ સફલ કરું. આ પ્રમાણે વિચારીને સવારે પિતાના કુટુંબ બને તથા સગા વ્હાલાંને બેલ વ્યાં. તેમને ભેજન વસ્ત્રાદિક વડે આદરસત્કાર કરીને તેઓની સમક્ષ આનંદ શ્રાવકે મે પુત્રને હાદિને વહી ટ સોંપ્યું. ત્યારબાદ પિતે નીચે જણાવ્યા મુજબ પ્રતિમાઓનું વહન કરવા તૈયાર થયા. પ્રતિમા એટલે એક જાતને વિશિષ્ટ અભિપ્રહ (પ્રતિજ્ઞા-નયમ). ને અગિયાર પ્રતિભાઓનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું – ૧. સમ્યક પ્રતિમા–એક મહિના સુધી નિર્મલ સમ્યગદર્શન ગુરુની સેવા કરવી તે. આ પ્રસંગે દેવાભિયોગ, રાજાભિયોગ, ગણુંભોગ, બલાભિગ, ગુરૂનિગ્રહ, વૃત્તિકાંતાર; આ છ આગાર હોતા નથી. અને શંકા, કાંક્ષા. વિચિકિત્સા, અન્યદર્શનિ પ્રશંસા અને અન્ય દર્શનિઓને પરિચય આ પાંચ અતિચારો (એક જાતના સામાન્ય દોષ) ન લાગે તેમ વર્તવાનું હે ય છે. ૨. વ્રત પ્રતિમા–આ પ્રતિમા સાધતી વખતે પહેલી પ્રતિમાની ક્રિયા સાધવાની જરૂર હોય છે. તે તરફ લક રાખીને બે મહિના સુધી ભારે વ્રતની નિર્મલ સાધના કરવી તે વ્રત પ્રતિમાં કહેવાય. આમાં અતિચાથી સાવધાન રહેવું જોઈએ, અને અપવાદ પક્ષ હાય જ નહિ. ૨. સામયિક પ્રતિમા–ત્રણ મહિના સુધી હંમેશાં સવાર સાંઝ નિર્દોષ સામાયિકની સાધના કરવી છે. આમાં પહેલો બે પ્રતિમાનું અનુષ્ઠાન ચાલુ હોય છે–એમ આગળ પણ જરૂર યાદ રાખવું કે આગળ આગળની પ્રતિમા આરાધતી વખતે પાછળ પાછળની તમામ પ્રતિમાઓનું અનુષ્ઠાન ચાલુ હોય જ. ૪. પવધ પ્રતિમા–દર મહિનાની બે આઠમ અને બે ચૌદસ તથા એક પુનમ અને એક અમાસ. એમ (દર મહિને) છ પર્વને વિષે ચાર પ્રકારને નિર્મલ પૌષધ કરે. એમ ચાર મહિના સુધી કરવું તે પૌષધ પ્રતિમા કહેય. ૫. કાર્ગ પ્રતિમા–પાંચ મહિના સુધી પહેલાં કહ્યા મુજબ છ પર્વને વિષે પૌષધ કરવે જે એ. અને તેમાં રાતે ચારે પહેર સુધી કાયોત્સર્ગ રહેવું. તે કાત્યમાં પ્રતિભા કહેવાય. આ બાબત અન્ય ગ્રંથોમાં સવિશેષ આ પ્રમાણે કહ્યું છે કે આ પ્રતિમા વૃહન કરતી વેળાએ પાન (હાવા)ને નિષેધ, દિવસે જ્યાં અજવાશ હોય ત્યાં ભજન કરી શકાય. તે સર્વ ધા ભોજનને ત્યાગ, કછ બાંધવાને નિષેધ, દિસે બ્રહ્મચર્ય પાળવું. તયા રાતે અપર્વતિથિમાં ભોગનું પરિમાણુ કરવું જોઈએ, વળી પતિથિએ પૌષધ ક્રિયામાં રહેવા ફર્વક રાતે ચૌટા વગેરે સ્થલે કયેત્સર્ગ કર જોઈએ. અહી રાત્રિભેજન નહિ કરવાની સૂચના કરી તેથી એમ સમજવું કે-ઉત્તમ શ્રાવકોએ અનેક જાતના બાહા અને અભ્યતર ગેરલાભ જાણી ને રાત્રિભોજનને જરૂર ત્યાગ કરવો જોઇએ, અને ચોમાસાના વખતમાં તે તે તરફ વધારે કાળજી રાખવી જોઈએ. જે કોઇ શ્રાવક તે નિયમ કાયમને Page #197 -------------------------------------------------------------------------- ________________ [૧૯] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક [ વર્ષ ૪ માટે કરવાને સમર્થ ન હોય, તેઓએ પણ આ પાંચમી પ્રતિમાથી માંડીને તે નિયમ અવસ્ય અંગીકાર કરવો જોઈએ. ૬. બ્રહ્મચર્ય પ્રતિમા–આની અંદર છ (૬) મહિના સુધી દિવસે અને તે સર્વથા નિરતિચાર બ્રહ્મચર્ય ધારણ કરવાનું હોય છે. ૭. અચિત્ત પ્રતિમા–સાત મહિના સુધી સચિત્તને ત્યાગ કરે, અચિત્ત અશન પાન, ખાદિમ, સ્વાદમ વાપરે. ૮. આરંભત્યાગ પ્રતિમા–આમાં આઠ મહિના સુધી કોઈ પણ જાતને આરંભ ૮. ગ્રેષ્ઠ પ્રતિમા–આમાં પિતાના નેકર વગેરેની મારફત પણ આરંભના કાર્ય ન કરાવી શકાય એવો નિયમ નવ મહિના સુધી પાળવાને હેય છે. ૧. ઉદષ્ટવર્જન પ્રતિમા–આમાં પિતાના નિમિત્તે બીજાઓએ જે આહાર કર્યો હોય, તે દશ મહિના સુધી ન લઇ શકાય. સુરમ્ સ્થિતિ હેય, અને શિખા (ચોટલી) રખાય. ૧૧. શ્રમણભૂત પ્રતિમા–આમાં અઆથી મુંડન કરાવે અથવા લેચ કરાવે, એટલે મસ્તકે કેશ ધારણ ન કરાય. (કેશરહિત મસ્તક હેવું જોઈએ.) અને રજોહરણ (ઘો) પાત્ર વગેરે મુનિરાજનાં ઉપકરણ રાખવા જોઈએ. તથા તેમની જેમ એષણીય અનાદિ લઈ શકાય. સ્વજનાદિ પ્રત્યે પિતે નિઃસ્નેહ નથી જેથી ગરીના અવસરે “પડિમાપડિવછુસ સાવગમ્સ ભિખું દેહિ” એમ બોલીને કુટુંબમાંથી ભિક્ષા ગ્રહણ કરે. એ પ્રમાણે અગિયાર મહિના સુધી ધર્મપાલે તે શ્રમણભૂત પ્રતિમા કહેવાય. કહ્યું છે કે खुहमुंडो लोपण वा, रयहरण उग्गहं ज घेत्तूणं ॥ समणभूओ विहरह, धम्मं कापण फासंतो ॥१॥ આ એક માસાદિ કાલ ઉત્કૃષ્ટ કહ્યો. અને જાન્ય કાળ દરેક પ્રતિમાને અંતર્મુહૂર્ત અંતર્મુદત્ત પણ કહ્યો છે. અને તે મરણ સમયે અથવા દીક્ષા લેવામાં (તે પ્રસંગે) સભવે છે. તે સિવાય નહિ. શ્રી પચાશક અને પ્રવચનસારોદ્ધાર વગેરેમાં વધારે બીના વર્ણવી છે. આ પ્રમાણે અગિયારે પ્રતિમા વહન કરતાં પાંચ વર્ષ અને પાંચ (છ) મહિના થાય છે. એ અગિયારે પ્રતિમા ઉલ્લાસથી કરતાં આનંદ અવકનું શરીર કૃશ (દુર્બલ) થયુ. આ અવસરે તેમણે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ અંગીકાર કરી અનશન ગ્રહણ કર્યું. અનુક્રમે નિર્મલ પરિણામ ધારા વધતાં વધતાં અવવિજ્ઞાનાવરણયને ક્ષયશમ થવાથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એક દિવસ વાણિજ્યગ્રામની બહાર પ્રભુ મહાવીર ચૌદ હજાર મુનિવરેના પરિવાર સાથે પધાર્યા, ત્યારે પ્રભુને પૂછીને, શ્રી ગૌતમ ગણધર ત્રીજી પિરિસીમાં તે ગામમાં યથારૂચિ નિર્દોષ આહાર ગ્રહણ કરીને ગામની વ્હાર નીકળતાં કલ્લાક સંનિવેશની નજીકમાં આવ્યા, ત્યારે લોકોના મુખથી આનંદ આવકના અનશન તપનું વૃત્તાંત સાંભળીને પિતે તે પ્રત્યક્ષ Page #198 -------------------------------------------------------------------------- ________________ અક ૧-૨] દશ શ્રાવકે [ ૧૮૯] જેવા કેલ્લાકસન્નિવેશમાં આવેલી પૌષધશાલામાં આવ્યા. તે વખતે આનંદ શ્રાવક ગણ ધર ગૌતમ મહારાજાને આવતા જોઇને ઘણી જ ખૂશી થયા. અને ભાવથી વંદના નમસ્કાર કરી બોલ્યા: “હે પ્રભો, આકરી તપસ્યા કરવાથી હું ઘણો દુર્બલ થયે છું, તેથી આપની પાસે આવવા અસમર્થ છું. માટે આપ કૃપા કરીને અહી યા પારે.” આથી ગૌતમ જ્યાં આનંદ શ્રાવક રહેતા હતા ત્યાં આવ્યા આનંદ શ્રાવકે વિધિપૂર્વક વંદન કરી પ્રશ્ન કર્યોઃ “હે ભગવન, શ્રાવકને અવધિજ્ઞાન થાય ખરૂં? ગૌતમસ્વામી બોલ્યા “ઉત્તમ શ્રાવકને થાય.” ત્યારે આનદ શ્રાવકે કહ્યું “મને અવધિજ્ઞાન થયું છે. હું એ જ્ઞાનથી ઉચે સૌધર્મદેવલોક સુધી, નીચે પ્રમા પૃથ્વીના લેલુચ્ચય (ક) નામના નરકાવાસ સુધી તથા તિર્લ્ડ લવણ સમુને વિષે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસે જન સુધી અને ઉત્તર માં ક્ષુલ્લહિમાચળ સુધી રૂપી પદાર્થોની બીના જાણું છું.” આ સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું: “ હે ભદ્ર. ગૃહસ્થને અવધિજ્ઞાન થાય, પણ તમે કહ્યા પ્રમાણે એવું મોટું અવધિજ્ઞાન ન થાય, માટે તમે મિથ્યાદુષ્કત આપે.” આનંદ શ્રાવકે કહ્યું કે “હે સ્વમિન અસત્ય બોલવાના પ્રસંગે તેમ કરવું ઉચિત ગણાય, માટે આપે મિથ્યાકૃત દેવે જાએ.” તે સાંભળી ગૌતમ મહારાજા શંકામાં પડયા, એટલે તેમણે પ્રભુ પાસે જ ને તેનું સ્વરૂપ પુછયું. જવા બમાં પ્રભુદેવે આનદ શ્રાવકના કહેવા મુજબ જ જણાવ્યું એટલે ગૌતમ મહારાજે આનંદ બાવકની પાસે આવીને મિથ્યાદુષ્કત આપે. ધન્ય છે આ મહાપુરૂને કે જેઓ આવી ઉંચ કેટીને પામ્યા છતાં સત્ય વસ્તુ સમજાતાં નમ્ર બની ભૂલ ખમાવે છે. એ પ્રમાણે આનંદ શ્રાવક ૨૦ વર્ષ સુધી બહુ પ્રકારના શીલવતાદિ ધર્મકૃત્યની આરાધના કરી, છેવટે એક માસની સલેખનામાં કાલધર્મ પમી સૌધર્મ નામના પહેલા દેવલોકના અરૂણ નામના વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તર પ્રારક કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી નિદ્ધિપદ પામશે વિશેષ બીના થી ઉપાકિદશાંગ, વર્ધમાનદેશના, ઉપદેશપ્રાસાદિ ગ્રંથોથી જાણી લેવી. ૨ શ્રી કામદેવ શ્રાવક. ચંપાનગરીમાં કામદેવ નામના એક સદ્ભહસ્થ રહેતા હતા. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. અને તે અઢાર કરેડ સેનયાના સ્વામી હતા. તેમાં છ કરેડ સેનૈયા નિધાનમાં, છે કરેડ વ્યાજમાં અને છ કરોડ વ્યાપારમાં જોડાયેલા હતા. તે છ ગોકુલના અધિપતિ હતા. આ ચંપાનગરની નજીકમાં પૂર્ણભદ્ર નામનું ચય હતું, ત્યાં દેવાધિદેવ પ્રભુ મહાવીરદેવ પધાર્યા આ ખબર સાંભળીને કામદેવ શ્રાવક ખુશ થયા. ભુને વંદના નમસ્કાર કરી તેમણે પ્રભુની દેશના સભળીને જિનધર્મની ઉપર અડગ શ્રદ્ધા રાખીને આનંદ શ્રાવકની પડે પ્રભુદેવની પાસે બારે વ્રત અંગીકાર કર્યા. તે પ્રમાણે તેની સ્ત્રીએ પણ કર્યું. અને બન્ને જણ અપૂર્વ ઉલ્લાસથી વ્રતોની આરાધના કરી આત્માને નિર્મલ બનાવતા હતાં. એક વખત ધર્મજાગરિ કરવાના પ્રસંગે કામદેવને આનંદ શ્રાવકની જે વિચાર થયે, જેથી તેમણે પોતાના મોટા પુત્રને કુટુંબની સંભાળ રાખવાની ભલામણ કરીને પૌષધશાવામાં આવીને દર્ભના સંથારા ઉપર બેસી પ્રભુદેવનું ધ્યાન કરતાં આનંદ શ્રાવકની જેમ તે કામદેવ શ્રાવક પ્રતિભાવહન કરવા લાગ્યા. એક વખત તે ધ્યાનમાં બેઠા હતા www.jainelibrary. Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક વર્ષ ૬ તે વખતે સૌ કે ત્યાં સુધર્મ સભામાં કામદેવના ધર્મશ્રદ્ધાદિ ગુણોની પ્રશંસા કરી. તે પર શ્રદ્ધા નહિ રાખનાર કોઇ દેશ તેની પરીક્ષા કરવા આવ્યો. તે દેવ દેવતા, શકિતથી (વકિલબ્ધિથી ) ધણુ ભયંકર રૂપે કુવીને કામદેવ, જો તું ધર્મને છોડી નહિ દે તે આ તરવારના ઘા કરીને તારૂ છ ત અને હરી લઇશ જેથી તું યુધ્યાનથી ઘણું પી જોગવીશ,” આ પ્રમાણે તેણે વારંવાર કહ્યું તે પણ કમદેવ લગારે ડયાં નહિ. કે ધર્મશ્રદ્ધાથી ચલાયમાન પશુ યા નહિ. (ારે તેણે કોધથી લાલ બીકે કામદે તે તરવારના ઝાટકા માર્યા. તે પણ તે ચલાયમાન થયા નહિ. ત્યારબાદ તેણે એક હાથીનું રૂપ વિકુ, અને કામદેવને કહ્યું કે-“હે દાંભિક, હું તને સુંઢમાં ભમીને અહર આe શમાં ઉછાળીશ, અને જ્યારે તું પાછો નીચે પડીશ ત્યારે પગ નીચે દબાવને તને કચરી નાંખીશ.' એમ કહીને ઘણી એ કદથના કરી તે પણ એક્કો લગાર પણ ચલાયમાન થયા નહિ. ત્યારબાદ તે દેવે ભયંકર સર્પનું રૂપ કરીને કામદેવને ધમકી આપી “ એ વીરધૂન ધર્મને તું છોડી દે અને મને નમસ્કાર કર, નહિ તે હું તને ધણું તીવ્ર ઠંખ મારીને હેરાન કરીશ, જેથી તું રોબઈ રીબાઇને મરણ પામે શ.” તે એ શેઠ ચલાયમાન થયા નહિ, ત્યારે તે સર્વે તેમના શરીરને ત્રણ ભરડા દઇને ગળે આકરા ડંખ માર્યા. આ વેદના પણ શેઠ આનંદ પૂર્વક સહન કરી અને તમારે પણ ડગ્યા નહિ. તેથી તે દેવ થાક અને છેવટે નમસ્કાર કરીને બેઃ “હે ધર્મવીર, તમને ધન્ય છે. તમારી અડમ શ્રદ્ધાને મે બરાબર તપાસી છે. આથી હું પણ પ્રભુ મહાવીરના ધર્મમાં અડગ શ્રદ્ધાળુ બન્યો છું. મારા ધર્મગુરૂ તમે જ છે. સુખડના ઝાડની જેમ પરો'હે મહન તમે મને સમ્યગ્દર્શન રૂપી અપૂર્વ સુગંધ આપી તેથી હું તમારો ઉપકાર માનું છું. મારા કરેલા ગુના માફ કરજો.' એમ કહીને ત્રણ પ્રદક્ષિણા દઇને તેના ઉપકારને યાદ કરતાં તે દેવ સ્થાને ગયે. ત્યારબાદ કામદેવ કાઉસ્સગ્ન પારીને પ્રભુ મહાવીરને વંદન કરવા ગયા, તે વખતે પ્રભુદેવે બારે પર્ષદાની સમક્ષ કામદેવને પૂછ્યું: “હે મહાનુભાવ, તેં આજ રાતે મહા ભયંકર ત્રણ પરીષહ ધેય રાખીને સહન કર્યા, અને ધર્મધ્યાનમાં સ્થિરતાં રાખી મેરૂ પર્વતની જેમ અડગ પસે તે જાળવ્યાં, એ વાત સાચી છે?” કામદેવે કહ્યું. “પ્રભે, આપે કહ્યું તેમજ છે. પછી પ્રભુએ આ બીના ગૌતમાદિક મુનીશ્ચરોને જણાવીને સંયમમાં સ્થીર કર્યો. ત્યાં રહેલા સર્વ લોકેએ પણ કામદેવની ઘણી પ્રશંસા કરી પ્રભુની ભવ્ય દેશના સાંભળીને કામદેવ શ્રાવક પિતાને ઘેર ગયા. તેમણે આનંદ શ્રાવકની માફક અગિયાર પ્રતિમાઓ વહન કરીને, વીશ વર્ષ સુધી શ્રાવક ધર્મની આરાધના કરી. અને અંતે એક મહિનાની સખના આદરીને સમાધિમરણ પામી સૌધર્મ દેવ કના અરૂણાભ નામના વિમાનને વિષે તે દેવચ્ચે ઉપ્તન્ન થયા. ત્યાં ચાર પોપમના આયુષ્યનું સુખ ભોગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવક કુલમાં જન્મ પામી ચારિત્રની આરાધના કરી સિદ્ધિપદ પામશે. શ્રી કલરી પિતા. વારાણસી નગરીમાં ચુલ્લની પિતા નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેમને સ્પ મ (સમા નામની સ્ત્રી હતી. તે ચોવીસ કરોડ દ્રવ્ય (સેના મહેર )સ્વામી હતા. તેમાંનું ૮ ક. Page #200 -------------------------------------------------------------------------- ________________ અ’૭ ૧૨] દેશ યાવકા [૧૧] નિધાનમાં, તેટલું જ વ્યાજમાં અને તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં ક્રતુ હતું. તે આઠ ગેકુલના સ્વામી હતા. તેમણે પ્રભુ શ્રી. મહ વીરદેવની આ ભવમાં અને પર કાસ્થિી દેશના ભીતે શ્રી આનંદ અને કામદેવની મા ભારે ભત્રમાં પરમ કલ્યાણુ તો સ્વીકાર્યા હતાં. આ વખત પોતના કુવા શ્વેત શ હીતે સોંપીને તે પધરાશામાં અંગીકાર કરી આત્મિક ભાવના ભાવી ા હતું, તેલમાં મધરાતે એક કૂવે હાથમાં * તવાર લઇ તેમને ધમકી આપી હું શ્રાવક, તું આ ધર્મના ત્યાગ કર, જો તેમ નહિ કર્મ ના નામ મેથ્યુ ટીક્સ વગેરેને તરવાથી કરી નાખીશ.” આવાં આકરાં વચને સોયા છતાં પશુ ચુલ્લનીપિા લગાર પણ ચલયમાન ન થયા. આથી તે દેવે બ્રા કેાધિષ્ટ થને કુલનીષાના નાન, મધ્યમ અને કેમ એ કહે પુને ત્રીને તેની સમક્ષ કરવા એ માંડયા. પછી ત્રણે પુત્રોને ઉકળતા તેના તારલાં નાંખ્યા, અને તેના ત્રસ અને લેહી ચુલ્લનીપિતાના શરીર ઉપર છાંટયા. તેપણુ તે લગાન્ પણુ ચલાયમાન થયા નહિ. પછી તેણે તેને વર્ગવાર આ પ્રષ્ણે કહ્યું : “ હું બાવા, તેનું મારા કહેવા મુખ્ય ધર્મને ત્યાગ કરીશ નહિં, તે દમાં જ નરી માતા મા સાર્થવાહીને ભીંજવીને તું તારા દેખતાં માર મારીને તપાવેલા ઢામાં નાંખી, અને તેના માંસ અને પિર નાશ શરીરની ઉપર ઢાંકીય, જેથી તારે આ મગર પીડા ભગતાં ભાગવતાં ઘણી કુલીએ માતે કરવું પારો, " આ પ્રમાણે બહુચર મા છતાં પણ તે ધર્માંધનમાં બિશ્વ સ્વ. આ અવસરે ચુલના પિતાને વિશાર ખાતો કે આ તે જ હવા ભાસ શકે છે, અંગે શ ત્રણ પુત્રીને કરી નાંખ્યા અને હવે મરી. બંને ભાવા તે તૈયાર થઉં છે, માટે તુ ખાતુ પામે અને પક્ષના એછે. આ વિર કરી, જેવામાં તેને પકડવ.તે હાથ લાંબા કર્યો તેવામાં તે દેવ ઉડીને આકાશમાં ચાલ્યેા ગયા, અને ચુલ્લની તાન હાથમાં બેંક ધમ . પછી તેણે મેટ થથી શાલ કર્યો, તેમાં પોતાના પુત્રને શબ્દ માંની તેની પતા ભદ્રાસની માં આવી. તેણીએ કલાકમ કર્યનું કારણ, પૂજ્જુ એટ્લે ચુક્ષની પિતાએં માતુશ્રીને તમામ મીના જાવી, તે સાંબળી માતાએ કહ્યું : · હે વત્સ તેં કહ્યું તેમાંનું કંઈ પશુ બન્યુ નથી. મને લાગે છે કે કાઇ મિથ્યાત્વી રને નવી ધીમા કા માટે રબ્ધથી તારા પુત્રની જેવાં અને કાશ જેવા ર અનાવીને તેમ કર્યું હશે. હે પુત્ર પ્રભુ શ્રી. મવીરનું ક્રમાન છે કે વ્રતમાં લાગેલા દેશની અલૈચાદિ સાધના દ્રારા શુદ્ધિ કરવી જોઇએ. અહીં તને પૈષધ વ્રતમાં અતિચાર વાગ્યું છે, તેની આપના કરી કે, માતાના મા વચનો ધં પુત્ર કાકથી તે પ્રમાણે કર્યું. L આ પ્રસંગ એને ચેપ આપે છે કે-આમ માતાએ પોતાના પુત્રના નિયમાર્ક તા જરૂર કાળજી રાખવી એએ. મા પછી પુલનીપિતાની કણી ખરી જીવનચર્યા માનંદ શ્રાની નચતે ભમતી નથી તે પ્રમાણે તવી. તેમણે વક ધર્મની અગિયારે પ્રતિમા વડી હતી. છેવટે તે સમાધિપૂર્વક કાલધર્મ પામી પહેલા સૌધર્મ દેવચેકને વિષે પ્રબ નામના વિનાનમાં ચાર વેપન આખે દેખણે ઉત્પન્ન થયા. નથી ીને તે બહિંદે ક્ષેત્રમાં ઉત્તમ જૈમિક કુલાં જન્મ પામી અવસરે મા માવાય માગતી હીરની અરધના કરી અપનનમત સિદિાન પ્રમા. Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૯૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : * મહાશ્રાવક સુરાદેવ વારાણસી નગરીમાં સુરાદેવ નામના એક ગૃહસ્થ રહેતા હતા તેમને ધન્યા નામની સ્ત્રી હતી. આ સુરાદેવને કાનદેવના જેટલી દ્રવ્ય સંપત્તિ અને ગોકુલે હતાં. એક દિવસ પ્રભુ શ્રી મહાવીરની દેશના સાંભળીને આનંદાદિ મહાશ્રાવકની માફક પ્રભુની પાસે તેમણે બાર વ્રત અંગીકાર કર્યા. આ વ્રતનું ઉલ્લાસથી આરાધન કરતાં, ઉપસર્ગના પ્રસંગે પણ તેણે ધર્મને રંગ છોડે નહીં. એમને ત્રણ પુત્રો હતા. જેમ કામદેવ શ્રાવકના પ્રસંગે બન્યું હતું, તેમ અહીં પણ એક વખત એમ બન્યું કે—કઈ મિથ્યાદષ્ટિ દેવે તેમના ત્રણ પુત્રને મારી નાંખવાની ધમકી આપતાં કહ્યું: “હે સુરાદેવ, તું આ ધર્મને છોડી દે.” છતાં પણ શ્રીસુરાદેવ લગાર પણ ચલાયમાન થયા નહિ. ત્યારે દેવે કહ્યું “હે સુરાદેવ, હજુ પણ તારે જીવવાની ઇચ્છા હોય તે જલ્દી આ ધર્મને છોડી દે, નહિ તે હું તારા શરીરમાં સેળ મહારગ ઉત્પન્ન કરીશ, જેથી તારે ઘણી વેદના ભોગવવી પડશે, અને તેથી તારે બહુ રીબાઈ રીબાઈને મરવું પડશે.' દેવનાં આ વચન સાંભળીને શ્રી સુરાદેવે કલાહિલ કર્યો જે સંભાળીને તેમની સ્ત્રી બન્યા આવી પહોંચી. તેણીએ તમામ ખુલાસો કર્યો, જેથી સુરાદેવ સ્વસ્થ બન્યા. અહીંથી આગળની બીના શ્રી કામદેવની માફક જાણવી. શ્રી સુરાદેવે શ્રાવકની અગિયારે પ્રતિમા વહન કરીને અતિમ સમયે શ્રી આનંદાદિની માફક સલેખનાદિ કરવા પૂર્વક સમાધિમરણે મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણકાંત નામના વિમાનમાં દેવતાઇ ઋદ્ધિ મેળવી ત્યાંનાં દેવતાઈ સુખ ચાર પલ્યોપમ સુધી ભોગવીને ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી પરમાનન્દમય ક્ષસુખને પામશે. ૫ મહાવક ચુલશતક શ્રી આલંભિકા નગરીમાં ચુલશતક નામના એક સંગ્રહસ્થ રહેતા હતા. તેમને બહુલા નામે સ્ત્રી હતી. શ્રાવક કામદેવની માફક તેમને ધનસંપત્તિ ગોકુલ વગેરે હતાં. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે તેમણે ત્રત અંગીકાર કર્યા હતાં અને શ્રાવકની અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી. ચુલન પિતાને જેમ ઉપસર્ગ થયું હતું તેમ અહીં પણ તેમ થયું હતું, તેમાં તફાવત એટલે હતે કે–આને ધર્મથી ચલિત કરવાને માટે પરીક્ષક દેવે તેના પુત્રને ઉપસર્ગ કર્યો હતો એટલે દેવે પુત્રને મારવાની ધમકી આપી હતી. પણ તે ચલાયમાન થયા નહિ. છેવટે દેવે કહ્યું: “હે યુદ્ધશતક, જે તું આ ધર્મને નહિ છોડે તે તારી અઢાર ક્રોડ સેનયા પ્રમાણુ તમામ લક્ષ્મીને આ નગરીના ચૌટા આદિ સ્થલે વિખેરી નાંખીશ. જે જોઈને તેને ધણું આ રૌદ્રધ્યાન થશે, અને અસમાધિ મરણ થશે.” આ પ્રસંગે ચુલશતકે કોલાહલ કર્યો, જે સાંભળી તેમની સ્ત્રી બહુલાએ આવીને સત્ય બીના જણાવી જેથી તે શાંત થયા. બાકીની બીના શ્રી આનંદાદિની માફક જાવી. અનિમ સમયે શ્રાવક યુદ્ધશતક સમાધિ મરણ પામી સૌધર્મ દેવકના અરૂણસિદ્ધ વિમાનમાં દેવપણે ચાર પલ્યોપમના આયુ વાળા દેવ થયા. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૬ મહાશાવક કુંડલિક કાંપિલ્યપુરની અંદર કંડકલિક નામના એક સદગૃહસ્થ રહેતા હતા. તેમને પુષ્પમિત્ર Page #202 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] દશ વક [૧૩] નામની સ્ત્રી હતી. કામદેવની માફક તેમને સમૃદ્ધિ અને એકલે હતાં. પ્રભુશ્રો મહાવીરદેવની પાસે આનંદાદિની જેમ તેમણે દ્વાદશત્રતમય શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતું. તે એક વખત મધ્યરાતે પોતાની અવાડીમાં પૃથ્વીશિલાપટ્ટક પર આવ્યા. ત્યાં આવીને પોતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્રને રાખી ધર્મધ્યાનની ઉત્તમ ચિંતવના કરવા લાગ્યા. આ અવસરે એક દેવ પ્રકટ થયા. તેણે તેનાં મુદ્રા અને વસ્ત્રાદિ ત્યાંથી ઉપાડી આકાશમાં અદ્ધર રહી આ પ્રમાણે કહ્યું કે- “ અરે કંડોલિક, ગોશાલ સંખલિ પુત્રે કરેલી ધર્મપ્રરૂપણ સારી છે, કારણ કે તેમાં ઉધમાદિક કાંઈ પણ નથી. તે એમ કહે છે કે-છ ઉદ્યમ કરે, છતાં પુરૂષાર્થની સિદ્ધિ થતી નથી, માટે સર્વ ભાવ નિયત છે. શ્રી વિરપ્રભુની પ્રરૂપણા સારી નથી, કારણ કે તે ઉધમ વગેરેને સ્વીકારે છે.” આ પ્રમાણે દેવ કહી રહ્યો એટલે કંડકાલિકે યુતિ પૂર્વક પ્રશ્ન કર્યો “હે દેવ, જો એમ હોય તે તને આ જે દેવતાઈ ઋહિ મળી છે તે ઉધમાદિક સાધનોની સેવાથી મળી કે તે વિના મળી? એ કહે.” દેવે જણાવ્યું: “હે કંડકાલિક, ઉધમદિક સાધનોની મદદ સિવાય હું દેવતાઈ ઋદ્ધિ પામે છું.' કુંડલિકે કહ્યું “જો ઉધમાદિ સાધને સિવાય તને આ ઋદ્ધિ મલી હોય તે તેવા બીજા અને તેવી ઋદ્ધિ કેમ મલતી નથી? ઉધમદિ વિનાના જીવને તારા (ગાથાલાના) મતે દેવપણું મલવું જોઈએ, પણ તેમ તે નથી. અને જો તું એમ કહીશ કેમને ઉધમાદિયી આ ઋદ્ધિ મલી, તે પછી “ગોશાલાને મત સારે છે” એમ તારાથી કહી શકાય જ નહિ.' આથી દેવ નિરૂત્તર બન્યું. એટલે મુદ્રા અને ઉત્તરાસંગ વમ જ્યાં હતું ત્યાં મૂકીને સ્વસ્થાને ગયે. કેટલોક સમય વીત્યા બાદ પ્રભુ મહાવીરદેવ સપરિવાર પધાર્યા. આ બીના જાણી મહાશ્રાવક કુંડલિક પગે ચાલીને પ્રભુ દેવની પાસે આવ્યા. બાકીની બીના કામદેવનો માફૂક જાગૃવી. જ્યારે કુંડલિક પ્રભુની પાસે આવ્યા ત્યારે સભામાં પ્રભુએ દેવને નિરસર કરવાની બીના જણાવવા પૂર્વક તેમની પ્રશંસા કરી. શ્રાવક કંડકાલિકે એ રીતે દેશવિરતિ ધર્મની ચંદ વર્ષો સુધી આરાધના કર્યા બાદ પ્રતિમાન કર્યું અને અંતે એક માસની સંખના કરીને સમાધિમરણ પામીને પહેલા દેવકમાં અરૂણુવ્રજ વિમાનની અંદર ચાર પલ્યોપમના આઉખે દેવ થયા. