________________
[૫૨]
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ ૪
સાથીઓ સાથે તે રાજગૃહીમાં જંબૂરવાનીના ઘરમાં જ ચોરી કરવા ગયે. તે વખતે જ બૂકુમાર પેતાની સ્ત્રીઓને ઉપદેશ આપતા હતા. આ ઉપદેશની અસર ભવ અને તેના ચાર- સાથીદારે ઉપર પણ થઇ. પરિણામે તે બધાએ પિતાને અધમ ધ પડીને જંબૂસ્વામી સાથે સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી.૪ દીક્ષા વખતે તેમની વય ૩૦ વર્ષની હતી. તેમણે ૪૪ વર્ષ ગુરૂસેવા કરી અને ૧૧ વર્ષ યુગપ્રધાનપદ ભગવ્યું.
પિતાની પાટને પુરૂષની તપાસ કરતાં તેમને કોઈ પણ વેશ્ય પુરૂષ નહીં મળી આવતાં તેમણે જ્ઞાનનો ઉપયોગ મૂક્યું. તેમાં તેણે જણાવ્યું કે શય્યભવભટ્ટ જે તે વખતે બ્રાહ્મ ને ગુરૂ પાસે યજ્ઞ કરાવી રહ્યો છે તે પોતાની પાટને યોગ્ય છે. આથી પોતાના બે શિષ્યને તેની પાસે મોકલી “૩ો સમહ કરું તરવૈ જ્ઞાતિ દરમ્' કહેવરાવી તેને ઉપદે-કે હિ સાથી કાંઈ જ લાભ નહીં થાય. આથી શાંભવે મંતના બ્રાહ્મ ગુરૂ પાસે જઈ, તલવાર કાઢી પૂછ્યું, “મહારાજ, આમાં અન્ય શું છે તે કહે ?' બીકના માર્યા ગુરૂએ તરત જણાવ્યું કે આ યાસ્તંભ નીચે શાંતિનાથની પ્રતિમા છે. અને તેના પ્રભાવથી યજ્ઞનો મહિમા ફેલાવે છે. પછી એ જિનમૂર્તિ બહાર કઢી, તેના દર્શનથી પતબધ પામી શકેય ભવ ભટ્ટે ભવામી પાસે દીક્ષા લીધી.
શય ભવ ભટ્ટને યોગ્ય જાણી પ્રભવમ્મમીએ શાસનધુરા તેમના હાથમાં સોંપી. અને અનુક્રમે વીર નિ સં૦ ૫માં ૮૫ વર્ષની વયે તેઓ સ્વર્ગે ગયા. * શચંદુભવવામી-સૂરિ
તેમનાં માતા-પિતાનું નામ નથી મળતુ. તેઓ તે યજુર્વેદી બ્રાહ્મણ હતા. તેમનું ગેત્ર વક્ષસ હતું એક વખત તેઓ રાજગૃહીમાં યજ્ઞ કરાવતા હતા ત્યાંથી પ્રસવ પીએ તેમને પ્રતિબવ પમ ડી દીક્ષા આપી. જયારે તેમણે દીક્ષા લીધી ત્યારે તેમની ની સગર્ભા હતી. થોડા સમયે તેણે એક પુત્રને જન્મ આપ્યું. આ પુત્રે પણ બાલ્યાવ માં જ fપતા પાસે દીક્ષા લીધી તેનું નામ મનક મુનિ રાખવામાં આવ્યું. દીક્ષા પછી કયારે
* જ બૂમ અને પ્રભવસ્વામી વગેરે પર૭ જણાએ એકી સાથે દીક્ષા લીધી હતી તેના સ્મારકરૂપે મયુગમાં પ૨૭ રતૂપ બન્યા હતા. ' દોર સમાગ્ય” કાવ્યના ૧૪ મા સ ' માં તેને આ પ્રમાણે ઉલ્લેખ મળે છે :
जंवूप्रभवमुख्यानां मुनीनामिह स प्रभुः।
ससप्तविंशतिं पंचशती स्तूपान् प्रणेमिवान् ॥ २५० ।। ૫ દરવંશાવમાં લખ્યું છે કે “ “ર નિ, સં૦ ૭૫ માં પાર્શ્વપ્રભુની પટ્ટ પરંપરામાં થયેલા ૨ નષભસૂરએ ઈસ (એસિયા) નગરમાં ચામુંડા દેશને પ્રતિબંધી ઘણું જીવોને અભયદાન દીધું અને તેનું નામ સાચિલા (સચ્ચાઈ કા પાડયું પુનઃ એ જ નગરીના ભક્ત ઉદયદેવ પરમારને પ્રતિબધી તેની સાથે ૧૯૬૦૦૦ ગાત્રીઓને જૈનધર્મમાં સ્થિર કર્યા, અને ત્યાં પાર્શ્વ પ્રભુ ની પ્રતિમા સ્થા પી. આ વખતથી ઉપદેશ જ્ઞાતિ અને ક્રપદેસરછ સ્થપાય, જે અત્યારે સવાલ તિના નામથી ઓળખાય છે. આ રીતે એસવાલ સમાજના ભાઇ ઉપાદક શ્રી રત્નપ્રભસૂરિજી છે,
આવી જ રીતે ભિન્નમાલમાંથી જે જેને થયા તે શ્રીમાલ અને પદ્માવતીનગરીમાંથી જે જેને થયા તે પિરવાલ કહેવાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org