________________
[૧૫૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[ પ ર
C
આપે ધન શેઠના રૂપથી કામદેવની પશુ તર્જના કરે તેવા, ધનગર સાથે જ મારાં લગ્ન કરવાં. અને હું ઋચ્છું છું કે તે ધનગિરિજ મારા પતિ થા !' આ પ્રમાણે પુત્રીનું કથન સાંભળી પિતાએ વિચાર કર્યો કે જો હું ધર્માર્ં સાથે આનુ લગ્ન નહીં કરાવુ તા એ ચેકકસ સંયમ ગ્રહણ કરશે. એટલે મેહને વશ એવા બનપાયે એક દિવસ ધનગિરિને કહ્યું: હું મહાભાગ્યવાન ધનિષર, આ મારો સુનંદાને તુ ગ્રહણ કર.' ત્યારે ધગિરિએ કહ્યું : ‘ તમારા જેવા તત્ત્વત મિત્ર સંસારરૂપી કારાગૃહમાં નાખે તે શુ ઉચિત કહેવાય ?' ત્યારે કરી ધનપાલે કહ્યું : ' હું ભદ્ર, પૂર્વે શ્રી ઋષભદેવ ભગવાન વગેરે તિર્થંકરો આ તૃણ સમાન ભોગાવલિ કર્મને ભેગવીને ભવસાગરથી મુકત થયા, માટે મારૂ વચન માન !' આ પ્રમાણે તેના આગ્રહથી, પોતાનું મન વિરકત હોવા છતાં, ‘ હજી મારે ભોગાવલી કર્યું ભગવવાનુ છે' એમ સમજીને તેનું વચન ખુલ રાખી. સુનંદાનુ પાણિગ્રહણ કર્યું. મુનંદાના ભાઇ સમિત કુમારે ગૃહવાસમાં જળકમળની જેમ વિરકત ભાવે રહી છેવટે શ્રુતપારગામી સિંહગિરિજી મહારાજ પાસે ચારિત્ર અગીકાર કર્યું. અનુક્રમે સુના સગર્ભા થઇ, અને ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપર વૈશ્રમણુ જાતિના જે દેવને પ્રતિભાધ આપ્યા હતા તે દેવ પોતાનું આયુષ્ય ક્ષગુ થતાં તેની કુક્ષિમાં અવતર્યું. પોતાના મિત્રદેવાથી, વિમ પામતા તે દેવે પૂર્વના પ્રેમને વશ થઇ સુનંદાને શ્રેષ્ઠ સ્વપ્ના બતાવ્યાં.
આ વખતે પોતાને અવસર પ્રાપ્ત થયો જાણી, ધનગિરિએ પુત્રપ્રાપ્તિના અવલ બનથી સંતુષ્ટ થયેલ પોતાની પત્ની પાસે વ્રત અંગીકાર કરવાની સંમતિ માગીને કહ્યું : * હું પ્રિયે, સ્વપ્નના બલથી હું નિઃસ ંદેહ કહી શકુ છું કે તને ચોકકસ પુત્રરત્ન પ્રાપ્ત થશે. હું હવે આ ઠંદ્રાલ સમાન સંસારનો ત્યાગ કરી સયમ લેવા કચ્છું છુ, મારો તારી સાથે આ સંબંધ માત્ર સાહસથી જ યે છે, બાકી આ જગતમાં કલ્યાણુકારી તે માત્ર પ્રવ્રજ્યા જ છે. માટે મને સહુ દીક્ષાની અનુમતિ આપે !' આ સાંભળી સુનંદા વજ્રાહુતની જેમ ગૂમુઢ બની ગઇ અને કહેવા લાગી ‘ તમે દીક્ષા ગ્રણ્ કરો તા મારૂ...' ...આમ બોલતાં તેને કહું રૂધાઇ ગયે. ત્યારે ધનગિરિએ તેને અનેક રીતે સંસારની અસાત. અને માલ માટે ધરાધનની ઉત્તમતા સમજાવી. અને પોતાને રાજીખુશીથી ચારિત્ર ગ્રહણ કરવા અનુમતિ આપવા કહ્યું, સુનંદા સમજી હતી. છેવટે તેણે પોતાના સુખદુઃખતા વિચાર અળા કરી ધતિમાંરને અનુમતિ આપી. તેવામાં શ્રી સિદ્ધગિરિ મહારાજ । પર્યા તેમની પાસે જઇ નિરિએ પોતાના જ હાથે લાય કરીને સમ્ય કવ સમાયિષ્ટ ઉચ્ચરીતે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને જેમ સર્પ કાંચળીને ત્યાગ કરી દે અને પછી ામું પણ ન જુએ તેમ સંસારનો ત્યાગ કરી નિરંતર દુસ્તર એવા તપ તપતાં અને માવી, દુઃસહ પારસÌતે સહન કરતાં આ પૃથ્વીતલને પાવન કરતાં વિચારવા લાગ્યા. થૈ આજ્ધ, વિનય,કિ, શિષ્યને યે.ગ્ય ગુાથી વિભૂષિત એવા તે સુતાર ગુરૂ પાસેથી શ્રુનને સાર ગ્રહણ કરવા લાગ્યા.
આ ખાતું સમય પૂર્ણ થતાં સુનાએ ભત્રોશ લક્ષા પુત્રરત્નને જન્મ આપ્યું. આ વખતે સુનાની સખી જે ત્રિજાગરણૢ માટે આવી હતી તે બાલકને મહેણાં મારવા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org