________________
શ્રી જૈન સત્ય પ્રમશ-વિશેષાંક
વર્ષ
ભબાહુવામીને (દક્ષિમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં, 'કાદાણ નાતમાં, પ્રાચીન ગેત્રમાં થયો હતો. કહેવાય છે કે તેમને વરાહમિહીર નામને બાદ હ. યશોભદ્રસૂરિના ઉપદેશથી બને ભાઇઓએ તેમની પાસે દીક્ષા લીધી હતી. બન્ને ભાઇ ગુસેવામાં રહી શાસ્ત્રાભ્યાસમાં નિપુણ થયા હતા, પરંતુ વરાહમિહીરને રવભાવ ધી હોવાથી ગુરૂએ ને આચાર્યપદને જાણી ભદ્રબાહુને આચાર્યપદ આપ્યું. આથી વરાહમિહીરને કે વિશેષ વળે, પણ તે કાંઇ ન કરી શકે, અરૂના સ્વર્ગગમન પછી બદ્રબાહુ પાસે તે આચાય ૫૬ બાંગ્યું, પણ તેમણે પોતાના સ્વસ્થ ગુરૂની ઇચ્છા પ્રમાણે તે માટે
કાર કર્યો. આથી વરાહમિહીરે ગુસ્સામાં આવી સાધુવેશને ત્યાગ કરી રાજ્યાશ્રય લી. ત્યાં ગયા પછી પણ તેણે બે રસગે ભદ્રા વિરોધ કર્યો, પણ કે, સફળતા ન મળી પ્રથમ મેળવવાના લોભમાં તેણે ત્યાં સુધી બે હાંકી કે ‘સિંહલગ્નના રવાસીએ મારા ૬ પર પ્રસન્ન થઈને મને ગ્રહમંડલનું નિરીક્ષણ કરાવ્યું જેથી હું જ્યતિ-નિમત્ત જાણ વમાં સૌથી શ્રેષ્ઠ છું.' પણ આ ગપ =ધુ વખત ન ચાલી છેવટે તે અપમાન કર્યું મરણ પામી વ્યતર બને અને શ્રીધને ઉપદ્રવ રવા લાગે છેભદ્રાહુવામીએ તે ઉપદના નિવારણ માટે ઉવસ હરસ્તોત્ર બનાવ્યું કે અત્યારે પણ મહાકાભાઈ ક ગણાય છે.
ભદ્રબાહુ નામીએ જનશાસન અને જૈનસ ક્યિ ઉપર બહુ ઉપકાર કર્યો છે. તેમણે આ પ્રમાણે દશ નિકતઓ રચી છે: ૧ આરસધક નિયુકત, ૫ પચ્ચખાણ (યુકિત,
ઘનિર્યુક્તિ, ૪ વિડીયુક્તિ. ૫ ઉત્તરાધ્યન નિયું કત, કે આચાંગ નિકિત, 9 સુયગડાં નિયુકત, ૮ ૬ વિકાસક નિર્યુકિત ૯ વ્ય ૯૨ નિયું કત અને બે દશક૫ નિયુક્તિ.
આ ઉપરાંત ઇ છેદ સૂછે પણ તેમણે રચ્યાં છે : ૧ નિશી, ૨ બહ૫, ૩ પંચક:૫, ૪ વ્યારિ. ૫ દક્ષ શ્રnકધ અને ' મનિશીય. દશાશ્રુતસ્કંધમાંથી પસૂનનું ઉદ્ધરણ પડ તેમ જ યું છે, જે સૂર્ય પુંણ પવને છેલ્લા પાંચ દ સે સંધ સમક્ષ વચાય છે. આ રીતે તે જનસનના મડાન ઉકારી છે, તેમને માટેની નીચેની બે સ્તુતિ કે મનનીય છે :
उवसग्गहरं थुत्तं काउणं जेण संघकल्लाणं । करुणापरेण विहियं स भद्दबाहु गुरु जयह ॥
( વિજયપ્રશસ્તિ ટીકા, પૃ૦ ૧૧૮ ની સંગ્રહગાથા) यत्कीर्तिगंगां प्रसृतां त्रिलोक्यामालोक्य किं षण्मुखतां दधानः । जगभ्रमीभिर्जननों दिदृशुर्गगामुतोऽभ्यास्त मयूरपृष्ठम् ।।
( હીરસૌભાગ્ય કાવ્ય પૃ૦ ૧૫૧ ) છ ઈતિહાસવેત્તા મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી માને છે કે આ ઘટના બીજા ભદ્રબ તુસ્વામી સાથે સંગત થાય છે. ૮ આ તેત્રનું મહત્વ બતાવતાં હીરસૌભગ્યકાર (સર્ગ ૪, લે. ર૯ માં) લખે છે કે:
उपप्लवो मंत्रमयोपसर्गहरस्तवेनावधि येन संघात् । जनुष्मतो जांगुलिकेन जाग्रदूगरस्य वेगः किल जांगुलिभिः ॥२९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org