SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] [૧૧] પ્રાચીન ઈતિહાસ શ્રી વીરનિર્વાણથી ૫ વર્ષ શ્રી પ્રભાસ્વામી સ્વર્ગે ગયા. ,, ૯૮ વર્ષ શ્રી સત્ય ભવસ્વામી , , ૧૪૮ વર્ષે શ્રી યશોભદ્રસ્વામી , , , ૧૫૦ વર્ષે શ્રી સં®તવિજયસ્વામી , , ૧૭૦ વર્ષે શ્રી ભદ્રબાની ૨૦૦ વર્ષે સીકંદરે હિંદુસ્તાન પર ચડાઈ કરી. ૨૧૪ વર્ષે અવ્યનવાદી ત્રીજે નિદ્રવ થશે. ૨૧૫ વર્ષો થી લભદ્રસ્વામી સ્વર્ગે ગયા. ૨ ૫ માં પડવું ૧ સપભનારીચ સઘયણું, પ લુ સમચતુરસ્ત્ર સંસ્થાન અને છેલ્લા ચાર પૂર્વ એમ ત્રણ વસ્તુઓ વિચ્છેદ થઈ. ૨૨ ૦ વર્ષ અન્યવાદ એ નિદ્ધવ થયે. ૨૨૮ વર્ષે એક સમયે બે ક્રિયા વેદ એ પ્રમાણે થાપન કરનાર ગગ નામે પાંચમો નિદ્ભવ થશે. ૨૫ વ શ્રી આર્યમહાગરિમૂરિ અર્થે ગયા. 31 વર્ષ આય સુસ્તિસૂરિ મેં ગયા. ૩૩૯ વ શ્રી સ્થિતસૂરિ સ્વર્ગે ગયા. 39. કઈ શ્રી સુપ્રતિબદ્ધરિ સ્વર્ગ ગયા. ૩૭૬ વર્ષે શ્રી પન્નવણુસૂત્રના રચયિતા સ્યામાયાયં સ્વર્ગે ગયા. ૪૨૧ વર્ષે શ્રી દન્દ્રનિસુર સ્વર્ગ મા, ૪૫૩ વર્ષે ગધબિલરાજાના ઉછેરક બળ શ્યામાચાય કાલકાચાર્ય થયા. - ૫૩ વર્ષ ભગુકચ્છ મહાનગરે શ્રી ખટાચાર્ય થયા. ૪૫૩ વર્ષે શ્રી વૃદ્ધવાદી તથા શ્રી પાદલિતાચાર્ય થયા. ૪૫૭ વ વિક્રમ રાજાએ પોતાનું રાજ્ય, શક રાજાઓને હઠાવીને, પાછું મેળવ્યું. ૪ ૮ વ આર્યનું નામ આચાર્ય થયા. વા વિક્રમ રાજાએ સુવર્ણદાનથી પૃથ્વીને ઋણ રહિત થી પ ાને સવત ચલાવ્યા. , ૪૭૦ વર્ષ બાદ શ્રી સિદ્ધસેન દિવાકર થયા. વિક્રમ રાજાને પ્રતિબંધ આપી જેન કર્યો. ૪૯૬ વર્ષ શ્રી સ્વામીને જન્મ. ૫૦૪ v૮૪ માં રવાયા પર ૫ વ શ્રી શત્રુંજયને ઉશ્કેદ થયા. પ૩૩ વર્ષ અરક્ષિતસૂરિએ બધું શાસ્ત્રમાંથી અનુગ જુદો પાડી જુદુ અનુગકારસૂત્ર રચ્યું. ૫૪૪ વષે નજીવનું સ્થાપન કરનાર છો નિદ્ભવ રેહપ્ત થયો, ૫૪૭ વ શ્રી સિહગિરિસૂરિ સ્વર્ગે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy