SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] ગુરૂ-પરંપરા ગુરૂએ જાણ્યું કે તેનું આયુષ્ય ભૂ૫ છે ત્યારે ગુરૂએ પિતાના શિષ્યનું જીવન ઉજજવળ કરવા માટે તેને સાધુધર્મ માં સ્થિર કરવાના આશયથી દશવૈકાલિક સૂત્ર બનાવ્યું. આ ગ્રંથના અધ્યયનથી છ માસના ટૂંકા ગાળામાં આત્મકલ્યાણ સાધી મનક મુનિ સ્વર્ગે ગયા. આ દશવૈકાલિક સૂત્ર આજે પણ વિદ્યમાન છે. અને ચાર મૂળ સૂત્રોમાં તે પ્રથમ ગણાય છે. તેમાં સાધુનાં આચારનું વર્ણન છે. આ સૂત્રનું મહત્ત્વ બતાવતી નગેની ગાથાએ ધર્મ સાગર ઉપાધ્યાયે ‘તપગચ્છપટ્ટા લીફ્ટમાં આપી છે: कृतं विकाल वेलायां दशाध्ययनगर्भितम् । दशवैकालिकमिति नाम्ना शास्त्रं बभूध तत् ।। १ ।। अतः परं भविष्यति प्राणिनो ह्यल्पमेधसः । कृतार्थास्ते मनकवत् भवंतु त्वत्प्रसादतः ॥ २ ॥ થતાંનસ્થ નિ સાર્થr aઃ ! आचम्याचम्य मोदन्तामनगारमधुटताः ॥ ३ ॥ इति संघोपाधन श्रीशय्यंभवसारभिः । તફાવ િથ ન સંઘન્ન મામfમઃ | છ રિgિu શબ ભવસૂરિ ૨૮ વર્ષ ગૃહસ્થા સાં, 1 ર્ષિ ગુરૂસેવા અને ૨૩ વર્ષ યુગ પ્રધાનપદે રહી કુલ ૬૨ વર્ષનું આયુષ્ય ભેળવી વીર નિ સ ૪૮માં ગે ગયા. ૫ વભદ્રસ્વામી-સૂરિ આમને વિશેષ પ ચય નથી મળને તેઓ તુંગીકાયન ગાના હતા તેમણે ૨૨ વર્ષની ભર યુવાન વયે શરભવસર પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા પછી ૧૪ વર્ષ ગુરૂ સેવામાં અને ૫૦ વર્ષ યુ પ્રમાદે કહી ૮૬ વર્ષની વયે વીર ન૦ સ° ૧૪૮માં તેઓ સ્વર્ગે ગયા. શિષતા–અત્યાર સુધી આચાર્યની પાટે એક જ આચાર્ય આવતા. પણ થશેભદ્રસૂરિની પાટે બે આચાર્યોનાં નામ મળે છે. આનું કારણ એ છે કે થશેભદસૂરિના પ્રથમ પટ્ટધરનું આયુષ્ય અલ્પ હેવાથી બીજ આચાર્ય ભદ્રબાહુસ્વામી તેમની પાટે ગણાયા. આ રીતે છઠ્ઠી પાટે બે આચાર્યોનાં નામ મળે છે. કઈ કઈ સ્થળે બન્ને નામે ભિન્ન ગણીને સંખ્યામાં વધારે કરેલે મળે છે. ૬ સંભૂતિવિજયરરિ અને મદ્રબાહુવામી-સુરિ સ ભૂ િવિજયસૂરિને વધુ પરિચય નથી મળતું. તેમણે ૪૨ મે વર્ષે દીક્ષા લીધી હતી, ૪૦ વર્ષ ગુરૂસેવા કરી હતી અને ૮ વા યુગ પ્રધાનપદે રહ્યા હતા, આ રીતે ૮૦ વર્ષની વયે વીર નિક સં. ૧૬મ તે ગયા. આ આચાર્ય મહારાજ શ્રી રધૂનીભદ્રજીના ગુરૂ તરિકે ઘણું ખ્યાતિ પામ્યા છે. ૬ ચાર મૂળ સૂત્રોનાં નામ : 1 દ૨૨ કાલિક ૨ ઉત્તરાથન, ૩ એધનિયુકિત, ૪ આવશ્યક. યથાર્થ સાધુત્તનું જ્ઞાન કરાવનારાં સૂત્ર સાધુએ, ને પ્રથમ ભણાવાય છે તેથી મૂળસૂત્ર કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy