SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] ગુરૂ-પરંપરા [૫૧] જનસંઘમાં જે સાધુસમુદાય છે તેના આદિ પણ તેઓ જ છે. ભ, મહાવીરા 11 ગધરોમાં આ પાંચમા તા. ૨ જબસ્વામી રાજગૃહી નગરીમાં રૂષભદત્ત બ્રાહ્મણને ત્યાં તેમને જન્મ થ હતા. તેમની માતાનું નામ ધારિણી હતું. માતાએ સ્વ'નમાં જાંબૂનું વૃક્ષ જોયું હતું તેથી તેમનું નામ જ કુમાર પાડવામાં આવ્યું. બે સુધર્માસ્વામીના ઉપદેશથી ચતુષ-બ્રહ્મચર્ય-ત્રત અંગીકાર કર્યું તું. આ પછી ધર પછી માતાપિતાએ આગ્રહ કરી તેમનું ૮ શ્રીમંત કન્યા એક સાથે લગ્ન કરાવ્યુંપણ કુમારે દઢતાથી પિતાનું વ્રત પાળ્યું અને એ આઠે કન્યાઓને દેશ આપી પોતાની સાથે દીક્ષા કવા માટે તૈયાર કરી. આ વખતે વમવનમાં એર ચેરી કરવા આવ્યું હતું તેને પગ એ ઉપદેશની અસર થઇ. એટલે તે પ તાતા ૪૯૯ સાથી છે દીક્ષા લેવ તયાર થશે. બીજી બાજુ એ આઠ કન્યાનાં માબ અને "કુમારનાં માલ ૫ પણ સંસાર ત્યાગવા તૈયાર થયા. આ પ્રમાણે ૮ કથાઓ, ૧૮ મબાપ, પ્રભવ વગેરે ૫૦૦ ચેર અને જંબૂકુમાર પિત એમ પર૭ જણાએ સુધમાસ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી જંબૂ કુમારની ઉમર ૧૬ વર્ષની હતી. તેઓએ વીન વધ છદ્મસ્થ અવસ્થામાં રહી ગુરૂની કવ કરી. ૮૮ વર્ષ સુધી તેઓ ધુ પધાન પદ ઉપર રહ્યા. છેવટે વીર નિઃ સં૦ ૧૪માં ૮૦ વર્ષની વયે તેઓ નિર્વાણ પામ્યા. તેમન નિર્વ અને સંત સૂ વતી કથા આ પ્રમાણે મળે છે. बारसबरसहि गोयमो सिद्धो बीराओ वीसहि सुहम्मा। चउसट्ठीए जंबू वुच्छिन्न तत्थ दसठाणा ॥ આ માથામાં જ બૃવામીના વિા - પછી જે દસ ચીજોને વિચ્છેદ થ માનવામાં આવે છે તે આ પ્રમાણે ન વી -- मणपरमोहि पुलाए आहाग्ग खगउवसमे कप्पे । संजमतियः केवल मिज्झणा य जंम्मि वुच्छिन्ना । આ રીતે આ પાંચ આરામાં નિષ્ણુ પામનાર છેલ્લામાં છેલ્લા મહાપુરૂજ 1 જબએવામી થયા. તેમન' પછી કે મેસે ગયું નથી. ૩ પ્રભવસ્વામી વિધ્યાચળ પર્વતની તળેટીમાં આવેલ જયપુર નગરમાં. કાત્યાયન ગાત્રના રાજા ભયસેનને ત્યાં તેમને જન્મ થયે હતે. તેમને વિનયધર નામને નાને ભાઇ હતા. રાજાએ વિયધરને યે ... . ણી રાજગાદી તેને આપી, આથી પ્રભાવને દુઃખ લાગ્યું અને તે દેશ છેડી ચાલી નીકળે. ભાવી બળે તે ભીલની પલ્લીમાં જઈ ૪૪૯ ચોરને સરદાર બને અને ચેરીના ધંધાથી પિતાને હ કરવા લાગે. એક વાર પિતાના બધાય ૨ ૩. શ્રી ધર્મ સ ગ જ મક: રોજ કૃત “ તાપી " માં લખ્યું છે કે 'चतुश्चत्वारिंशद्वर्षाणि युगप्रधानपर्याये चेति'। ૩ ત્રાંગે સંયમ-ચરિત્ર એક સાથે અણીએ તે જ દસ વસ્તુએ થાય છે, નહીં તે બાર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy