________________
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ ૪
બલમિત્ર
કે
૪૧૩ ,
મહાવીરના મુખ્ય પટ્ટધર સુધર્માસ્વામ થયા. આથી મેં પ તેમને જ પ્રથમ પધર મની આ લેખમાં તેમની પટ્ટપરંપરા વર્ણવી છે.
ગતમરવાની પચાસ વર્ષ ગૃહસ્થપર્યાયમાં, કસિ વર્ષ સાધુપમાં ગણધરપદમાં રહી પ્રભુ મહાવીરની સેવામાં અને બાર વર્ષ કેવળ પયામાં ભાળી ચીર નિ. સં. ૧માં ૯૨ વર્ષનું આયુષ્ય ભાગ ધી નિર્વાણ પામ્યા. સાધુઓમાં તે યુગપ્રવાન પદાવલી, વાચક પટ્ટાવલી અને સ્થવિરાવલી વગેરે મળે છે તે બવાને અહીં ઉલ્લેખ નથી કયો. માત્ર ગુરૂપટ્ટાવલીન આધારે વીરોનેવાણ પછીના એક હજી વર્ષમાંના પટ્ટપર પરામન અચાનું વર્ણન આપ્યું છે. આ સાથે જ એક હજાર વર્ષ માં થયેલ કેટલાક રાજા ઓની સારવાર કી હદ અ આપુ છું: રાજા રાજ્યકાળ વીરનિ. સં. રાજા રાજ્યકાળ વીરનિ, સં. પાલકું
ગઈન વનદ ૬૫૦ મૌયરાન્ય ૧૦૮
વિક્રમ જ પુષ્યમિત્ર કે રૂપક , ધર્માદિત્ય
ભા- ક્લ. ભનુમિત્ર છે
નીલ ભવાહન ૪૦ ૪૫૩ ..
આ પ્રમાણે વીર નિ સં૦ ૬૦૫ સુધી પ રાજાઓની વંશવલાની ક્રમશઃ યાદી મા છે. વીર નિઃ સ ૦ ૬ ૫ પછી શક સંવત ૨રૂ થાય છે, જેને અનુક્રમ નાતે નથ.
હવે પ્રસ્તુત લેખમાં સુધર્માસ્વામીથી શરૂ થતી ગુરૂ પટ્ટપર પર અપ છે તે નાચ મુજબ છે. ૧ સુધમવામી
મધદેશમાં કલાક સન્નિવેશ નામક ગામમાં, અરે વસ્યાયન ગેસમાં થિલ વિમ નામક બાહ્યગુને ત્યાં તેમને જન્મ થયે હા. તેમની માતાનું નામ ભદિલા હન , તેમનું લગ્ન વક્ષસગોત્રની એક કન્યા સાથે થયું હતું. તેમને એક પુત્રી પણ હતી. તેમ ચર ના પડી અને પાંચ બ્રાહ્મણ પુત્રના ગુરુ હતા. તેમને જે જે હાલ તે તે થાય' એ વિષયમાં સંદેહ ડો. ભ મહાવીરે તેનું નિરાકરણ કરવાથી પેટના પ૦૦ શિષ્યો સાથે તેમણે ૫૦ વર્ષની વયે દીક્ષા લીધી હતી. ૨૦ વર્ષ સુધી પ્રભુની સેવા ક તેઓ ૧૨ વર્ષ લગી ગણનાયક પદે રહ્યા. પછી કેવળજ્ઞાન ઉપન્ન થતાં ૮ વર્ષ લગી સર્વત અવસ્થા ભેગવી કુલ ૧૦૮ વર્ષનું આવુખ્ય પાળી વીર ને, સં. ૨૦ માં તે વૈભારગિરિ ઉપર નિર્વાણ પામ્યા.
આજે જે એકાદશાંગી વિધમાન છે તેના રચયિતા સુધર્માસ્વામી છે. તેમજ ખાં, ૧ એકાદરા પીનાં નામ : ૧ આચારાંગ, ૨ સૂયગડાંગ, ૩ ઠાક, ૪ અમરાયાં, ભગવત ૬ જ્ઞાતધર્મ કથા, ૭ પાક દશાંગ, ૮ અંતકૃદશાંગ, ૯ અનુસરે ૫પાત: ૧૦ #વ્યાકરણ અને ૧૧ વિપાર.
www.jainelibrary
For Private & Personal Use Only
d
ation International