SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિરોધ ક [વર્ષ ૪ ભગવાન મહાવીર સ્વામીન નિષ્ઠ પછીના એક હર વર્ષ જૈન કનિકાસ ઘણા અધાણમાં છે તેમજ તેમાં વિદ્વાનેના મેટા મતભેદો પશુ છે. આ સ્થિતિમાં આવે ત્રિશા તૈયાર કરો એ થ્રુ કઠિન કાર્યું છે. અને મારે ક કરવું એ કે અમે જોએ તેવુ માહિત્ય આ વીકમાં આપી શકાય નથી છતાં હૈ ક મેળવવું શક્ય હતું તે માટે તો પ્રયત્ન કરીને અમે આ વિશેષકને સમૃદ્ધ બનાવવા પ્રયત્ન કર્યો છે, અને પતન ના શેક અભ્યાસોને શિાધન જેટલી પબુ સહાયના બે માંથી મળશે તે આની પોત્સા સફળ થઇ ઝંખાને આ વિશેષાંકમાં જે લેખે છે તે બધાય, ઐતિહાસિક સત્યથી ભરેલા જ છે કે એ લેખે તિહાસનું આખરી સત્ય રચ્છુ કરે છે એમ અથવા તે એ લેખામાંના ભાય વિષ્ણુ પો અમને માન્ય જ છે. ઍમ કાઇ ન મળે! અમે તે એક પ્રકાર, અમુક ઇતિયાઅને સંગતી. સામખી ભેગી કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇતિહાસનું ક્ષેત્ર જેમ જેમ વધુ ખેડાય તેમ તેમ તેમાંથી નવુ નવુ જાણવાનુ મળી રહે છે. એટલે કઇ પણ્ નિર્ણયને આખરી સવ તરીકે સ્વીકારતા પહેલાં જ્ડ વિચાર કરવો જોઇએ. આ વિશેષમાં ગુજરાતના પ્રત્રિ ચિત્રકાર શ્રીયુત ક્યુબઇ દેસાઇએ રેલ ભવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર આપવ માં આવ્યુ છે. ભગવાન મહાવીરસ્વામીના એક સુંદર ચિત્રની માગણી, આપણે ત્યાં લાંબા વખતથી થતી હતી, પરૢ વાર સુધીમાં એવું સરસ ચિત્ર દા પયાનુ અણુમાં નથી. મેં જણાવતાં અમને હવે થાય છે કે છે અમે આવુ સુંદર ચિત્ર આપીને સમાજની એ માંગણી પૂરી કરી છે. આ ચિત્રમાં ભગવન કાળમીન મન ચિત્ર ઉપરાંત, ચિત્રની અંદર વિતાના બાવ વ્યક્ત થઈ શકે તે માટે આસપાન સૂનો દેખાવ માપેલો છે. આ માટે બીજી કોઇ તરફ ષ્ટિ ન નાખતાં ભગવાન મહાવીરસ્વામ ને કેવળજ્ઞાન ઉત્પન્ન થવું તે વખતના આસપાસના વાતાવરણને ચિત્રમાં મૂળ કરવામાં આવ્યું છે. આ રીતે આમાં દૂર તૃબિગ ગામ, તેના ભાગા તુવાલુકા નદી, એક તક મનુ કા મંદિર અને હસાવો અને તે "ક્ષની નીચે ભગવાનની બેઠક-ભારલી વસ્તુ આપવામાં આવી છે. આસપાસનુ કોઇ પણ દસ્ય કે કાઇ પણુ વસ્તુ મૂળ ચિત્રને જરા પણ ઢાંકી ન દે એટલું જ નહી પણ દરેક વસ્તુ મૂળ ચિત્રના ધ્રુવમાં સહકાર આપે તે માટે ચિત્રકારે ખૂબ જ ચોવટ રાખી છે. આ ચિત્ર પોતેજ પોતાની સુંદરતા ખેલે એવુ છે એટલે એ માટે વિશેષ વર્ણનની જરૂર નથી. આ ચિત્ર માટે શ્રી કનુભાઇ દેસાઇને અને તેને વખતસર બ્લોક બનાવરાવી આવા મરે નવચેતનના તંત્રી શ્રી ચાંપશીભાઇ ઉદ્દેશીને અમે આભાર માનીનેં છીએ. આોિધક માટે જે જે પૂન્ય મુનિમહારાને તથા અન્ય વિદ્વાનોએ લેખા માલવાની ઉદાતા બનાવીને અમને સકર આપ્યો છે તે સૌના અમે આભાર માનીએ છીએ છેવટે-મને જાણીએ છીએ કે આપણા સાક્રિય કે કનિસના ક્ષેત્રમાં જે વિપુલ કાર્ય કરવાનું પણ છે તેના પ્રમાણુમાં અમે બહુજ ઔધુ કામ કરી શકયા છીએ. છતાં અમારાં શકિત અને સાધનના પ્રમાણમાં અમે કાર્ય કર્યું છે અને ભવિષ્યમાં તેમાં જેકો વધશે ચરી તેટલા પ્રમાણમાં અમે વધુ કાર્ય કરવાની ભાવના સાથે ગાથા માં પાગુ કરીએ છીએ ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy