________________
અંક ૧-૨ ]
અગમ-વાચના
[ ૮૩]
નાગાજીને ભાગ લીધે હોવાથી એ નાગાર્જુની વાચના' તરીકે પણ ઓળખાય છે. આ
ભય વાચનાઓ જુદા જુદા સ્થાનમાં થયા છમાં કાળની દૃષ્ટિએ સમકાલીન છે. એમાં જ વિસરાઇ જતા આગમ જ્ઞાનને-ભુલાઈ જ પ્રકરણ-અધ્યયન કે ઉદેશાને પુનઃ એકવાર પ પરને સંબંધ જોડીને વ્યવસ્થિત કરવારૂપ અતિ આવશ્યક કાર્ય પાર ઉતારવામાં આવ્યું. દુર્ભાગ્યની વાત એટલી જ છે કે ઉક્ત વાચનાઓના કાર્ય માંથી પરવાયા બાદ સિદ્ધાંતે.હારક આ બન્ને મહાસ્થવિરેને પરસ્પર મળવાનું નથી બન્યું. એટલે જ ઉભયમાં કેટલેક ફેર રહી ગયો છે, જે વિધમાન ટીકાઓના ઉલ્લેખ પરથી નયનપથમાં આવે છે.
તે પછી વિદ્ધાનિ ક્ષમાશ્રમનું નામ આગમ પુસ્તકારૂઢ કરવામાં મુખ્ય ભાગ ભજવે છે એનું શું કાર ? આ પ્રશ્ન સહ ૮ સંભવે છે અને એ સંબંધમાં મુનિશ્રી દયાણવિદાયુજીએ જે સમય કર્યો છે તે બુદ્ધિમાં ઉતરે તે છે એટલું જ નહીં પણ ધાર મૂકવા લાયક છે
ઉપર્યુકત વાચનાઓ થયાને લગભગ દોઢસો વર્ષ વ્યતીત થયાં ત્યારે વલભીનગરમાં શ્રી દે હિંગણિ ક્ષમાબમણુની અદયક્ષ સ હેઠળ શ્રમણુસંધ એકત્ર થયે. પ્રવર્તી રહેલી પરિરિથતિ પર, દિવસનદિવસ ક્ષીણ થતી સ્મરણશકિતપર અને પલટાતી દેશ સ્થિતિ પર, બારીકાથી અવલોકન કર્યું. પુષ્કળ વિચારણાને અંતે વિધમાન સાહિત્યને ગ્રંથારૂઢ કરવાનો નિર્ધાર કર્યો. એ વેળા અગાઉના બે વાચનાના સમયે ખપપુરતા લખવામાં આવેલ સિદ્ધાંત મેજુદ હતા તે એકત્ર કરવામાં આવ્યા. એ ઉપરાંત જે જે ગ્રંથ-પ્રકરણ મોજુદ હતા તે, અને જે જે વિષયે એ સમયના શ્રમણોની યાદદાસ્તમાં રમતા તે સર્વને ટકાવી લેવાયા. એ સમયે જ ઉભય વાચનાના ભતફે બનતી સમજુતીથી મિટાવી, પરસ્પર સમન્વય સાધી સૂત્રપાઠમાં એકવાકયતા આણુના શુભ પ્રયાસો સેવાયા. આમ છતાં જેમાં મહત્ત્વના ભેદ કે પાઠાંતર નજરે પડયા તે ટીક-ચૂર્ણિઆદિમાં સંગૃહીત કરવામાં આવ્યા. કેટલાક પ્રકીર્ષક ગ્રંથ જે માત્ર એક વાચનામાં જ હતા તે તે રીતે ઉતારી લેવાયા ને પ્રમાણ મનાયા. આમ પૂજ્ય દેવગિણિ ક્ષમાશમણે વેરાયેલાં મેતીઓને માળાબદ્ધ કરવારૂપ મહાન અને ભાવિ જાને અતિ લાભદાયી કાર્ય કર્યું. - પૂજ્ય દેવદ્ધિગણિએ સિદ્ધાંત લખવામાં શ્રી ઋદિલાચાર્યની માધુરી વાચનાનું અનુકરણ કર્યું છે અને જ્યાં જ્યાં નાગાજુની રાયનાં સાથે મતભેદ- કાઠમેટ નેવામાં આવ્યું ત્યાં એ વાતને ટીકામાં નિર્દેશ કર્યો. વળી જ પાકતર નાગાર્જુન વાચકના અનુયાયી કોઇ પણ રીતે જતા કરવાને તૈયાર હતા તે સવને મૂલ સૂત્રમાં “બાયmતરે કુળ” એવા શબ્દ સહિત ઉલ્લેખ કરવ.માં વા. આ વસ્તુની સાબિતિ માટે મુનિશ્રી કલ્યાણુવિજયજી લગભગ સાત બાબાનાં ઉદાહરણ આપે છે. શ્રીદેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમ નદીની યુગપ્રધાન સ્થવરાવલીમાં સ્કેલ છે અને નાગાર્જુન એ અને આચાર્યોને વંદન કર્યું છે. પણ એમાં શ્રી નાગાર્જુનની આ કક્ષાએ શ્રી સ્કંદિલને કરેલ વંદન વિશિષ્ટતા સૂચક છે, અને એટલે સુધી કહી દીધું છે કે આજ સુધી ભારતવર્ષમાં દિલાચાર્યના અનુયોગને પ્રચાર થઇ રહ્યો છે. વળી જતિષ્કર ક ટીકામાં આચાર્ય મલયગિરિજીને પણ એ જ મત છે. આ સિવાય બીજા દાલા છે જેની ચર્ચા અને અસ્થાને છે. કદાચ આ માન્યતા સૌ કોઈ ન પણ સ્વીકારે છતાં એટલું તે વિસ્તદેહ સ્પષ્ટ છે કે વિદ્યમાન આગમને જે
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International