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૭ મહાગ્રાવક સાહપુર પલાસપુર નગરમાં સાલપુત્ર નામના એક કુંભકાર શ્રાવક રહેતા હતા. તે ગોશાલાના મતને માનતા હતા. તેમને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. તેમની ધનસંપત્તિ ત્રણ કરોડ સેનાની હતી. તેમાંનું એક કરોડ નિધાનમાં, તેટલું વ્યાજમાં તથા તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં રહેતું હતું. તેમને એક ગોકુળ હતું. તેમને આધીન કુંભારની પાંચસે દુકાન હતી. આ સાલપુત્ર એક વખત મધરાતે અશક વાડીમાં ગોશાલાએ કહેલા ધર્મનું ધ્યાન કરતા હતા. આ વખતે એક દેવે પ્રકટ થઈને કહ્યું “હે દેવાનુપ્રિય, અહી મહામાહણ કેવલજ્ઞાન કે દર્શનના ધારક શ્રી. અરિહંત પ્રભુ પધારશે. તમારે તેમની વંદનાદિ વિધિ સાચવી ખરી લાગણીથી સેવન કરવી.” આ પ્રમાણે બે ત્રણવાર કહીને તે દેવ Page #203 -------------------------------------------------------------------------- ________________ ( ૪). શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક વિષ ૪ સ્વર્ગમાં ગયો. દેવનાં આ વેણ સાંભળીને સદાપુ વિચાર્યું કે તેણે કહ્યા પ્રમાણે ગુણોને ધારણ કરનાર ભારે ધર્માચાર્ય ગોશાલે છે તે અહી સવારે પધારશે, ત્યારે હું તેમને વંદન કરવા જશે. સવારમાં પ્રભુ પધાર્યાની ખબર પડતાં પરિવાર સાથે સદાલપુને ત્યાં અવી વધના કરી એ સ્થાને બેસી પભુદેવની દેશના સાંભળી. ત્યારબાદ પ્રભુદેવે તેને રાતે બનેલી બીનાની બાબતમાં પૂછતાં સાલપુત્રે તે સાચી હેવાનું કહ્યું. પછી પ્રભુદેવે કહ્યું. હે સદાલપુર તે દેવે જે કહ્યું હતું તે તારે શોકાતે આશ્રીને ન સમજવું.' પ્રભુએ કરેલા આ ખુલાનાથી તેને ખાત્રી થઈ કે દેવે કહેલા ગુણો મહાવીર પ્રભુ ાં ઘટે છે. માટે હું તેમને વધના કરીને પીઠ ફલકાદિ વા કરવા માટે નિમંત્રણ કરે, આમ વિચારી તેણે વંદન કરી પ્રભુને કહ્યું – ભ વન. આ નગરની બહારના ભાગમાં કુંભકારની ૫૦૦ દુકાને છે, તેને વિષે તમે પીઠ વગેરે ગ્રહણ કરીને વિચરે. પ્રમાણે સ૬ લપુત્રના વેણુ સાંભળીને પ્રભુએ તેમ કર્યું. એક વખત સદ સત્ર શલામાંથી માટીના વાસણોને તડકે મૂકતા હતા. ત્યારે અવસર જોઈને પ્રભુએ તેને પૂછયું “ આ વાસણ ઉદ્યમથી બન્યા કે વિના મહેનતે બન્યા?” ત્યારે તેણે કહ્યું “ વગર મહેનતે બન્યા, માટે હું ઉધમને માન નથી, ” પ્રભુએ કહ્યું “ આ વાસણે કોઇ માણસ ચરી જાય તે તું તેને શું કરે ?' સદ લપુને કહ્યું " હું તેની તાડના તર્જના. હનનાદિ કર્થના કરું,' એટલે પ્રભુએ કહ્યું હે સદાલપુત્ર, તારાં જ વચન નથી તું ઉધમને કબૂલ કરે છે, તે પછી તારાથી તેને નિષેધ કરાય જ નહિ.' પ્રભુદેવે કહેલા યુકિતગર્ભિત વચનેથી તે પ્રતિબોધ પામે, અને તેણે વંદનાદિ કરી પ્રભુની પાસે બારે વ્રત અંગીકાર કર્યા. તેનો સ્ત્રીએ પણ તેની માફક શ્રાવક ધર્મ સ્વીકાર્યો. આ બીના જાણુને ગોશાલ સદાલપુત્રને પોતાના ધર્મમાં ખેંચવા માટે પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યું. આજીવિકની સભામાં પિતાનાં ઉપકરણો મૂકીને કેટલાક નિયત વાદીઓને સાથે લઈને સદ લપુત્રની પાસે જવા નિકળે. સદાતપુત્રે ગોશાલાને આવતે જે, પણ તેણે તેને તલભાર પણ આદર સત્કાર કર્યો નહિ. અને તે મૌનપણે બેસી રહ્યો. આ પરિસ્થિતિ ઉપરથી ગાશાલાને ખાત્રી થઇ કે આ સદાલપુત્ર પ્રભુ મહાવીરના ધર્મને હરાગી છે. તેણે વિચાર્યું કે શ્રી. મહાવીરના ગુણોત્કીર્તન કરવાથી મને પીઠ કલકદિ મળી શકશે. આ ઇરાદાથી ગાશાલાએ કહ્યું: “હે સદાન્નપુત્ર, અહીં મહામાહણ, મહામે, મહાસાર્થવાહ, મહાધર્મથક અને મહાનિર્ધામક આવ્યા હતા?' સદાલપુત્રે પૂછયું. ‘દેવાનુપ્રિય, એવા કેણુ છે?” ત્યારે ગોશાલાએ કહ્યું: ‘ તે પ્રભુશ્રી મહાવીર દેવ છે. શ્રાવક સદાલપુત્રે કહ્યું-“ કયા કારણથી તે તેવી ઉપમાને લાયક છે?” ગશાલાએ કહ્યું ' (1) પ્રભુ મહાવીર અનંત જ્ઞાનાદિને ધારણ કરનારા ચેસઠ ઇદ્રોને 'ગુ પૂજ્ય છે અને અહિંસા ધર્મના પ્રખર ઉપદેશક છે, તેથી મહામણું કહેવાય છે. (૨) પ્રભુ મહાવીર જ્યાં કામાદિ ભયંકર શત્રુઓને ત્રાસ વર્તી રહ્યો છે, એવી આ સંસાર અટવીમાં ભટક્તા ભવ્ય છાપ પશુઓને ધર્મપિ દડે કરી સીધા માર્ગે ચલાવે છે, અને નિર્માણ પિ વાડાને પડે છે, માટે મહાપ કહેવાય છે. (૩) જેમ સાથ વાહ, સાથેના માણસને જંગ લના ઉન્માર્ગે જતા અટકાવે અને ઇષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુ જેને વિષય કવાયાદિ Page #204 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] દશા શ્રાવકે વ૫ ઉન્માર્ગે જતાં અટકાવે છે, અને મુકતરૂપિ ઇષ્ટ નગરે પહોંચાડે છે. માટે મહા સાથે વાહ કહેવાય છે (૪) પ્રભુદેવ સ-માર્ગથી ખસી જતા ભવ્ય જીવને શાંતિ ભરેલાં વચને વડે સન્માર્ગમાં લાવે છે, અને સંસાર સમુદ્રને પાર પમાડે છે, તેથી ધર્મકથક કહેવાય છે. (પ) ખલાસી જેમ નાવમાં બેસાડી નિમણે સમુદ્રની સામે કાંઠે ઇષ્ટ નગરે પહેચડે, તેમ પ્રભુદેવ ભવ્ય જીવોને ધર્મરૂપ હોડીમાં બેસાડી સંસારને પાર પમાડે છે માટે મહાનિર્ધામક કહે –ાય.” ગોશાલાનાં આ વચન સાંભળી સાલપુત્રે તેને પૂછયું “હે દેવાનલિય, મારા ધર્માચાર્ય સર્વ પ્રભુ મહાવીરની સાથે તમે વાદ કરવા સમર્થ છે?” ગોશાલાએ સ્પષ્ટ ના કહી. પછી સEલપુત્રે કહ્યું “હે દેવાનુપ્રિય તમે મારા ધર્માચાર્યના વખાણ કરો છે તેથી જ હું મારા પીઠ ફલકાદિ વાપરવાનું તમને નિમંત્રણ કરું છું, પરંતુ ધર્મ માનીને હું નિમંત્રણ કરતું નથી. તમે મારી કુભકારની દુકાને જાઓ અને પીદિને ગ્રહણ કરે. ત્યારબાદ ગોશાલે તે પ્રમાણે કર્યું. પછી મેંશાલક “આ સદાલપુત્ર મહાવીર વિના પરમ દઢ શ્રાવક છે, માટે હવે અહીં રહેવું ઉચિત નથી’ એમ વિચારી બીજે થલે તે ચાલ્યા ગયે. એક વખત સદાપુત્ર દેશવિરતિ ધર્મની આરાધના કરતાં ચૌદ વર્ષે વીત્યા બાદ, આનંદ વગેરેની પેઠે પૈષધ શાલામાં રહ્યા હતા. આ અવસરે ચુલનીપિતાની જેમ તમને દેવિક ઉપસર્ગ થશે, તેમાં ફેર એટલે કે ચોથીવાર દેવે કહ્યું કે “જો તું આ ધર્મને લાગ ન કરે તે હું તારી આ અગ્નિમિત્ર સ્ત્રીને જરૂર હણીશ.' આ વચન સાંભળી અદાલપુર કોલાહલ કરી તે દેવને પકડ ગયા, તેવામાં દેવ આકશમાં ઉડી ગયે. કિલાહલ સાંભળીને અગ્નમિત્રા આવી અને તેણુએ સત્ય બીના જણાવી સમાધાન કર્યું. અંતિમ સમયે મહાભાવક સ૬ લપુત્ર એક માસની સલેખના કરવા પૂવક સમાધિમરણ પામી સૌર્મ દેવ કે અરૂણરૂચ વિમાનમાં ચાર પાપમના આયુષ્યવાળા દેવ થયા. કયાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પદ પામશે, ૮ મહાશ્રાવક મહાશતક રાગૃહી નગરીમાં મહામતક નામે એક ગાથાપતિ રહેતા ૬. તેને રે કે પ્રમુખ તેર આમ હતી. તેની પાસે ચેવિશ કરેડ સેને જેટલી ધનસંપતિ હતી તેને વિશ્વાન, વ્યાજ અને વ્યાજમાં આઠ આઠ કરેડ એમ ત્રણ વિભાગે વ્યવસ્થિત કરી હતી. તેમની પાસે આઠ ગે કુલ હતાં. રેક સ્ત્રીના પિતા તરફથી પ તેમને ઘણી લક્ષ્મી અને ગોકુલ મનાં હતાં તેમણે પ્રભુને પાસે બાર તે અગીકાર કર્યા હતા. તેમાં ૫ તાપી નિશ્રા વીશ કરેડ સેના અને આઠ ગોકુલ રાખી તેમણે બાકી (રેતી પ્રમુખ તેર ત્ર એન ) દ્રબની ત્યાગ ક હતે. રેવતી પિતાની છે. ઉપર પ્રબળ ઇર્ષાનાવ રાખતી હતી, એથી તેણીએ પોતાની ૧૨ શો પૈકી છને શસ્ત્રથી અને છને ઝેર દઈને મારી નાંખી, તે તમામ સ્ત્રીએાનું દ્રવ્ય તે સ્વાધીત કર્યું. અને પોતે એકલી બેગ ભેગવવા લાગી. આ તરફ તીવ્ર આસક્તિના પરિણામે તે માંસ મદિને પણ ઉપયોગ કરવા લાગી. એક દિવસ નગરીમાં અમારી ઘેરણ થઈ, આથી રેવતીને માંડ મળી શકયું નહિ ત્યારે તેણી એ ખાનગી રીતે પોતાના પિયરના નેકરોની પાસે મંગાવીને ખાવા માંડ્યું. Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશનવિયોવાંક અને બે સ્થાને ચાલીને લગાર આરાધના સર ગુમ મહાશક દેશવિરતિ ધમની આરાધના કરતા કરતા ચૌદ વર્ષ વીત્યા બાદ પિતાના વલિ પુત્રને કુટુંબાદિને ભાર સંપીને પૌષધશાલામાં આવ્યા. ત્યાં વિધિપૂર્વક ધર્મધ્યાન કરી રહ્યા હતા તેવામાં મદોન્મત્ત રેવતીએ ધર્મથી ચલાયમાન કરવાને માટે અને બેગ ભોગવવા માટે આકરા અનુકુલ ઉપસર્ગ કર્યો, પણ તે લગાર પણ ધનયાનથી ચલિત ન થયા. ત્યારે રેવતી થાકીને સ્વસ્થાને ચાલી ગઈ તેમણે શ્રાવકની અગિયારે પ્રતિમા અને વિવિધ તપની આરાધના કરીને આનંદ શ્રાવનો માફક શરીરને શુષ્ક બનાવી દીધું. અવસરે શુભ ધ્યાનાદિ સાધના પ્રતાપે તેમને અવધિજ્ઞાન પ્રકટ થયું. આ જ્ઞાનથી તે લવણુ સમુદ્રમાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમમાં એક એક હજાર જન પ્રમાણુ ક્ષેત્રની બીના જાણવા લાગ્યા. બાકીની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. એમને એક વખત રેવતીએ ફરીવાર ઉપસર્ગ કર્યો, ત્યારે કે ધમાં આવીને તે અવધિજ્ઞાનિએ કહ્યું “હે રેવતી, શા માટે આ પ્રમાણે ચીકણાં કર્મ બાંધે છે? આવા પાપને લઈને જ તું સાત દિવસમાં અહીંથી મરીને પહેલી નરકમાં ઉપજશ'. પિતાના પતિનાં આ વચન સાંભળીને રેવતી ભય પામીને દુઃખે દિવસે કાઢવા લાગી, અને સાતમે દિવસે મરીને પહેલી નરકે ગઇ, આ અરસામાં શ્રી મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. તેમણે મહાશતકને ઘેર શ્રી ગોતમવામીને મેકલીને કહેવરાવ્યું: “ હે શ્રાવક, તમારે કે ધાદિની આલોચના લેવી જોઇએ.' મહાશતકે પિતાની ભૂલ કબૂલ કરી શ્રી ગૌતમસ્વામીની પાસે આલેચના લીધી. છેવટે તે એક માસની સંખના કરી સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણાવત સક વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પોપમ સુધી સુખ ભોગવી ત્યાંથી આવીને મહાવિદેહમાં સિદ્ધિપદ પામશે. • મહાશાવક નદિનાપિતા શ્રાવતી નગરીમાં નંદીની પિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને અશ્વિની નામે સ્ત્રી હતી. તેમના ગોકુલ અને દ્રવ્ય સંપત્તિને બીના આનંદ શ્રાવકની માફક જાણવી. તેમણે પ્રભુની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતે. અનુક્રમે તેનો આરાધના કરતા કરતા જ્યારે ચૌદ વર્ષ પુરા થયા, ત્યારે તેમણે પુત્રને કુટુંબને ભાર સે, અને પૌષધશાલામાં આવી વિવિધ ધર્મક્રિયા કરવા પૂવક સર્વ પ્રતિમાની આરાધના કરી. છેવટે તે સમાધિ મરણે મરણ પામી અથેર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. અનુક્રમે મહાવિદેહે સિદ્ધિ પદ પામશે. બાકીની બીના પૂરની માફક જાણવી. ૧૦ મહાશ્રાવક તેલીપિતા શ્રાવસ્તી નગરીમાં તેતરપિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને ફાલ્સની નામે સ્ત્રી હતી. તેમનો સમૃદ્ધિ અને વ્રતાદિની બીના પૂર્વની માફક જાવી. અવસરે તે પિતાના પુત્રને કુટુંબને ભાર સે પી પૌષધશાવામાં આવીને પ્રતિભાવહન કરવા લાગ્યા. આ વગેરે બીના શ્રી આનદ શ્રાવકાદિની માફક જાણવી. છેવટે અતિમ આરાધના કરીને માતાશ્રાવક. તેલીતિ કીબ વિમાનમાં દેવ થયા, ત્યાં ચાર પોપમનું આયુષ્ય પૂરું કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે Page #206 -------------------------------------------------------------------------- ________________ દેરા થાવકા * ૧-૨ ] ઉપસંહાર આ દશે શ્રાવકોએ પંદરમા વર્ષની શરૂઆતમાં કુટુંબની તમામ વિવિધ ઉપાધિન ત્યાગ કર્યો હતો. તેમને દેશ નિષય વીસ વર્ષ પ્રમણ્ હતો. એટલે તેઓષે નિયંત્ર શ્રાવક્ષેત્રની વીસ વર્ષ સુધી કામના કરી હતી. તેમજ તે ધમ લોકમાં સરખા આબે યપણે ઉપા હતા. બે પસ થળની બાતમાં જ યાદ રાખવું કે પહેલા, છઠ્ઠા, નવમા અને દશા એ ચાર કાકાને વિકાદિ ઉપસ થયા નથી, બાકીના છ શ્રાવકને ઉપસર્ગો થયા છે. પહેલા આનંદ શ્રાવકને સČલબ્ધિનિધાન શ્રી ગૌતમામીની સાથે પીત્તર યા. અને છઠ્ઠા શ્રાવકને દેશની સાથે ધર્મચર્ચા જ હતી. દશે વકો વિધિપૂર્વક ઉભય ટક પ્રત્તિક્રય, ત્રિાલપુજન ઇન શૈલ-તપ-ભાષ ગુરૂભક્તિ, સ્વાધ્યાય, બંબ, જિનાઝાપાન, પદને વૈધાદિ ધાત્રીક ક્રિયા, નમસ્કાર અન્ય, પરાકાર, યતના, સાધર્મિકવાત્સલ્ય, વ્યવહારશૃદ્ધિ, રથયાત્રા, તીર્થયાત્રા, ઉપશમ, વિવેક, સંવર, ભાષા સમિતિ, એ નિકાયની દ, પાકિ જનોની મેજત, ઈંદ્રિયદમન, તિની તમ ઉત્સાહ સંપની ઉપર માન, આગમા લખાયાં, તથ-ભાવના સાચાર પૂછ્યોનાં સુશુમાન, નિંદાના પ્રસંગમૌન વુ, આગાખની કિંમર વગેરે વગેરે ઉત્તમ જ્ઞાનક્રિયાબિંય રોગના પ્રતાપે જેવી રીતે ધર્મવીર બનીને આત્મતિ સાધી ગયા, તેવી રીતે ભવ્ય શેવન કરીને નિ ગુણરમતાભય પમપદને પામે એ જ હાર્દિક ભાવના ! ( વાચાની અનુકૂળતા માટે દસ શ્રાવક યંત્ર આની પાછળ આપ્યુ છે. ) જૈનધમ જગતમાં અમારા ધર્મ પરિપૂર્ણ છે એવા જૈનને જે મત છે તેનુ હંટ વેરન (H. Warren ) અને પેર્ટોલ્સ ( O, Pertold ) સમન કરે છે; જૈનધર્મથી વધારે સારા પ્રમ સબવતા નથી, એમ પેટથી માને છે, કારખું કે ભાવનાત્મક, બોનિક અને વ્યાપારિક-સત્ય ધર્મનાં એ ત્રણ તત્ત્વનું એ ધમમાં સામજસ્ય છે. પરમપુરૂષ વિષે નિશે ( Nietrsche )ની ભાવના જેવી શ્રેષ્ડ વની ભાવના એ ધમાં છે એટલે કે પના પરિ વિકાસની સાયના ની ભાના છે. એ ધર્મમાં અમિત ભટ્ટ દૂરગામી છે અને બીન ધર્મોના સર્વજનીતિ નિયમો કરતાં એના હૂમાં ધર્મના ચરથી બન્ સફળ પરિણામે આવે છે. “ જૈનધર્મ ” નામક પુસ્તક [100] Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ દશ શ્રાવકનંગ સંજક-આચાર્ય મહારાજ શ્રી વિજયવ્રસુરિજી મહારાજ [ ભગવાન મહાવીરના દશ શ્રાવકની વિગત સમજાવતું કોષ્ટક ]. નામ | જન્મભૂમિ પત્ની- મJથકેટી ગોકુલ | ઉપસર્ગ | વિમાન નીચેની બીના બધાની એક સરખી સમજવી ૧ આનંદ મુખ્યમfશવાનંદા અરૂણું ૧ બધાએ અગિયાર પ્રતિમા વહી હતી. ૨ કામદેવ ! ચંપાનગરી અરૂણાભ ૨ બધાને દેશવિરતિ પર્યાય ૨૦ વર્ષના હતા. ૩ ચલણીવિતા વાગારમાં | શ્યામા અરૂણુપ્રભ ૩ બધાએ એક માસનું અસન કર્યું હતું. ૪ સુરાદેવ અરૂણુકાંત ૪ બધા પહેલા સૌધર્મ દેવલોકમાં ગયા. ૫ ચુલશનક || આલમિકા | બહુલા અરૂણસિદ્ધ ૫ બધાનું દેવભવનું | કાંપિક્યપુરપુષ્પ મત્રા ૬ કુંડલિક અરૂણજ આયુય ચાર 19 સુદાસપુત્ર પિલાસપુર | અમિત્રા પપમનું છે. અરૂણુચિ ૮ મહાશતક ! ગજગૃહી [ રેવતો એક ગોકુળ દસ હજાર ગય પ્રમાણુ અરૂણાવતનું ૮ નદિતી પીતા | શ્રાતિ | અશ્વિનો અથેર જાણવું. ૧૦ તેવકીપીતા ફાગુન કોલ શ્રી કલ્પસૂત્ર વગેરેના ઉલ્લેખ પ્રમાણે ભગવાન મહાવીરના ૧૫૦૦૦ શ્રાવકોમાં આ દસ શ્રાવકો મુખ્ય હતા. આ બધા નવ તના જ્ઞાતા અને ધર્મક્રિયામાં દઢરંગી હતા. શ્રી સમવાયાંગ અને નદીસૂત્રના ઉલેખ પ્રમાણે આ દશે શ્રાવકોને સવિસ્તર પરિચય સાતમા અંગ શ્રી ઉપાસકદશાંકસૂત્રમાં આવે છે. ૮ | સ્ત્રીને Page #208 -------------------------------------------------------------------------- ________________ એક હજાર વર્ષમાં પાદચિહ્નો [વરનિર્વાણના એક હજાર વર્ષની ખાસ ખાસ ઘટનાઓની યાદી] લેખક : મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી | વિશેષાંકની યોજના પ્રમાણે છે કે આ લેખમાં ભ૦ મહાવીરના નિર્વાણ પછીની 1. અતહા - ક ઘટનાઓને ઉલેબ કરે જોઈએ, છતાં અગત્યને ધ્યાનમાં રાખીને અને એ વિષયની અનુકુળતાને લીધે વીર નરણ પૂર્વની-ભ૦ મહાવીરના જન્મથી શરૂ થતી ઘટનાઓથી આ લેખને પ્રારંભ કર્યો છે. આમાં ખાસ કરીને ભ૦ મહાવીરના જીવનના ઘટનાઓ અને તેમના સમકાલીન કેટલીક વ્યકિતઓની ચેકસ ઘટનાઓ આમાં આપી છે. વાચકોની સરળતાની ખતર વીરનિ ણ પૂર્વની ઘટનાઓ સાથે વીરજન્મ સંવત અને સાથે સાથે ઈસ્વીસન પૂર્વને સંત પણ આપેલ છે. અને વીરનિર્વાણ પછીની ઘટનાઓમાં વીરનિર્વાણુ સંવત અને ઇસવીસન પૂર્વેને સંવત આપેલ છે. આ લેખમાં આપેલી ઘટનાઓ સિવાયની બીજી કેટલીય ઘટનાઓ એવી છે કે જેને. ઉલ્લેખ કરવું જરૂરી હતું, પણ એક તે એ બધી ઘટનાઓનો એક્કસ સાલવારી નથી મળતી અને બીજું એ બધાને અહીં ઉલ્લેખ કરે બહુ જરૂરી પણ નથી એમ ધારીને એને ઉલ્લેખ જો કર્યો છે. વળી કેટલાક અગત્યના પ્રસંગેની સલવારી ને મળવા છતાં એ પ્રસંગની મહત્તાને કારણે અહીં તેને ઉલેખ કર્યો છે. આમાં કેટલાક પ્રસંગો છુટી પણ ગયા હશે! જે ઘટનાઓને સંવત નથી મને ત્યાં ડેa (-)નું નિશાન મૂક્યું છે. જે ધટનાઓને, અહીં આપેલ સંવત નિશ્ચિત નથી લાગે ત્યાં ફુલ (*)નું નિશાન વીરજન્મ ઈસવીસન ધટના સંવત પર પ૮૮ ક્ષત્રિય કુંડમાં ભ. મહાવીરને જન્મ બારમે દિવસે વર્ધમાન નામ પાડયું. ૫૯૩ આમલકી ક્રીડા, દેવને ઉપદ્રવ, દેવાએ મહાવીર નામ આપ્યું. ૫૧ વર્ધમાન કુમારને નિશાળે બેસાર્યા. ઇન્દ્ર અને વર્ધમાન કુમારની વચ્ચે પ્રશ્નોતર થયા. જનેન્દ્ર વ્યાકરણની રચના થઇ. ૧૬-૨૦ ૫૮૨ થી ૫૭૮ વર્ધમાન કુમારનું યશેદા કુમારી સાથે લગ્ન. ૨૮ ૫૭૦ વર્ધમાન કુમારનાં માતાપિતાને સ્વર્ગવાસ, વર્ધમાન કુમારે વડિલ ભાઈ નંદીવર્ધન પાસે દીક્ષાની અનુમતી માગી, નંદીવર્ધને Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક ઈસવીસન ઘટના વીરજન્મ સંવત અનુમતી ન આપતાં, બે વર્ષ થોભવા કહ્યું. વર્ધમાન કુમારે વડિલ ભાઈની આજ્ઞા માથે ચડાવી. નંદીવર્ધનનો રાજ્યાભિષેક થયે. ૫૬૮ માગસર વદિ ૧૧ વર્ધમાન કુમારની દીક્ષા. ગોવાળ અને શૂલપાણી યક્ષને ઉપસર્ગ. પ૭ ચંડકૌશિક અને કંબલ શંબલને પ્રસંગ. રાજગૃહીમાં ચોમાસું. ગશાળાને મેળાપ. ગોશાળાએ સ્વયં ભ. મહાવીરની દીક્ષા લીધી. ૫૫૯ પ્રભુ મહાવીરનું અનિયત ચતુર્માસ. ૫૫૮ કુર્મગ્રામ જતાં ગોશાળાએ તલના છોડના પુષ્પત અને પ્રશ્ન પૂછ. ફર્મગ્રામમાં ગોશાળાએ વૈશ્યાયન તાપસની મશ્કરી કરી, એટલે તાપસે કેધિત થઈ તેજોલેસ્યા મૂકી. ભ. મહાવીરે સંતલેસ્મા મૂકી ગોશાળાને બચાવ્ય, અને ગોશાળાના પૂછવાથી તેને લેશ્યાને વિધિ બતાવ્યો. ફર્મગ્રામથી સિદ્ધાર્થપુર જતાં તલના પુષ્પના જીવેને તલની શિગમાં ઉત્પન્ન થયેલા જોયા અને ગોશાળાએ નિયતિવાદ પિતાના મનમાં દઢ કર્યો. પછી ગશાળે ભ મહાવીરથી જુદે પાયે અને તેલેસ્યા સાધી અષ્ટાંગનિમિત્તનું જ્ઞાન મેળવી પિતાને સર્વજ્ઞ તરીકે જાહેર કર્યો અને ન મત ચલાવ્યું. ભ. મહાવીરનું દશમું ચતુર્માસ ભાવસ્તિમાં થયુ. પપ૭ શ્લેષ્ઠભૂમિમાં પેઢાલગ્રામમાં સંગમક દેવને ઉપસર્ગ. અને પિશાલામાં ચતુર્માસ. ચતુર્માસ પછી અમરેન્દ્રને પ્રસંગ કૌશી ખીમાં માગશર વદી એકમે અનિગ્રહ લીધે. શતાનિકે ચંપાને ભંગ કર્યો. લગભગ છ મહિના પછી ચંદનબાળાના હાથે ભ. મહાવીરને અભિગ્રહ પૂર્ણ થતાં ભગવાને પારણું કર્યું. પછી મેંઢીક ગ્રામમાં ગોવાળિયાએ કાનમાં ખીલા નાખી ઉપસર્ગ કર્યો. ૫૫૬ ચંપાનગરીમાં ચતુર્માસ. પપપ વૈશાખ શુદિ દશમે ઋજુવાલુકાને તીરે ભગવાનને કેવળજ્ઞાન થયું. વૈશાખ શુદિ ૧૧ ઇંદ્રભૂતિ-ગૌતમ આદિ ૧૧ વિદ્વાન બ્રાહ્મણોએ ૧૪૪૪ શિષ્ય સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. તે જ દિવસે ગણધરપદની અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ સાલમાં ગણુધરાએ દ્વાદશાંગીની રચના કરી. રાજા શ્રેણિકનું જે થવુ. પ્રસન્નચંદ્ર રાજર્ષની દીક્ષા. આદ્રકુમારની દીક્ષા. અભયકુમારની દક્ષા. શ્રેણિકનું મરણ. કેણિકને રાજ્યાભિષેક, મગધની રાજધાની Page #210 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨ એક હજાર વર્ષના પાદચિહ્નો [૨૦૧] વીરજન્મ ઈસ્વીસન ઘટના સંવત પૂર્વે ચંપાનગરીમાં સ્થપાઈ, કેણિકનું વિશાલાપતિ ચેડા રાજા સાથે યુદ્ધ થયું, જેનું બીજું નામ “મહાકટશીલા” હતું. ૫૪૧ જમાલી પ્રથમ નિહનન થયે. ગોશાળાએ ભગવાન ઉપર તેજે લેસ્યા મૂકી. ગોશાલાનું મૃત્યુ થયું. જંબૂકુમારને રાજગૃહીમાં જન્મ. પ૩૯ તિષ્યગુપ્ત બીજે નિનવ થશે. બુદ્ધદેવનું નિર્વાણ. પ્રદેશ રાજાને કેશોમુનિને પ્રતિબોધ. પ્રદેશનું જૈન થવું. કેશીમુનિ અને ગૌતમસ્વામીને સંવાદ કેશ મુનિને ભ. મહાવીરપ્રરૂપિત પંચ મહાવ્રતને સ્વીકાર. ગૌતમ સ્વામીનું અષ્ટાપદ ઉપર યાત્રાર્થે ગમન અને પંદરસે તાપસે પ્રતિબંધ. હાલિકને પ્રસંગ. પર૬ આસે વદિ અમાવાસ્યાએ ભ. મહાવીરસ્વામીનું અપાપાપુરીમાં મેક્ષગમન, દિવાળી પર્વની શરૂઆત. અવન્તિપતિ ચંડકધોતનુ મરણ. વી નિર્વાણ સંવત પર ગૌતમસ્વામીને કાર્તિક શુદિ એકમે કેવળજ્ઞાન, અવંતિપતિ ચંડ પ્રધોતની ગાદીએ પાલકને રાજ્યાભિષેક. સુધર્માસ્વામો ગચ્છાધિપતિ બન્યા. જંબૂકુમાર આદિની દીક્ષા. ૫૧૪ ગૌતમસ્વામીનું રાજગૃહીમાં વૈભારગિરિ પર્વત ઉપર નિર્વાણ. સુધર્માસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. ૫૬ સુધર્માસ્વામીનું નિર્વાણુ. ૫૦ જંબુસ્વામીનું કેવળજ્ઞાન. યુગપ્રધાન પ્રભવસ્વામીની દીક્ષા. ૪૯૦ શય્યભવસ્વામીનો જન્મ, ૪૬૬ અતિપતિ પલકનું મૃત્યુ. પાટલીપુત્રમાં ઉદાયી રાજાનું મરણ. ૪૬૫ નંદવંશના પ્રથમ નંદના રાજ્યને પ્રારંભ. ૪૬૨ જંબુસ્વામીનું નિર્વાણ, દશ વસ્તુને વિચ્છેદ. મેક્ષ બંધ થયું. પ્રભવસ્વામી યુગપ્રધાન થયા. શયભવસ્વામીની દીક્ષા. ૪૫૬ રત્નપ્રભસૂરિએ ઉપકેશ વંશની સ્થાપના કરી. એસવા લેની ઉત્પત્તિ. ૪૫૫ પ્રથમ નંદનું મરણ, બીજા નંદનું રાજ્યારોહણ. ૪૫૧ પ્રભવસ્વામીનું સ્વર્ગગમન. શયંભવસૂરિ યુગપ્રધાન થયા. ૪૪૫ બીજાનનું ભરણુ અને ત્રીજાનંદને રાજ્યાભિષેક. ૪૪ર યશેભસૂરિની દીક્ષા. મનકમુનિનો દીક્ષા શર્યાભવરિજીએ દશવૈકાલિક સૂત્ર રચ્યું, મનકમુનિને સ્વર્ગવાસ. Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : વીરનિર્વાણ ઈસવીસન ઘટના સત ૧૧૯ ૧૩૯ ૧૪૪ ૧૪૬ ૧૪૮ ૧૫૦ ૧૬૦ ૧૭૦ ૧૭૫ ૨૧૪ ૪૩૨ ત્રીજા નંદનું ભરણ અને ચોથાને રાજયાભિષેક. ૪૨૮ શવ્યભવસૂરિને સ્વર્ગવાસ. યશે ભદ્રસૂરિ યુગપ્રધાન. ૪૦૩ ચોથા નંદનું ભરણું અને પાંચમાને રાજ્યાભિષેક. ૩૮૭ ભદ્રબાહુસ્વામીની દીક્ષા. ૩૮૨ પાંચમાં નંદનું મરણ અને છઠ્ઠાનું રાજ્યારે હ. ૩૮૦ થુલભદ્રજીની દીક્ષા. ૩૭૮ યશોભદ્રસૂરિજીનું સ્વર્ગગમન. સંભૂતિવિજયજી યુગપ્રધાન. ૩૭૬ છઠ્ઠા નંદનું મરણ. સાતમાને રાજ્યાભિષેક. ૩૭૦ સંભૂતિવિજયસૂરિજીને સ્વર્ગવાસ. સાતમા નંદનું મૃત્યુ આમાને રાજ્યાભિષેક ૩૬૬ આઠમા નંદનું ભરણ. નવમાને રાજ્યાભિષેક, ભદ્રબાહસ્વામી યુગ પ્રધાન થયા. પાટલીપુત્રમાં સુપ્રસિદ્ધ સૂત્રવાચના થઈ. ૩૫૬ ભદ્રબાહુ સ્વામીનું સ્વર્ગગમન. સ્થૂલિભદ્રજી યુગપ્રધાન. ૩૪૫ આર્ય મહાગિરિજીનો દીક્ષા. ૩૧૨ અવ્યક્ત નામને ત્રીજો નિદ્દવ થયો. ૩૧ સ્થૂલિભદ્રજીનું સ્વર્ગમમન. નંદવંશનો નાશ. નવમા નંદનું મરણ. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના. આર્ય મહાગિરિજીનું યુગપ્રધાનપદ પરમાંહતપાસક ચાણુક્યમંત્રી થયે. ૩૧૦ ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક. ૩૦૬ અમિત્ર નામને ચોથો નિદ્દનવ થ. ૩૦૫ આર્ય સુહસ્તિસૂરિજીની દીક્ષા. ૨૮૮ ગાય નામને પાંચમે નિહનવ થ. ૨૮૭ ચંદ્રગુપ્તનું મૃત્યુ. બિંદુસારનું રાજ્યારોહણ, ૨૮૧ ગજાગ્રપદ તીર્થમાં આર્ય મહાગિરિજીનું સ્વર્ગગમન. મંત્રી ચાણ કયનું અનશન પૂર્વક સ્વર્ગગમન. ૨૮૧ આર્ય સુહસ્તિસૂરિજીને યુગપ્રધાનપદ. ૨૬૧ બીજા મૌર્ય સમ્રાટ બિંદુસારનું મૃત્યુ. અશોકને રાજ્યાભિષેક. ૨૫૩ અશકને બૌદ્ધધર્મને સ્વીકાર. - અવન્તિકુમારની દીક્ષા. સંપ્રતિને જન્મ. ૨૪૫ સંપ્રતિને જૈનધર્મને પ્રતિબંધ. તેને જૈનધર્મને સ્વીકાર. ૨૧૫ ૨૬ ૨૨૦ ૨૨૧ ૨૨૮ ૨૩૯ ૨૪૫ ૨૬૫ ૨૭૩ - ૨૮૧ ૧ પાશ્ચાત્ય વિદ્વાન અને પૌત્ય અજેન વિદ્વાનોની માન્યતા પ્રમાણે ઈ. સ. મૂ૨૯૮માં ચંદ્રગુપ્તનું મૃત્યુ થયું છે. આ રીતે લગભગ દર વર્ષનું અંતર (મૌર્ય સામ્રાજયને ઈતિહાસ) બધાય મૌર્ય રાજાઓમાં સમજવું. Page #212 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨] એક હજાર વર્ષનાં પાદચિહ્નો [૨૦] ૩૨૦ વીનિર્વાણ ઈસવીસન ઘટના સંવત ૨૯૧ ૨૩૫ આર્ય સહસ્તીસૂરિજીનો સ્વર્ગવાસ. ૨૨૪ સુસ્થિતરિ અને સુપ્રતિબહરિજીથી કટિક ગચ્છની ઉત્પત્તિ. ૨૨૫ સમ્રાક્ટ અશોકનુ મરણ. યુવરાજ સંપ્રતિ ઉજ્જયિનીમાં રાજ્યો ભિષેક. દશરથ પાટલીપુત્રને રાજા બન્યા. ૩૦d ૨૧૭ દશરથનું મરણ. સંપ્રતિ ભારતને સર્વેસર્વા (સમ્રાટ) બને. ભારતમાં અને ભારતની બહાર જૈનધર્મનો પ્રચાર. સ પ્રતિના કુટુંબની દીક્ષા. અવંતિમાં અવંતિસુકુમારના પુત્ર જિનમંદિર બંધાવ્યું જે “મહાકાળ” તરીકે ખ્યાત થયું, સંપ્રતિએ શકુની વિહારને જીર્ણો દ્ધાર કરાવ્યો. ૩૧૭ ૨૦૮ સંપ્રતિને સ્વર્ગવાસ. શાલિશુક રાજા બન્ય, તત્વાર્થસૂત્રના કર્તા શ્રી ઉમાસ્વામિ વાચક થયા. * ૩૧૮ ૨૦૮ શાલિશુનું મરણું. દેવવર્મા રાજા થયે. ૨૦૬ ઈંદ્રને નિગોદનું સ્વરૂપ સમજાવનાર અને પન્નવણા સત્રના કર્તા પ્રથમ કાલિકાચાર્ય અપરનામ સ્યામાચાર્ય થયા. - શતાનું અને બૃહદ્રથ રાજાઓ થયા. ૩૨૩ ૨૦૩ મૌર્યવંશને નાશ, પુષ્યમિત્ર રાજા બન્યા. ૩૨૫ ૨૦૧ પુષ્યમિત્રને જૈનધર્મ ઉપર અત્યાચાર શરૂ થયે ૧૯૯ કલિંગપતિ ખારવેલની પુષ્યમિત્ર ઉપર ચઢાઈ. ૩૩૧ ૧૯૫ કલિંકપતિ ખારવેલની પુષ્યમિત્ર ઉપર બીજી ચઢાઈ. પુષ્યમિત્રને નમાવ્યો અને ત્યાની જ મૂર્તિ ખારવેલ પોતાના દેશમાં લઈ ગયો. ૨ આ ગણનામાં પણ મતભેદ છે. વિચારશ્રેણીના આ ગાથા – सट्ठी पालगरण्णो पणवनसयं तु होइ नन्दाणं । अट्ठसय मुरियाण तीस चिय पूसमित्तस्स ॥ बलमिसभाणुमित्ताण सट्टि वरिसाणि चत्त नहवाणे । तह गहभिल्लरनं तेरस सगस्स चउ ॥ આમાં ૧૦ પાલકનાં, ૧૫૫ નંદનાં, ૧૦૮ મૌનાં, ૩૦ પુમિત્રનાં, ૧૦ લિમિત્ર શામિત્રનાં, ૪૦ નવાહનનાં, ૧૦ ગદંસિલનાં, ૪ શ રાજનાં એમ કુલ ૪૭૦ થાય છે, જ્યારે ઇતિહાસવિદ મુનિરાજ શ્રી કલ્યાણવિજય તિગાલી કરણના આધારે “કુરિયા નીરજ કહી મર્યાનાં ૧૬૦ વર્ષ ગણે છે. પાશ્ચાત્ય વિદ્વાને અને બૌદ્ધ ગ્રંથોમાં પણ મતભેદ છે. કેટલાક કહે છે કે મને ૧૩૮ વર્ષ રાજકાળ છે, મેં અહીં કેટલાક સંવતમાં વિચારશ્રેણીની મદદ લીધી છે. “દુઃષમ કાલ ની અમણ સંધસ્તંત્ર”માં પણ મૌર્યના ૧૦૮ વર્ષ જ ગણાવી વીર નિસં. ૩૨૩ સુધીની ગણના આપી છે. (જુઓ પાવલી સમુયય ભા. ૧, ૫૦ ૧૭.) ૩૨૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ [૨૪] * વીનિર્વાણ સત ૩૩૫ ૩૫૩ ૩૭૨ ૩૭' ૪૧૩ ૪૧૪ ૪૪૧ ૪૫૦ ૪૫૩ YE ४७० ૮૪ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક ઇસ્વીસન Y'a ઘટના ૧૯૧ આચાર્ય ગુણસુંદરસૂરિ યુગપ્રધાન થયા. ૧૭૩ પુષ્યમિત્રનું મરણુ, મિત્રભાનુમિત્ર રાજા થયા. ૧૫૪ આય સુસ્થિત રિકનો સમાસ, [ r ૧૫ ડને નિર્દેશનું સ્વરૂપ સમાપના અને પનવાઝના કર્યો પ્રથમ બિક્રાચાય પર નાન સ્થાનાયક થય ૨૧૪ નબનના રાજકાળના રન. ૧૨ યુગપ્રધાન આા સાંનિ સ્વગમન ૯૫ દિનરજીનું સ્વર્ગગમન. પ્રિય પર થયા. છ આપે ામિત્ર યુગપ્રધાન થયા. પર ભિાવ . મસરી પગમના બદલે ચોથે કનાશ બીજા કાલિકાચાર્ય થયા. યુગપ્રધાન ખાય મધુદાચાય યા. પાક્ષિપ્તસૂરિ થયા, ગનિલનું રાજ્ય ચાલુ કાલિકાર્યની વ્હેન સરસ્વતી સાધ્વીનું ગર્દભિલ્લું અપહરણ કર્યું એટલે તેને કેગ્ય શિક્ષા કરવા કાલિકાચાર્ય સાહિશ ( પારિસકુળ ) ગયા. ગભિન્ન પુષ્કઘ્ન થયે-તેનુ રાજ્ય ગયું આવતી માર્ગન કાય થયું. શનું રાજ્ય મા થયું. ૬ પ યુગપ્રધાન ખાય ગુના સ્વર્ગવાસ શક રાજ્યને ત. રાજ્ય વિ નાભિના રાજ્યનો પ્રારંભ. વિક્રમસવંતના પ્રારબ ૪૨ આય ખપુટાયાયે બૌદ્દોના હાથમાંથી શકુનિકા તીયની રક્ષા કરી. વાદીર થયા. કમુહ્મની દીક્ષા અને કાચાયું. આમ પદ પછી કુમુચંદ્ર સિદ્ધસેન દિવાકર તરીકે ખ્યાત થયા. તેમણે આગમાને સંસ્કૃતમાં ઉતારવાના ઇરાદાથી નવકાર મંત્રને સસ્કૃતમાં नमोऽर्हसिद्धाचार्योपाध्याय सर्वसाधुभ्यः भावु આવું સૂત્ર બનાવ્યું. આ સથે તેમને રાત ઠરાવીને પ્રતિ આપ્ય સિદ્ધસેન દિવાકરે વિમાનને પ્રતિક્ષેધ કર્યો, ક્યાર સ્તોત્ર રચી આવતી પાનાથની મૂર્તિ પ્રગટ કરી, ક્રિમે ન ધમ સ્વીકાર્યો. સિદ્ધસેન સરિજીએ સન્મતિતક, બત્રીશ બત્રીશી, ન્યાય તાર વગેરે ગ્રંથો ભનવ્યા. વિક્રમે શકુનિતીના છબાહાર કરાપો. (આ વના વિક્રમના કાળમાં ના છતાં તેના ચામ સંવત મળતા નથી. } ૩૮ સિંહસેન દિવાનો ઈક્ષણમાં ગવાયો. ×re ૩ ત્રી નિ॰ સ૦૩૨૦ ( સ પૂ૦ ૨૦૬)માં આ આચાય થઈ ગયના આગળ ઉલ્લેખ કર્યો છે. આ સમય માટે મતભેદ ઢોવાના કારણે અહી ફરી કલ્લેખ કર્યો છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨ ] એક હજાર વર્ષનાં પાદચિહને [૨૫] પર ૬ વીરનિર્વાણ ઈસ્વીસન ઘટના સંવત ૪૯૨ ૩૪ વસેનરિજીનો જન્મ ૪૮૪ ૩૨ આર્ય ધર્મ યુગપ્રધાનનું સ્વર્ગગમન. ૩૦ વ4સ્વામીના પિતા ધનગિરિની દીક્ષા. વજીસ્વામીને જન્મ. ૪૯૮ ૨૭ આર્ય સમિતસૂરિજીએ ૫૦૦ તાપને પ્રતિબધી દીક્ષા આપી એટલે બ્રહ્મદીપિકા શાખા નીકળી. ૫૦૧ ૨૫ વજનજીની દક્ષા. ૫૦૪ ૨૨ વજસ્વામીની દીક્ષા ૫૧૬. ૧૦ વજસ્વામીનું આચાર્ય પદ. ૫૨૨ ૪ આયરક્ષિતસૂરિજીને જન્મ. ૫૨૫ ૧ શત્રુંજય તીર્થ ઉપર ઉપદ્રવની શરૂઆત. [ અહીં ઇસ્વીસન પૂર્વેને કાળ સમાપ્ત થઈ ને સ્વીસનનો પ્રારંભ થાય છે. ઇરીસનમાં અને વિક્રમ સંવતમાં ૫૬ વર્ષનું અંતર છે એટલે ઇસ્વીસનના આંકડામાં પ૬ ઉમેરવાથી વિક્રમ સંવતું નિશ્ચિત થાય છે. હવે પછીનો આંક ઇસ્વીસન પૂર્વને નહીં પણ ઇસ્વીસનને આંક સમજ.]. ૧ ઇસ્વીસન પૂવને અંત અને ઇસ્વીસનને પ્રારંભ. * પર૬ ૧ ભીષણ દુકાળને કારણે વજસ્વામી સંધને જગન્નાથપુરી લઈ ગયા. ત્યાંના બોદ્ધ રાજને પ્રતિબધી જન બનાવ્યું. ૫૩૦ ૪ વિક્રમરાજાનું સ્વર્ગગમન અને ધર્માદિત્યને રાજ્યાભિષેક. ૫૩૩ ૭ યુગપ્રધાન ભદ્રગુપ્તનો સ્વર્ગવાસ ૫૪૪ ૧૮ આર્ય રક્ષિતજીની દીક્ષા. રહગુપ્ત નામે છો નિદ્ભવ થયો. ૫૪૮ ૨૨ વજીસ્વામીનું યુગપ્રધાનપદ. શ્રગુપ્તને સ્વર્ગવાસ. – આર્ય રક્ષિતસૂરિ પૂર્વનું જ્ઞાન મેળવવા વન્દ્રસ્વામી પાસે જતા હતા ત્યારે વચમાં ઉજ્જયિનીમાં તેમણે આર્ય ભદ્રગુપ્તસૂરિજીને નિર્માણ કરાવ્યું. પ૦૦ ૪૪ ધર્માદિત્ય રાજાનું મરણુ. ભાઈલ્લને રાજ્યાભિષેક. પર વા વામીએ શત્રુંજયતીર્થને ઉપદ્રવ દૂર કર્યો અને જાવડશાહને ઉપદેશી શત્રુંજયને જીર્ણોદ્ધાર કરાવ્યું. ૫૮૧ પપ ભાઇલનું મરણ. નાઈલનું રાજ્યારોહણ. ૫૮ બીજી બાર દુષ્કળીને કાળ. ગષ્ઠા મહિલા નામને સાતમે નિદ્ભવ થયે. વજીસ્વામી રથાવર્તીગિરિ ઉપર અનશન કરી સ્વર્ગે ગયા. વજુસેનસૂરિ પાટે આવ્યા. * ૫૮૪ ૫૮ આરક્ષિતસૂરિએ ચાર અનુયોગ જુદા ક્ય. ૫૮૫ ૮ નાઈલ્સનું મરણ. નાહડ રાજા થયે. દેવસૂરિજીએ કે ક્યાં પ્રતિષ્ઠા કરી તેને તીર્થ સ્થાપ્યું. Mવા. ૫૭૮ Page #215 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] વીરનિર્વાણ ઈસ્વીસન સત ૧૯૬ ૧૯૭ ૬૦૫ +૯ ૬૭ ૨૦ ૬૪૫ Le ૭૨ ૦ ૭૨૮ ૮૪૫ e શ્રી જૈન સત્ય પ્રકાશ વિશેષાંક ઘટના ૧૦૦૦ છ બારસુધાળી સમાપ્ત. નાચેઢ, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધરની દીક્ષા ૭૧ આરક્ષિતસૂરિજીના સ્વર્ગવાસ. ૩૪ નાડનું મળ્યું. શસવના પ્રારંભ. ૮૪ સ્પીપુરમાં શિવભૂતિથી દિગારની હત્તિ (ભકિમત સ્થાપન) ૧. વજ્રસેનસૂરિ યુગપ્રધાન થયા. યુગપ્રધાન પુષ્પમિત્રનું સ્વર્ગ. ૪ વજ્રસેનર્તિનું સ્વર્ગગમન. ચંદ્રમની સ્થાપના, ૧૧૯ વનવસી ગચ્છની ઉત્પત્તિ. ૧૬૭ યુગપ્રધાન નાગહસ્તીને સામ ૧૯૪ ત્રીજા કાલિકાચાય થયા. ૨૦૨ અજમેર વસ્યું. ૪૫ ૨૧૯ યુગપ્રધાન નીમિત્રના સ્વર્ગવાસ, ७७० ૨૪૬ નાગપુરમાં થી રિજીએ નમિનાથી પ્રતિ કરી. ૨૦ જીબીપિક, યુગપ્રધાન સિદ્ધતિનો સ્વબસ. ૨૩ ૮૨૭થી ૮૪૦ ૩૦૧ થી ૩૧૪ મથુરામાં દિલાચાર્યે અને વલભીમાં નાગજ્જુનસૂરિજીએ આગમવાચના કરી. ( જી એ પરિ શષ્ટ પર્વ.) [ r ક સમીના પ્રથમ ભાગ થ ૩૫૮ મલ્લવાદીએ બૌદ્યોને જીત્યા, શત્રુજયની રક્ષા કરી અને યચક્ર નામના મહાગ્રંથની રચના કરી. કુ ચૈવામની સ્થાપના, તેવું એર વધુ ૩૨. માગસેન નરેદીની રાજધાની સ્થાપી ૩૭૪ યુગપ્રધાન નાગાનના પવ મ પર સુપ્રધાન સુદિનરિના સ્વાસ eet tet rec ૨૦૮ ક્ષમાશ્રમણે આગમવાચના ૯૮૦ થી ૯૦૩ ૪૧૪ થી ૪૭ વલભીમાં દેવદુર્ગા કરી. સૂત્રને અનામાં વાંચવા પ્રારંભ થશે ભાચનામાં સહાય કરનાર ચે.થા કાલિકાચાય અને ગષ વદીવેતાળ શાંતિ સક્કિ થયા. ૪૭૪ સત્યમિત્ર આચાર્ય સ્વગમન. પૂર્વજ્ઞાનને વિચ્છેદ થયા તથા બારમાં આગ વિ વિષ્ઠ થયા. વીરનિર્વાણુના એક હજાર વની મુખ્ય મુખ્ય પઠનનો આ રીતે ાહીં સોમાં ક ખ કર્યો છે. કાઈ ખાસ ઘટના રહી જતી ટાય તે વિના તેને આમાં જમેરી છે એવી આશા સાથે આ લેખ સમાપ્ત કર Page #216 -------------------------------------------------------------------------- ________________ *ક ૧૨] એક હજાર વપનાં પાચો પરિશિષ્ટા વિશિષ્ટ છે કદિાચાય જી પછી, દેવગિણિ ક્ષમાશ્રમજી સુધીમાં છ આચાર્ય યુગપ્રધાન વચમાં થયા છે, જેમાંના ૧ નાવસ્તુન અને ૨ ભૂતદિન એ બે સિવાયના સમય મળતો નથી. જે છ આચાર્ય આ પ્રમાણે થયા: ૧ હિંમત, ૨ નાગાર્જુન, ૩ ગે૬િ, ૪ ભૂતદિન, ૫ લેહિત્ય અને ૬ દુર્ગાણ પછી દેવર્ધિગણુ ક્ષમાશ્રમ થયા. જે એના સંવતે મળ્યા છે તે આગળ આપ્યા છે. બાકીના ચારના સમય વિદ્યાના પ્રગટ કરો તા લાભ થશે. ૧૮૪ ૨૦૯ ૨૨૭ ૨૩૯ ૨૪૪ ૨૪ ૨૭૫ આવી જ રીતે સયમાં વવામાંટે વીને, સ. ૫૪ ક્રમ સ. ૧૧૪માં સ્વર્ગે ગયા તેમની પછી શ્ર દેવ! ક્ષમાયણુ સુધીમાં એ જ આચાર્યાના સમય મળે હૈ, બાકીની માતા નથી. તે આ પ્રકારે છેઃ આત્મા, આર્યપુગિરિ, બાય ફ્યુમિત્ર, અધગિરિ આશ ભૂતિ, આ , આ નક્ષત્ર, આરસ, આનાગસૂરિ, આજે હીલ, આરિવ્યુ, ખાયંકાલકર (પ્રસિદ્ધ), ખાŚસપક્ષિત, (ખાંભા), આવૃદ્ધ, આર્ય સ`ધપાલિત, આહસ્તિ, આયધમ, આર્યસિંહ, આ ધર્મ, આસાંડિલ્ય અને શ્રી રવિંદણુ ક્ષમાત્રમણ, આમાં આર્યકાલિક અને ૨ આસક્રિય આ બેમા સમય મળે છે. બાકીનાના સમય રોોધવાની જરૂર છે. પરિશિષ્ટ તે હિંગળા ફેરવવીમાંથી કેટલીક ઘટના અહીં આપી છે. આમાં બન્ને જાતની પટનાઓ છે. એક તો ઉપર વખમાંના સાથે મોટા મતભેદવાળો અને બી” તેમાં લેખાઇ નથી તેવી. ઇતિહાસન વિદ્યાનીને ચર્ચા કરતી વખતે દિવન મેવઝીરની માન્યતા ખ્યાલમાં આવે તેટલા માટે અહીં તે ઘટનાઓની સાવરી આપી છે. વીનિર્વાણ સત્ ૧૮ ૩૧ ७० ૧૪૮ [*] ઘટના શેમનાપન કમિંગમાં રાારાયુ. ઉદાપી રાજાી પાટલીપુત્ર નગર વસાવ્યું. આ જંબુસ્વામીનું નિર્વાણું થયું. ચામુંડરાયના લિંગમાં રાજ્યાભિષેક, આમાં નદી કલગ પર ચઢાઈ. સમ્રાટ્ ચદ્રગુપ્તનું સ્વગમન. બિન્દુસારનું રાજ્યારેાહણુ, હિંદુસરનું સ્વર્ગગમન. કનો શામિયક. ક્ષેમતનું કલિંગમાં સારાઢયુ. સમ્રાટ્ર અશોકનીલિંગ ઉપર ચઢાઇ, અશોકનું ભણું, સંપતિના પરીપત્રનો રાજ્યાધિકાર. સંપ્રતિ ઉજ્જયિની ગમે. પાટલીપુત્રમાં પ્રુથ્થરયના રાજ્યાધિકાર. દ્વરાજનું લિંગમાં રાજ્યારોહણ. Page #217 -------------------------------------------------------------------------- ________________ o « u to [૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક [ વર્ષ ૪ વીરનિર્વાણ ઘટના સવત્ ૨૮૦ પુણ્યરથનું મૃત્યુ. વૃદ્ધરમને પાટલીપુત્રમાં રાજ્યાભિષેક. ૨૯૩ ઉજનીમાં અરાજકતાનું પ્રવર્તન. ૨૯૪ બલમિત્ર-ભાનુમિત્રનું ઉજ્જયિનીમાં રાજ્યારોહણ. ખારવેલ-ભિન્નુરાયને રાજ્યાભિષેક. વૃદ્ધરથની હત્યા. પાટલીપુત્રનું રાજ્ય પુષ્યમિત્રે કબજે કયુ . ૩૩૦ મિકખુરાજને સ્વર્ગવાસ. વરાયને રાજ્યાભિષેક. ૩૫૪ બલમિત્રભાનુમિત્રનું મરણ. નભવાહન રાજા બન્ય. ૩૬૨ વક્રરાયનું મરણ. વિહરાયને રાજ્યાભિષેક ૩૯૪ નભાવાહનને સ્વર્ગવાસ, ૩૪૫ વિહરાયને સ્વર્ગવાસ. ૪૧૦ વિક્રમરાજાને ઉજ્જયિનીમાં રાજ્યાભિષેક. વીરનિર્વાણ સંવત વિક્રમ સંવત ઘટના ૧૫૩ પ૩ સ્કંદિલસૂરિની પ્રમુખતામાં મુથુરામાં આગમવાચના. २०० ૬ ૧૦ ગંધહસ્તિસૂરિજીએ આચારાંગનું વિવરણ રચ્યું. ૨૨ ૧૨ કંદિલસૂરિજીનું મથુરામાં સ્વર્ગગમન. વાચકે જોઈ શકશે કે આમાં સંવતેમાં પણ ફેરફાર છે. પરિશિષ્ટ છે. આ લેખ લખવામાં નિમ્ન ગ્રંને ઉપયોગ કર્યો છે. કલ્પસૂત્ર સુખધિકા, પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧, વિચારશ્રેણી (ન સાહિત્ય સંશોધક), તપમ પદ્દાવલી (જન એ. કે. હેડ), પરિશિષ્ટ પર્વ, પ્રભાવક ચરિત્ર ભાષાંતર (પર્યાલયના સહિત), પ્રાચીન ભારતવર્ષનું સિંહાવલોકન અને વીરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના. આ ગ્રંથકારેને આભાર માની આ પરિશિષ્ટ સમાપ્ત કરું છું. જ્ઞાનને સાર एयं खु नाणिणी सारं, जन्न हिंसह किंचण । अहिंसासमयं चेव, एतावन्तं धियाणिया ॥ જ્ઞાનીના જ્ઞાનને સાર એ છે કે, તે કઈની હિંસા કરતે નથી. અહિંસાને સિદ્ધાંત પણ એટલો જ છે. સૂત્રકૃતાંગ (“મહાવીરસ્વામીને સંયમયમ') Page #218 -------------------------------------------------------------------------- ________________ રાજાધિરાજ લેખક – શ્રીયુત બાલાભાઈ વીરચંદ દેસાઈ ની નગરી અલકાપુરી તે કોઈએ જોઈ નહોતી; પણ મેટા મેટા શાહસેદાગર કે વાત કરતા, કે ભાઈ, અલકાપુરી જેવી હોય તે એકવાર રાજગૃહિ જજે ! આ એ જ અલકાપુરી બનેલું રાજગૃહિ ! મગધનું પ્રતાપી પાટનગર. એના વૈભવશાળી બજારે વચ્ચેથી જયારે રત્નકંબલના વેપારીએ પોતાના સાંઢિયાને ઊભા કર્યા ત્યારે સમીસાંજ થતી જતી હતી. રાજગૃહિના ઊંચા ઊંચા પ્રાસાદે પર સધ્યા રંગબેરંગી સાલુ ફરફરાવી રહી હતી અને રાજદરવાજે ચોઘડિયાં હમણાં જ આરંભાયાં હતાં. રાજાજીના બગીચાનાં સૂર્યમૂખી લે પણ હમણાં જ પૂર્વભણી માં ફેરવી ગયાં હતાં. ને રાજાજીનું શયનાબાર ભાવવા ધસીઓ મંદારપુષ્પની માળાએ જલદી જલદી ગૂંથવા હરીફાઈ આદરી બેઠી હતી. “ જોઈ લીધી આ અલકાપુરી ! થાકયા ભાઈ, આ ગામના લેકથી. સાળ મેળ રત્નકંબલમાંથી એકનેય ભાર ઓછો ન થયે!” સાંઢિયા દેરીને નગરના દરવાજા તરફ પાછા ફરતે એ શાહદાગર આ નગરી પર ભાડું લગાડી રહ્યો હતે. ચીન જેટલે દૂર દેશાવરથી એણે રેશમ આપ્યું હતું ઇરાનની અમૂલખ ગૂંથણી એના પર ચઢાવી હતી. રોનકંબલ જોઈને ભલભલા વેપારીઓ છક થઇ જતા. સહુ એકી અવાજે કહેતાઃ “ભાઇ, રાજગૃહિ જા ! ત્યાં કોઈ કદરદાન જરૂર મળશે.' પણ રાજગૃહિને આંટે નિષ્ફળ ગયો. રાજગૃહિના રાજાએ તે સ્પષ્ટ કહ્યું : “ આવાં બહુમૂલ્ય વસ્ત્રો ખરીદી પ્રજાને માથે હું ભાર લાદવા માગતા નથી.” અને જે વસ્તુને ખરીદવાની હિંમત ખૂદ રાજાજી ન કરી શકે, એ ખરીદવાનું સ્વપ્ન પણ બીજો કેણ માણી શકે ? શાહદાગરની નિરાશાને પાર નહે. એ નગરીને અને પિતાના ભાગ્યને કેસ દરવાજા ભણી જતું હતું. એ વેળા એક અંએ આવી વિનંતી કરી : સોદાગરજી, ઘડીવાર થોભો. મારા માલિકને ખબર કરી પાછી આવું છું. કદાચ એ તમારી બધી રત્નકંબલે ખરીદી લેશે.” સેદાગર હ. એને આ સ્ત્રી ઘેલી લાગી, એણે પ્રશ્ન કર્યો? “પગલી, તારે માલિક કોણ? અને મારા નિકંબલની કિંમત તું જાણે છે ?” “ મારે માલિક નગરશેઠ શાલિભદ્ર. કિંમત જાણવાની મને પરવા નથી. કૃપા કરીને ક્ષણવાર ભો!” Page #219 -------------------------------------------------------------------------- ________________ [૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક ( વ ૪ દાસી ઉતાવળે પગલે રાજગૃહિના પૂર્વ ભાગમાં આવેલ વિશાળ પ્રાસાદ તરફ ચાલી ગઇ. શાહદાગર કેવલ કુતૂહલ ખાતર ક્ષવાર ઊભો રહ્યો. થોડીવારમાં તે પેલી દાસી આવતી જણાઈ. “સામરજી, પધારે! અમારા માલિકનાં માતુશ્રી આપને બતાવે છે. માલ એટલે લય તેટલે સાથે રાખશે.” “ભલે, ભલે!” શાહદાગરને આ દાસીના બેલવા પર વિશ્વાસ નહતે. છતાં કૌતુક ખાતર એ એની પાછળ ચાલશે. બને જણ વિશાળ મહાલયના દરવાજે આવી પહોંચ્યા. હસોદાગરે પૃથ્વીનાં પડ વીધી નાખ્યાં હતાં. અજબ દેશમાં ફર્યો હતે. મોટા માંધાતાઓને મને હતું; પણ આ મહાલયની સાહ્યબી અને શઠ જોઈ એ અજાયબ થઈ ગયે. આખે મહાલય સંગેમરમરને તા. રવેશ સેનાથી રસેલા હતા. ગેખમાં રન, મણિ, માણેકનું જડતકામ હતું. જમીન પર ઈરાન-અરબસ્તાનમાં પણ અલભ્ય એવી જરિયાની જાજમ બિબવેલી હતી. અત્તરની સુગંધથી મધમધી રહેલા ફુવારાઓ ઉડી રહ્યા હતા, અને સંગીતને દિવ્ય ધ્યનિ વાતાવરણમાં ગૂંજી રહ્યો હતો. શાહ સોદાગર એક પછી એક એરડાઓ વટાવતે હતો અને એનું મગજ કામ ન કરે એવું ઐશ્વર્ય જેતે જ હતું. દાસ, દાસીઓને તે પાર નહોતે. ટલાએક ઓરડાઓ વટાવ્યા બાદ, દાસી અને સેદાગર એક વિશાળ ખંડમાં આવી પહોંચ્યાં. એક જાજરમાન વૃદ્ધ સ્ત્રી અહી રત્નજડિત સુવર્ણ સિંહાસન પર બેઠી હતી. શું એ ખંડની શોભા સાગર વસ્તુની કિંમત કરી જાણતું હતું. એ આ અમૂલખ વસ્તુ-શણગારના મૂલ મૂલવવામાં મગ્ન થઈ ગયે. શાહ સોદાગરજી, શું રાજગૃદ્ધિ પર તમને માઠું લાગ્યું? રાજાજી તરફ કઈ અરુચિ થઈ ?” માતાજી, દૂરદેશાવરથી જાન-માલનું જોખમ વેતે આશાભર્યો અહીં આવ્યો હતે. ખૂદ રાજાજીએ પણ મારા માલની કદર ન કરી !” સેદાગરજી, ત્યાં જ તમારી ભૂલ થાય છે. અમારા રાજાજી પિતાને પ્રજાના સેવક ગણે છે. પ્રજાના પૈસા આવા શેખ પાછળ વાપરવા એમને નથી ગમતા.” વૃદ્ધ માતાએ પિતાના રાજાજીને બચાવ કરવા માંડયા. રાજા અને પ્રજા વચ્ચેના હેતનું આ દૃષ્ટાન્ત હતું. “માજી, ત્યારે અમારી માલ કોણ ખરી?” અમે છીએ ને, સેદાગરજી! કાઢી તમારે માલ. મલ કરો તમારા માલનાં !” માછ, મારી પાસે રત્નકંબલો છે. એક એકની કિંમત લાખ લાખ નયા છે.” * ભલા, કેટલી કંબો છે? અરે. દાસી! આ બધી વહુરાણી એને બેલાવી લાવ, એમને ગમે એ રંગ પસંદ કરી લેવાનું કહે!” Page #220 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૨ ] રાજાધિરાજ [૨૧] સોદાગર કબજે બહાર કાઢીને પહોળી કરવા લાગ્યા. જોતજોતામાં ૩૨ સ્ત્રીઓ આવીને ખડી થઈ ગઈ. શાહમદાબર તે આવનારીઓનાં રૂપ જોઈ અંજાઈ છે. એણે ઘણાં અતઃપુર જોયાં હતાં. બડી બડી રાજરાણીઓને મહેમાન બન્યા હતે; પણ સૌદર્ય તે એણે કયાંય જોયું નહોતું. ધરતી પર વસનારી આ ન છે. નક્કી સ્વર્ગલોકની અપ્સરાઓ! સદા પર તે કપનાના માં ડૂબી ગયે. ત્યાં તે વૃદ્ધ માતાએ કહ્યું: સદામરજી ! આ ક બ તે સાબ છે, ને મારી વહુરાણીએ ૩૨ છે. બીજી સોળ લાવે!” “ માતજી બીજી સોળ કયાંથી લાવું ? મારી આખી દેલત અને અધી જિંદગી ખીને તે આ તૈયાર કરી છે. બીજી મળવી હવે અશક્ય છે.” ભલે ત્યારે, કરી નાખે એના બે ભાગ, ને વહેંચી દે બત્રીસેને! પહેરવાના નહિ તે પગ લૂછવાના કામમાં તે આવશે.” “ માતાજી, આ રત્નકંબલના બે ભાગ ? શું બોલે છે એક સાથે પરાવતાં કાંટા લાગ્યા જેટલું દુઃખ થાય, ત્યાં એના પર ભારે સગે હાથે કાર ચલાવું?” “દાસી, સેદાગરજીને મૂલ્ય ચૂકવી દે ! અને તારા હાથે આના બે કકડા કરી બત્રીસેને વહેંચી દે!” દાસીએ મૂલ્ય ચૂકવી દીધાં. રબલના ચીરીને બત્રીસ કકડા કર્યા ને એક એક વહેચી દીધે. સેદાગર આ દશ્ય જોઇ શક નહોતે. આશ્વર્યથી એનું હદય કંબલની સાથે ચીરાઈ રહ્યું હતું. “સેદાગરજી, જાઓ અને દેશદેશ કહેજે કે આવાં રત્નકંબલ રાજગૃહિના રાજાજી તે શું. પણ ત્યાંના સામાન્ય ગૃહસ્થ હાથપગ લૂછવામાં વાપરે છે. જુઓ, અને એણે મહારાજા શ્રેણિકની જય ! “ માતાજી, તમારા જેવાં પ્રજાજનથી જ રાજગૃહિ ઊંચું છે. ખરેખર, દેવેની ની અલકાપુરી તે કેઈએ છતાં જોઈ નથી; પણ જે જોવી હોય તે રાજગૃહિ જો, એ સંદેશે હું ઠેરઠેર કહીશ.” વૃદ્ધ માતાના મુખ પર અમીરાતને સતેષ હતઃ સદાગરનું ભવદરિદ્ર આજે ટળી નગરશેઠ શાલિભદ્રના દિવ્ય પ્રસાદને તેતીંગ દરવાજા ખૂ, ત્યારે વહેલી સવારને એક કાસદ કંઇક સંદેશ લઈને ત્યાં ખડો હતે. રાજાજીને એ કાસદ હતું, પણ રાજાજીની એને ખાસ આજ્ઞા હતી કે વહેલી સવારની મીઠી નીંદરમાં કોઇને ખલેલ ન પહોંચાડીશ. નગરશેઠનાં માતુશ્રી ભદ્રાશેઠાણીને સંદેશ પહોંચાડવામાં આવ્યે. અરે, રાજાને સંદેશે ! ભદ્રાશેઠાણી સામે પગલે આવ્યાં. સંદેશે સાંભળે. પણ છેવટે નિરાશ થઈ બેહયાં : Page #221 -------------------------------------------------------------------------- ________________ [૧૨]. શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક કાસદ, એ સોળ સોળ રત્નકંબલ મેં ખરીદેલી પણ મહારાજા શ્રેણિકની નગરીની આંટ વધારવા મારી વહુઓએ એની સામે ચીરીને, પગ લૂછીને ખાળમાં ફેંકી દીધી. રાજાજીને કહેજો કે બીજી કામસેવા ફરમાવે !” કાસદ નમસ્કાર કરી રવાના થશે. થોડીવારમાં એ પાછો ફર્યો. એ સંદેશ લાગે હિતે, કે ખૂદ રાજાજી હાથીની અંબાડીએ ચઢી નગરશેઠની મુલાકાતે આવે છે. ધન્યભાગ્ય મુજ રંકના ! આજ આ પ્રાસાદ રાજાજીના ચરણરજે પાવન થવાનો. વૃદ્ધમાતા ભદ્રાશેઠાણીએ સ્વાગત માટે આજ્ઞા આપી દીધી. જોતજોતમાં રાજશાહી સ્વાગતની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ. ભદ્રાશેઠાણી પ્રાસાદની સાતમી મંજીલ પર આરામ કરતા પુત્રને ખબર આપવા અને રાજાજીનું સ્વાગત કરવા તૈયાર થવાનું કહેવા ગયાં. નગરશેઠ શાલિભદ્ર એક વિરામાસન પર આરામ લઈ રહ્યા હતા. દેવાંગના જેવી બત્રીક સ્ત્રીઓ આસપાસ વીંટળાઈ વળી હતી. કેઈ ઉચાં અત્તર લગાવતી હતી. કઈ પખે ઢળતી હતો. કે ગીત ગાતી હતી. કઈ નૃત્ય કરતી હતી. સ્વર્ગનું સુખ જાણે અહીં જ મૂત થયું હતું. બેટા, વધામણી આપવા આવી છું.” ભદ્રાશેઠાણીએ ઉપર આવતાં કહ્યું, શું છે, માતાજી!” શાલિભદે પ્રશ્ન ર્યો. શું શાલિભદ્રનું રૂપ કામદેવને બીજો અવતાર બેટા, આજે શ્રેણિક મહારાજા આપણે ઘેર પધારે છે.” માતાજી, એમાં મને શું પૂછો છે? તમારી વ્યવસ્થામાં મેં કયે દિવસે માથું માર્યું? શું શ્રેણિક મટે વેપારી છે? તે એને આપણું મોટી વખારે ઉતારે આપો.” ભદ્રા શેઠાણું હસ્યાં. પાસે જઈ પુત્રના મસ્તકને સંઘતા કહ્યું: “બેટા, આપણા રાજાઓ આવે છે. મગધના પતિ મહારાજ શ્રેણિક પધારે છે.” “ શું માતાજી, મારે માથે પણ રાજા છે?” “હા, બેટા !” ત્યારે તું મને કહેતી હતી, કે બેટા, અહીં જ સ્વર્ગ છે. તને કઈ રોકટોક કરનાર નથી. આ બધું તારું છે. તું સ્વતંત્ર છે. શું એ બધું બેટું હતું કે મારે માથે પણ રાજા છે?” ઊંઘમાંથી કોઈ સફાળે જાગતો હોય એવી દશા શાળિભદ્રની હતી. બેટા, એમાં શું નવાઈ લાગે છે? સહુને માથે રાજ તે હોય જ ને !” “એટલે આટઆટલી સહયબી છતાં, અશ્વર્ય છતાં બધું ગુલામીથી મિશ્રિત ! મારે માથે રાજા !” દુનિયામાં દરેકને માથે રાજા હોય, મારા બેટા! પૃથ્વીની વાત તે શું કહું, રવર્ગમાં પણ રાજા હોય છે ને?” શું ત્યારે સ્વતંત્રતા ક્યાંય પણ નથી?” “અવશ્ય છે, બેટા ! અને તે ત્યાગીપણામાં અને એક્ષપ્રાપ્તિમાં પણ આપણને એ બધું દુર્લભ.” “મા, મારા માથે રાજા હોય, એ વિચાર જ મારાં આ સુખને દુઃખમય કરી નાખે Page #222 -------------------------------------------------------------------------- ________________ અ૬ ૧-૨] રાજાધિરાજ [૧૩] છે. પૃથ્વીની વ્યવસ્થા કરનાર રાજા જે, શું ત્યાગ અને મેક્ષની વ્યવસ્થા કરી બતાવનાર કઈ રાજાને પણ રાજા, રાજાધિરાજ હશે ?” હા, એ રાજાધિરાજ જરૂર છે. એ પિતાના આશ્રયે આવેલાને પરાધીન નથી બનાવતા. સ્વતંત્ર બનાવે છે.” મા, મારે એવા રાજાધિરાજની જરૂર છે, જે મને પરતંત્ર નહિ પણ સ્વતંત્ર બનાવે ! એનું નામ?” પ્રભુ મહાવીર !” નગરશેઠ શાલિભદ્રને રાજાધિરાજ પ્રભુ મહાવીરની એવી તાલાવેલી લાગી, કે એ રાજ શ્રેણિકનું સન્માન ન કરી શકે. પરાધીનતા એને હસી રહી હતી. બે ક્ષણ પણું રાજાજી, પાસે ન રોકાતાં એ સાતમી મંજીલે ચઢી ગયે. એ દહાડે રાજાધિરાજ પાસે જવાના વિચારમાં એ ગૂંથાઈ ગયું કે એને કશુંય ન ગમ્યું. પ્રજાની સમૃદ્ધિમાં પિતાની સમૃદ્ધિ લેખનાર મહારાજા શ્રેણિક આજે ખૂબ ઉલ્લાસમાં હતા. શાલિભદ્રને ઠઠ જોઈ એ તે અજાયબ થઇ ગયા હતા. આ બધામાં એ પિતાનું ગૌરવ જોઇ રહ્યા હતા. જુવાન શાલિભદ્ર પિતાની પાસેથી જલદી ચાલ ગયો, એનું પણ એમને માઠું નહોતું લાગ્યું. કમળપત્રની કેદમાં પૂરાયેલ ભમરાને જ્યારે પિતાની સ્થિતિનું ભાન થાય છે, ત્યારે કણ લાકડાને કેરી કાઢનાર એના ડંખ સહેજવારમાં જાગ્રત થઈ જાય છે, શાલિભદ્રની આજે એવી સ્થિતિ હતી. એને સ્વતંત્રતા બહાનાર રાજાધિરાજને ભેટવાની આકાંક્ષા જાગી હતી. જેને કોઈ પ્રજા નથી, માલ નથી, મિલકત નથી, સિંહાસન નથી કે સૈન્ય નથી; અને છતાંય જગતના તમામ રાજાઓ કરતાં વધુ સમૃદ્ધિશાળી છે, એવા રાજાધિરાજનાં દર્શન વગર હવે ચેન નહતું. અને એ સમય તરતમાં સાંપડશે. વનપાળ ખબર લાવ્યા હતા, કે પ્રભુ મહાવીર નજીકના વનમાં પધાર્યા છે. વગર સુખાસને, એક પણ નોકર ચાકર વગર, અડવાણે પગે શાલિભદ્ર દર્શનાર્થે ઊપડશે. જે પુત્રે કદી જમીન પર પગ મૂક્યો નથી, સૂયને આતાપ સવો નથી, એને આ રીતે ચાલે જાતે જઈ ભદ્રાશેઠાણીની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. માતાએ અપાર વિનવણી કરી. પત્નીઓએ બનતું જાદુ વેર્યું. નોકર-ચાકર ઘેરી વળ્યાં. દેલત સાહ્યબી મંગું આકર્ષણ કરવા લાગી. પણ કમળપત્રની કેદ શાલિભદ્ર કથારને ભેદી ચ હતે. એને કઈ ન રોકી શક્યું. આઝાદીના આશકોને માર્ગ કાણુ, ક્યારે રોકી શકયું છે, કે અત્યારે રશકાય ? શાલિભદ્ર રાજાધિરાજના ચરણે પડશે. આઝાદીના બન્ને ઉપાસનાં ગાન દેવતાએ ગાયાં. તારનાર ને તરનાર બને જગવંદનીય બની રહ્યા છે વંદન છે એ રાજાધિરાજ પ્રભુને અને એ રાજાધિરાજના અનન્ય ઉપાસક શાલિભદ્રને ! સહુને શાલિભદ્રની અદ્ધિ હ ! ત્યામની ને તપની ! અલકાનાં ગાન દેવતા નીય બની રહ્યા - હા એ રાજાધિરાજ Page #223 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર ચેટકરાજ પૂર્વ ભારતની શોભા સમે વિદેહ દેશ તે કાળે સુખસમૃદ્ધિથી ભરપૂર હતો. ધર્મવીર મહારાજા ચેટકનું ત્યારે વિદેદમાં શાસન ચાલતું હતું. તેમણે વિદેહ દેશને ધનધાન્યથી આબાદ બનાયે હતે. સંસ્કાર અને સદાચારમાં પણ વિદેહની પ્રજા બીજા દેશ કરતાં ઉતરે એમ ન હતી. અને વિદેહ દેશની રાજધાનો વૈશાલી નગરી તે એક નમૂનેદાર નગરી બનેલી હતી. તેની શોભા અને વૈભવ વિલાસનાં સાધનને સમૃદ્ધ બનાવવામાં વિદેહપતિએ કઈ વાતની બાકી નહોતી રાખી ! મહારાજા ચેટક જાતે લિચ્છવી કુળના ક્ષત્રિય હતા અને તે વખતના લિચ્છવી રાજા એના તે અગ્રેસર તા-બીજા બધા નાના મોટા લિચ્છવી રાજાએ તેમને ઉપરી