SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વજ્રસ્વામી ભગવાન મહાવીરના શાસનના અંતિમ દેશપૂંધરની જીવનકથા લેખક : મુનિરાજ શ્રી વાચસ્પતિવિજયજી ક પ્રસ્તુત છગનચરિત્ર એ કોઇ રાસ ઉપરથી યાજનામાં આવેલ નથી, તેમજ કઈ એક કાટપનિક થા પણ નથી. પરંતુ આ ગૌરવસર્યા આંતહાસિક ચરિત્રની પાછળ, ઇતિહાસના જીવંત સ્મારક સમા, પૂર્વ મહષ એ પ્રણીત અનેક મહાન ગ્રંથે! અદ્યાપિ વિદ્યમાન છે. પ્રાચીન મહર્ષિની આ ઐતિહુાસિક જીવનરેખાને દેરવા માટે, ભવ્ય ભૂતકાળના ઇતિહાસને હેતાં મહાન ગ્ર ંથામાંથી જે કાંઈ પણ તવભરેલા રજકણા એકત્રિત થઈ શક્યા તેનું જ આ પરિણામ છે. શ્રીમાન્ વજસ્વામી ભગવાન્ કે જેમ ચરમ તીર્થંકર મહાવીર પ્રભુના શાસનમાં થયા તેમનું જીવનવૃત્તાંત જનતાને લાભદાયક સમછ ટુંકમાં અહીં આપ્યું છે. થ્વીરૂપી તાવડીમાં કમલ સમાન અને ઋદ્ધિથી ઇંદ્રપુરીની તુલના કરત અતિ નાખને દેશ હતો કે જ્યાં લક્ષ્મી અને સરસ્વતી મિત્રતા કરીને રહેતી હતી. ત્યાં લક્ષ્મીદેવીના મહેલસમુ નુંભવન નામનું નગર હતુ. તે નગરમાં લક્ષ્મીના પુત્ર સમાન ધન નામના શેષ રહેતા હતા. ધણુ! લાંબા વખતે તે શેઠને ભાગ્ય ઉદયે એક તેજસ્વી પુત્ર રત્ન પ્રાપ્ત થયુ હતુ. જ્યારે તે પુત્ર ગર્ભમાં આવ્યો. ત્યારે તે શેઠને એટલા ત્રા ધનની પ્રાપ્ત થઇ કે જેવી તેને ઘરના આંગામાં ધનના ઢગલા કરવા પડતા, તેથી તે પુત્રનુ ધર્માર્ં એવું યુધાર્થ નામ રાખવામાં આવ્યું. બાલ્યાવસ્થાથી જ તેનુ મન પડિતાની જેમ વેકથી કુશલ બનતુ જતુ હતું. અનુક્રમે તે યૌવનાવસ્થાને પ્રાપ્ત થયા છતાં બાલપણાથી મહાત્મા પુોના સંસર્ગમાં આવેક્ષ હોવાથી તે પરણવાને બિલકુલ ઇચ્છતા ન હતા, એટલુંજ નહિ પચુ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે બ્રહ્મચર્યના પરિણામને સ્વ અને મેક્ષના ફલરૂપ તે જાગુતા તે, તેથી તેને વિવાહ કરવા ઉત્સુક થયેલા તેનાં માતાપિતા ધનગિરિ માટે જે જે કુળમાં કન્યાની માગણી કરતાં ત્યાં ધનગિરિ પોતે જ જઇને કહેતા કે ' હું મોક્ષમંદિરમાં ચવા માટે નીસરણીરૂપ શ્રી અરિહ તદેવે પ્રરૂપેલ શુદ્ધ ચારિત્ર અંગીકાર કરવાને . માટે તમે વિચાર કરો, આ પ્રમાણે કહ્યા પછી મારા ટ્રાય નથી. ” ” તે નગરમાં ધનવાન્ ધનપાલ ન મને એક શેડ઼ વસતા હતા. તેને આયમિત નામે એક સુલક્ષણુ પુત્ર અને સુનાઁદા નામે અપ્સરા સમાન પુત્રી હતી. કમશઃ સુનંદને યૌવનને પ્રાપ્ત થયેલ જોઇને તેના પિતાએ તેના માટે ધગિરિને, યોગ્ય વર તરીકે ધારી લીધે. પુત્રએ પણુ પિતા પાસે યાચના કરી કે હું પૂજ્ય, મારાં લગ્ન કરવાની આપની ઇચ્છા જ હોય તે . For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy