________________
અંક ૧-૨]
દશા શ્રાવકે
વ૫ ઉન્માર્ગે જતાં અટકાવે છે, અને મુકતરૂપિ ઇષ્ટ નગરે પહોંચાડે છે. માટે મહા સાથે વાહ કહેવાય છે (૪) પ્રભુદેવ સ-માર્ગથી ખસી જતા ભવ્ય જીવને શાંતિ ભરેલાં વચને વડે સન્માર્ગમાં લાવે છે, અને સંસાર સમુદ્રને પાર પમાડે છે, તેથી ધર્મકથક કહેવાય છે. (પ) ખલાસી જેમ નાવમાં બેસાડી નિમણે સમુદ્રની સામે કાંઠે ઇષ્ટ નગરે પહેચડે, તેમ પ્રભુદેવ ભવ્ય જીવોને ધર્મરૂપ હોડીમાં બેસાડી સંસારને પાર પમાડે છે માટે મહાનિર્ધામક કહે –ાય.” ગોશાલાનાં આ વચન સાંભળી સાલપુત્રે તેને પૂછયું “હે દેવાનલિય, મારા ધર્માચાર્ય સર્વ પ્રભુ મહાવીરની સાથે તમે વાદ કરવા સમર્થ છે?” ગોશાલાએ સ્પષ્ટ ના કહી. પછી સEલપુત્રે કહ્યું “હે દેવાનુપ્રિય તમે મારા ધર્માચાર્યના વખાણ કરો છે તેથી જ હું મારા પીઠ ફલકાદિ વાપરવાનું તમને નિમંત્રણ કરું છું, પરંતુ ધર્મ માનીને હું નિમંત્રણ કરતું નથી. તમે મારી કુભકારની દુકાને જાઓ અને પીદિને ગ્રહણ કરે. ત્યારબાદ ગોશાલે તે પ્રમાણે કર્યું. પછી મેંશાલક “આ સદાલપુત્ર મહાવીર વિના પરમ દઢ શ્રાવક છે, માટે હવે અહીં રહેવું ઉચિત નથી’ એમ વિચારી બીજે
થલે તે ચાલ્યા ગયે. એક વખત સદાપુત્ર દેશવિરતિ ધર્મની આરાધના કરતાં ચૌદ વર્ષે વીત્યા બાદ, આનંદ વગેરેની પેઠે પૈષધ શાલામાં રહ્યા હતા. આ અવસરે ચુલનીપિતાની જેમ તમને દેવિક ઉપસર્ગ થશે, તેમાં ફેર એટલે કે ચોથીવાર દેવે કહ્યું કે “જો તું આ ધર્મને લાગ ન કરે તે હું તારી આ અગ્નિમિત્ર સ્ત્રીને જરૂર હણીશ.' આ વચન સાંભળી અદાલપુર કોલાહલ કરી તે દેવને પકડ ગયા, તેવામાં દેવ આકશમાં ઉડી ગયે. કિલાહલ સાંભળીને અગ્નમિત્રા આવી અને તેણુએ સત્ય બીના જણાવી સમાધાન કર્યું. અંતિમ સમયે મહાભાવક સ૬ લપુત્ર એક માસની સલેખના કરવા પૂવક સમાધિમરણ પામી સૌર્મ દેવ કે અરૂણરૂચ વિમાનમાં ચાર પાપમના આયુષ્યવાળા દેવ થયા. કયાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પદ પામશે,
૮ મહાશ્રાવક મહાશતક
રાગૃહી નગરીમાં મહામતક નામે એક ગાથાપતિ રહેતા ૬. તેને રે કે પ્રમુખ તેર આમ હતી. તેની પાસે ચેવિશ કરેડ સેને જેટલી ધનસંપતિ હતી તેને વિશ્વાન, વ્યાજ અને વ્યાજમાં આઠ આઠ કરેડ એમ ત્રણ વિભાગે વ્યવસ્થિત કરી હતી. તેમની પાસે આઠ ગે કુલ હતાં. રેક સ્ત્રીના પિતા તરફથી પ તેમને ઘણી લક્ષ્મી અને ગોકુલ મનાં હતાં તેમણે પ્રભુને પાસે બાર તે અગીકાર કર્યા હતા. તેમાં ૫ તાપી નિશ્રા
વીશ કરેડ સેના અને આઠ ગોકુલ રાખી તેમણે બાકી (રેતી પ્રમુખ તેર ત્ર એન ) દ્રબની ત્યાગ ક હતે. રેવતી પિતાની છે. ઉપર પ્રબળ ઇર્ષાનાવ રાખતી હતી, એથી તેણીએ પોતાની ૧૨ શો પૈકી છને શસ્ત્રથી અને છને ઝેર દઈને મારી નાંખી, તે તમામ સ્ત્રીએાનું દ્રવ્ય તે સ્વાધીત કર્યું. અને પોતે એકલી બેગ ભેગવવા લાગી. આ તરફ તીવ્ર આસક્તિના પરિણામે તે માંસ મદિને પણ ઉપયોગ કરવા લાગી. એક દિવસ નગરીમાં અમારી ઘેરણ થઈ, આથી રેવતીને માંડ મળી શકયું નહિ ત્યારે તેણી એ ખાનગી રીતે પોતાના પિયરના નેકરોની પાસે મંગાવીને ખાવા માંડ્યું.
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International