તરીકે સ્વીકારી જરૂર પડતાં તેમની સલાહ અને સુચના મેળવી અનેક મુશ્કેલીઓમાંથી પાર પામતા. મહારાજા ચેટક પોતે પણ પોતાને સહજ મળેલા રાજયને સાચવીને સમૃદ્ધ બનાવવામાં રત રહીને બીજા કોઈના પણ રાજ્યને પડાવી લેવાની દાનતથી સદા અળગા રહેતા. અને આ જ ગુણે તેમને સમગ્ર લીવી ગજવીઓના અગ્રેસરપદે-મુરીપદે સ્થાપન કર્યા હ7, મહારાજા ચેટકને ધર્મ પરાયણતાને ગુગ સૌથી ચઢિયાત હતા. તે પરમાતમાં મહાવીરદેવના પરમ ઉપાસક બન્યા હતા. અને તેમની ધર્મશ્રદ્ધા એવી અડગ હતી કે તેને કઇ પણ સગામાં ડગાવી ન શકાય. પિતાની આ ધર્મપરાયણતાના સરકાર પોતાના કુટુંબીજનોમાં અને ખાસ કરીને પોતાનાં સંતાનમાં ઉતરે તે માટે મહારાજા ચેટક હંમેશા પ્રયત્નશીલ રહેતા. કે ઇતિહાસના ઉલ્લેખ પ્રમાણે. તેમને એક પુત્ર ન હતે-તે અપુત્રિયા હતા, પણ તેમને સાત પુત્રીઓ હતી અને તે બધી પુત્રીઓને ધર્મના સંસ્કાર આપી એક આદર્શ પિતા તરીકે પોતાની ફરજ બજાવી હતી. પિતાના પિતા તરફથી મળેલ ધર્મરકારના આ અમૂલ્ય વારસાના પ્રતાપે દરેક પુત્રીએ પિતાના પતિ ઉપર પ્રભાવ પાડયો હતે એ વાતનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. મહારાજા ચટકે નિયમ કર્યો હતો કે પિતાની પુત્રીનું પાણીગ્રહણ કઇ પણ પરધમ રાજવી સાથે ન કરાવવું. ભલે પછી એ રાજા ગમે તેટલે મે હેય કે ગમે તેટલે બળવાન હોય ! પોતે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવામાં મહારાજા ચેટકે કેટલીક વખત વગર નોતરી આફત વહોરી લીધી હતી, પણ તેથી તેમની ધર્મશ્રદ્ધા કદી ડગી ન હતી. ગમે તે ભોગ પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવામાં તેમને એક પ્રકારે આત્મસતેજ થતું. આ ઉપરાંત, ક્ષત્રિયચિત વીરતામાં મહારાજા ચેટક કાઈથી ઉતરે એવા ન હતા. પિતાની ટેક જાળવતાં કદી યુદ્ધ આવી પડે છે તેથી કદી પાછી પીઠ ન કરતા કે પિતાની વીરતાને લંક લાગે તેવી રીતે નમતું ન આપતા. એ એક અચૂક તીરંદાજ-બાવળો હતા અને તે કાળના બાણાવળીઓમાં તેમની બરાબરી કરી શકે એ બાણાવળી ભાગ્યે જ મળો. તેમણે તાકેલું નિશાન ખાલી જાય એ અશકય હતુ. મહારાજા ચેટકની સાત પુત્રીઓમાંની પાંચ પુત્રીઓનાં લગ્ન જુદા જુદા દેશના જનધમી રાજવીઓ સાથે થઇ ગયા હતાં અને સુષ્મા અને ચિલ્લણા નામની બે પુત્રીઓનાં લગ્ન થયા બાકી હતાં. એક વખત મગધસમ્રઢ મહારાજા શ્રેણિકે સુષ્ઠાનાં રૂ૫ અને કદ ભાગે ડીએમાં તે શકય બનાવ્યાનાં Page #224 -------------------------------------------------------------------------- ________________ અંક ૧-૨]. ધમવીર ચેટકરાજ [ ૨૧૫] ગુરુની પ્રશંસા સાંભળીને ચેટકરાજ પાસે તેનું પિતાના માટે શું કર્યું. આ વખત દરમિઆન મહારાજા શ્રેણિકને હજી પરમાતમાં મહાવીર-દેવને ધર્મોપદેશ મ નહતું. એટલે તે હજુ આહપાસક થયા ન હતા અને મહારાજા ચેટક આ વાત જાણતા હતા એટલે પેતાની પ્રતિજ્ઞા પ્રમાણે તે પિતાની પુત્રીને તેમને શી રીતે આપી શકે? મહારાજા શ્રેણિક એક સમ્રાટ હતા અને એની સત્તા અને મહત્તાને કોઈ પાર નહોતો. આવા એક બળવાન રાજવીની માગણીને ઇન્કાર કરવામાં કેટલું જોખમ સમાયું હતું તે ચેટકરાજ બરાબર જાણતા હતા. પણ પિતાની પ્રતિજ્ઞા આગળ તેમને બીજા વિચાર કરવાના ન હતા. તેમણે પોતાના કુળની ઉચ્ચતાના બહાને મહારાજા શ્રેણિકની માગણીને ઇન્કાર કરતાં જણાવ્યું કે “ વિવાહ સંબધ તો સમાન કુળની વચ્ચે જ શોભે " - શ્રેણિક રાજા આ ઉત્તર સાંભળવા તૈયાર ન હ. તેના ગુસ્સાએ મર્યાદા મૂકી. અને ચેટકરાજ ઉપર આફતનાં વાદળે ઘેરવા માંડયાં. છતાં ચેટકરાજા ડગે એમ ન હતું. છેવટે અભયકુમારની બુદ્ધિથી, બળના બદલે કળને ઉપગ કરીને સુદ્ધાને મેળવવી એ નિર્ણય છે. કેટલાક પ્રયત્નના અંતે સુક્કાના મનમાં શ્રેણિકને વરવાની વૃત્તિ જાગૃત થઇ. પણ સુક્કાની પિતાની ઢીલના કારણે ભગધરાજ સુજ્યેષ્ઠાને બદલે ચિલ્લણને લઈને રવાના થયા અને તે મગધની સામ્રાજ્ઞી બની બેઠી. પિતાની પુત્રી પરધર્મીને પરણે એ ચેટકરાજને મન મેત સમું હતું એટલે તેણે ચિલ્લણાના આ પગલાને અગ્ય ગમ્યું અને મહારાજા શ્રેણિક સાથે તેને સંબંધ વધુ કડવો બન્યા. પણ ચિલ્લણા પોતાના પિતાના મનને બરાબર જાણતી હતી. તેને ખબર હતી કે ચેટકરાજને શ્રેણિકપલે વ્યક્તિગત અણુગમ નથી પણ તેના પરધમપણા પ્રત્યે અણગમો છે. વળી તે પોતે પણ જૈનધર્મના સંસ્કારોને તજવા તૈયાર ન હતી. છેવટે ચિલ્લણાના પ્રયત્નથી અને બીજા અનેક સંયોગોને લીધે મગધરાજ શ્રેણિક અહપાસક બન્યા એટલે ચેટકરાજને કે ઓસરી ગયો. તે એક ઘને દુશ્મન હતું એટલે દુશ્મનાવટનું કારણ દર થતાં તેને મિત્ર બનતાં વાર નહોતી લાગતી ! તેને ભગધરાજ પ્રત્યે અણગમે તે રહ્યો અને બન્ને-સસરા જમાઈ-વચ્ચે સમાનધર્મી પણાની લાગણીએ સ્નેહના અંકુર ઉભા કર્યા. પિતે મનથી માનેલ પતિને ન મેળવી શકી એટલે સુષ્માએ બીજા પુરૂષને પરણવાનું માંડી વાળ્યું અને પોતાના પિતા તરફથી મળેલા ધર્મસંસ્કારના બળે સંસારનો ત્યાગ કરી આમસાધનાને માર્ગ લીધે. વખત જતાં મહારાણું ચિલણને ત્રણ પુત્રો થયા : કેણિક, હકલ અને વિહલ. કેણિકની અગ્ય પ્રવૃત્તિઓથી કંટાળીને તેમજ તેના કાવાદાવા બંધ થાય તે માટે શ્રેણિકે પિતાની હયાતીમાં જ મગધની ગાદીને ત્યાગ કરીને કેણિકને મગધરાજ બનાવ્યું અને હલ અને વિહલ્લમાંના પ્રથમને વિવિલય અને બીજાને સેચનક હાથી આપ્યો. કાણિક તુચ્છ સ્વભાવને હતે. પિતાને સમગ્ર મગધનું રાજ્ય મળ્યા છતાં હલત અને વિહલને પિતાના પિતાએ વીરવલય અને સેચનક હાથી આપ્યા તે એને ન ગમ્યું, તે ગમે તે રીતે એ બેય વસ્તુઓ લઈ લેવા માગતા હતા, પણ જ્યાં સુધી મહારાજા શ્રેણિક જીવતા હોય ત્યાં સુધી તેમ કરવામાં તેને ડહાપણું ન લાગ્યું. પણ કાળાંતરે મહારાજા શ્રેનુિં ભરણ થતાં જ ખોટાં બહાનાં ઉભાં કરીને તેણે હલ્લા Page #225 -------------------------------------------------------------------------- ________________ [11] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ ૫ ૪ અને સ્ક્રિબની પાસેથી એ જે ગળે લપ જેવાના પ્રશ્નન માર્યો. હા અને વિષ્ણુ કાણિકની કુટનીતિથી પરિચિત હતા અને પોતાની શકિત અને સ્થિતિનું તેમને ભાન હતુ, એટલે તે અને ફાર્જકનો સામનો ન કરતાં પોતાના પિતામહ બાદ ચેટકની પાસે જતા રહ્યા, અને પોતાની બધી પરિસ્થિતિથી તેમને વધુ કરી શ્વેતાનું રણુ કરવાનું કર્યું, úિકના નુ સ્વમાત્રથી મહારાન ઐઠક સુપરિચિત હતા અને તેની પની માટે આવવામાં સાપના દરમાં ાપ નાખવા જેવું સાહસ હતું એ પશુ તે સારી રીતે ષ્ણુતા હતા. છતાં ચણામતરાયુની ચટની ભનના તેમની રગેરગમાં વર્તતી હતી. શરણાગતને જાકારા દેવામાં ક્ષત્રિયવટને કલંક લાગે ! અને એમાંય વળી આ શરણાગત પોતાની સગી પુત્રીના પુત્રો-પતાના દૌહિં જ હતા એટલે પછી તે વિચારવાનું જ કાં રઘુ એટલે તેમણે ગમે તે આફત આવે તેનો ય સામનો કરવાની નિષ્પ કરી, તા કિંજલને શસ્ત્ર આપી નિર્ભય કર્યા, આ ત ાનિકને ખબર પડી કે તેને અને વિશે પાનાના પિતામહ ચેકશજનુ શરણ સ્વીકાર્યું છે ત્યારે તેના ચાનો પાર ન રહ્યો. તે એક વિષયની રાજવી હતા, એટલે પોતાના નવા સ્પાર્ધની ખાતર પડ્યું યુદ્ધ કરી લેતાં. હારી પ્રાણાના નાથનો કે પોતાની નિર્દોષ પ્રનના અપાર નુકશાનનો તેને વિચાર ન માન્યો. તેણે ચેટક મહારાજા સામે પોતાના પિતામહની જ સામે યુદ્ધ ર ક અને એક દિવસ તે વૈશાલીના પત્રમાં લાવલશ્કર સાથે આવી પહેચ્યા. મહારાજા ચેટક આ વખતે વૃદ્ધ થયા હતા-છવનની છેલ્લી વીસીમાંથી તે પસાર થતા હતા. છતાં તેનાં શૂરાતન અને શક્તિમાં હજી ઓટ નહાતી આવી, ક્ષત્રિયવટનું ગણિત તેની નસામાં ય ગ ધ્વક કહેતુ હતુ. શૈતાની તીરાક ઉપર તેને હજીય અટલ વિશ્વાસ હતો. અને પોતાના એક જ બાણે કિ મુમિયાાત થશે તેની તેમને ખાત્રી હતી. પ દ્ધભૂમિમાં આવતાં જ તેમના મનમાં અજય પટા થઇ ગયા. આજને યુદ્ધદેવતા જાણે માનવસંહારને ધિકકારતા ન હેાય તેમ તેમને આ યુદ્ધ પ્રત્યે સખ્ત અણુગમ જાગ્યો. અત્યાર સુધી, યુદ્ધુ અને જય-પરાજયના મણુકા ફેરવતુ મન ત્રિશલ અંતર્મુ ખ બની ગયું, અને આત્મસાધના ને આમરાદિના મચ્છુકા ફેરવવા લાગ્યું જેમાં આટઆટલા નિર્દોષ પ્રાણીઓના સહાર થાય તે યુદ્ધ અને તે યુદ્ધના નિમિત્તભૂત રાજ્ય તરફ તેમને સખ્ત અણુગમો જાગ્યે, -અને એક સુભાગો પળે તેમણે શસ્રા નીચાં મૂકીને શરીરનો અંત આણવાનો નિર્ણય કર્યો. તેમણે અણુ લાડલામાં આર્ત્ત અને રોદ્ર ધ્યાનની સભાવના હતી ત્યાં પોતાના માનું સાધન કરી તેના આભા પત્રો પ્રયાગુ કરી મો. મા રીતે પપત્ર માળ ચેટકે પોતાના પ્રાણના ભાગે નરી નિષ્ઠ કવાનો માર અટચો! અને પ્રા મહાવીરની અહિંસાનો જયજયકાર થયે 1 ર. આત્મદમન કરીને આ પવિ આવ્યું અને જ્યાં યુદ્ધભૂમિના ધર્મધ્યાનની નીસરણીએ ચઢીને મુદ્રક : ચદ્રાકર મારાકર શુકલ, પ્રકાશક : ચીમનલાલ ગાંકળદાસ શાહ, મુદ્રસ્થાન : યુગધર્મ મુદ્રણાલય સલાપેાસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકારાનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિંગભાઈની વાડી, ધીકાંત, અમદાવાદ. Page #226 -------------------------------------------------------------------------- ________________ MHRI JAINA BATYA PRAKASHA on થી જૈનધામકાશક મિતિની સ્થાપના અને અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક અનિસ્લનને હરાવ ડરાવ સામે " આપણા પરમ પવિત્ર મૂન્ય છે તથા તીર્માદિ ઉપર થતા આ પિના સમાધાનને અંગે (1) આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનદસરિઝ (2) આચાર્ય મહારાજ શ્રીમદ વિજયનશ્વિસરિઝ () અભ્યાસજી મહારાજ શ્રી વાવણ્યવિજયજી (વર્તમાનમાં શ્રી વિજય લાવણ્યસૂરિજી) (4) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી (5) મુનિરાજ શ્રી દનવિજયજીની મળી નીમી છે. તે મંડળીને તે કાર્ય નિયભાવલી તૈયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુએ છે બાબતમાં યોગ્ય મદદ જરૂર કરવી. તેમજ એ મંડળીને જોઈતી સહાય આપવા શ્રાવકોને પ્રેરણા અને ઉપદેશ આપ.” * અમદાવાદ :