________________
અંક ૧-૨ ]
એક હજાર વર્ષનાં પાદચિહને
[૨૫]
પર ૬
વીરનિર્વાણ ઈસ્વીસન
ઘટના સંવત ૪૯૨ ૩૪ વસેનરિજીનો જન્મ ૪૮૪ ૩૨ આર્ય ધર્મ યુગપ્રધાનનું સ્વર્ગગમન.
૩૦ વ4સ્વામીના પિતા ધનગિરિની દીક્ષા. વજીસ્વામીને જન્મ. ૪૯૮ ૨૭ આર્ય સમિતસૂરિજીએ ૫૦૦ તાપને પ્રતિબધી દીક્ષા આપી
એટલે બ્રહ્મદીપિકા શાખા નીકળી. ૫૦૧ ૨૫ વજનજીની દક્ષા. ૫૦૪ ૨૨ વજસ્વામીની દીક્ષા ૫૧૬. ૧૦ વજસ્વામીનું આચાર્ય પદ. ૫૨૨
૪ આયરક્ષિતસૂરિજીને જન્મ. ૫૨૫
૧ શત્રુંજય તીર્થ ઉપર ઉપદ્રવની શરૂઆત. [ અહીં ઇસ્વીસન પૂર્વેને કાળ સમાપ્ત થઈ ને સ્વીસનનો પ્રારંભ થાય છે. ઇરીસનમાં અને વિક્રમ સંવતમાં ૫૬ વર્ષનું અંતર છે એટલે ઇસ્વીસનના આંકડામાં પ૬ ઉમેરવાથી વિક્રમ સંવતું નિશ્ચિત થાય છે. હવે પછીનો આંક ઇસ્વીસન પૂર્વને નહીં પણ ઇસ્વીસનને આંક સમજ.].
૧ ઇસ્વીસન પૂવને અંત અને ઇસ્વીસનને પ્રારંભ. * પર૬ ૧ ભીષણ દુકાળને કારણે વજસ્વામી સંધને જગન્નાથપુરી લઈ ગયા.
ત્યાંના બોદ્ધ રાજને પ્રતિબધી જન બનાવ્યું. ૫૩૦
૪ વિક્રમરાજાનું સ્વર્ગગમન અને ધર્માદિત્યને રાજ્યાભિષેક. ૫૩૩ ૭ યુગપ્રધાન ભદ્રગુપ્તનો સ્વર્ગવાસ ૫૪૪ ૧૮ આર્ય રક્ષિતજીની દીક્ષા. રહગુપ્ત નામે છો નિદ્ભવ થયો. ૫૪૮ ૨૨ વજીસ્વામીનું યુગપ્રધાનપદ. શ્રગુપ્તને સ્વર્ગવાસ.
– આર્ય રક્ષિતસૂરિ પૂર્વનું જ્ઞાન મેળવવા વન્દ્રસ્વામી પાસે જતા
હતા ત્યારે વચમાં ઉજ્જયિનીમાં તેમણે આર્ય ભદ્રગુપ્તસૂરિજીને
નિર્માણ કરાવ્યું. પ૦૦ ૪૪ ધર્માદિત્ય રાજાનું મરણુ. ભાઈલ્લને રાજ્યાભિષેક.
પર વા વામીએ શત્રુંજયતીર્થને ઉપદ્રવ દૂર કર્યો અને જાવડશાહને
ઉપદેશી શત્રુંજયને જીર્ણોદ્ધાર કરાવ્યું. ૫૮૧ પપ ભાઇલનું મરણ. નાઈલનું રાજ્યારોહણ.
૫૮ બીજી બાર દુષ્કળીને કાળ. ગષ્ઠા મહિલા નામને સાતમે નિદ્ભવ થયે. વજીસ્વામી રથાવર્તીગિરિ ઉપર અનશન કરી સ્વર્ગે
ગયા. વજુસેનસૂરિ પાટે આવ્યા. * ૫૮૪ ૫૮ આરક્ષિતસૂરિએ ચાર અનુયોગ જુદા ક્ય. ૫૮૫
૮ નાઈલ્સનું મરણ. નાહડ રાજા થયે. દેવસૂરિજીએ કે ક્યાં
પ્રતિષ્ઠા કરી તેને તીર્થ સ્થાપ્યું.
Mવા.
૫૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org