SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક સ્થવિર કે ગણાવચ્છેદક આ પાંચમાંથી કોઈ પણ એક હે જોઈએ. તે કંદર્પાદિ૧૦ પાંચ અપ્રશસ્ત ભાવનાને તીલાંજલ દઈ ઉપર્યુંકત પ્રશરત પાંચ ભાવના વડે કરીને આત્માને તેણે તે આ પ્રમાણે : (૧) તપભાવના-----સુધાને જીતવાને માટે તપભાવનાથી વ આત્માને તેલે, કદાચિત દેવ વગેરેના ઉપસર્ગાદિકથી અનેકણીય (અકથ્ય) આહારાદિક થઈ જાય, શુદ્ધ ભિક્ષા ન મળી શકે, દિવસે પર દિવસે વ્યતીત થતા જાય, છ છ મહિનાનાં વાણાં વીતી જાય, છતાં પણ લેવામાત્ર ચલાયમાન ન થાય, અને ઊલટો આત્મરણિતામાં તલિન થતું જાય. આ પ્રમાણે તપભાવના વડે કરીને પ્રથમ ભાવનાને ભાવે. (૨) સત્તભાવના–ભય અને નિદ્રાને જીતવાને માટે સત્વભાવનાથી સ્વઆત્માને તાલે. આ ભાવનાના પેટા વિભાગ ૧૧પાંચ વર્ણવેલા છે. અંધકારમય રાત્રિ થઈ ગઈ હોય, સવ વિશ્વ નિદ્રાને વશ થઈ ગયું હોય. તે સમયે (૧) ઉપાશ્રયમાં, (૨) ઉપાશ્રયની બહાર, (૩) ચોકમાં, (૪) ત્યગૃહમાં, (૫) અને પાંચમી વખત ભયંકર મશાનમાં એમ ઉત્તરોત્તર સર્વ સ્થાનમાં કાઉસગ્ગ ધ્યાને રહે. આ પાંચ પ્રકારની સત્ત્વભાવનાથી ઉdણ થયા બાદ પરત મહાત્માને જગતના કોઈ પણ પ્રાણુથી ભય રહેતું નથી. અને દિન હોય કે રાત હોય છતાં પણ આંખનું મટકુ સરખુ પણ ન મારે. એ પ્રમાણે ભય અને નિદ્રાને પરાજય કરે. એમ બીજી ભાવનાને ભાવે. (૩) સગભાવના–સૂત્ર વડે કરીને સ્વઆત્માને તેલે. અર્થાત્ સૂત્રને એટલા બધા દઢ કર, કંઠસ્થ કરે, કે જેમ સ્વ-નામ પૂછવાની સાથે જ કહી દે તેમ દરેક સૂત્રને કહે. દિવસ હોય કે રાત હોય છતાં શરીરની છાયા (પડછાયો )નું અવલંબન લીધા સિવાય પણ આવૃત્તિ માત્રથી શ્વાસોશ્વાસ, પ્રાણુ, સૅક, લવ, મુર્તાદિક, સમય, કાલ વગેરેને નિર્ણય કરે. આ પ્રમાણે તૃતીય ભાવનાને ભાવે. (૪) એકવભાવના–એકવ વડે સ્વઆત્માને તેલ. આ પ્રમાણે એકવ ભાવના બાવતાં છતાં સાધુ–સમુદાયની સાથે કે સાધુ-સમુદાયના કેઈ પણું મુનિ સાથે પૂર્વ પ્રવર્તે આલાપ, સંતાપ, સૂત્ર, અર્થ, કે સ્વાર્થ, સુખદુઃખની વાતે, કોઈ પણ જાતના પ્રશ્નો તેમજ પરસ્પર વાર્તાલાભ, કથા, વિતંડાવાદ, વગેરે કંઈ પણ ન કરે. બાહ્ય માવને મૂલથી જ વ્યવકેદ કરે. શરીર અને ઉપયોગી ઉપધિમાં પણ અનાસકિત ભાવે વર્તે. આ પ્રમાણે ચતુર્થ ભાવનાને ભાવે. (૫) બલભાવના--- બલવડે સ્વઆત્માને તેલ, બલ બે પ્રકારનું છે. શારીરિક બલ અને મનવૃતિ બલ. તેમાં શારીરિક બલ પણ જિનકલ્પ અમિલાવુકને વિશિષ્ટ પ્રકારનું જોઇએ, કારણકે એક પગના અંગુઠા પર છ છ મહિના સુધી ખડા રહે છતાં પણ દેશમાત્ર હાલે ચાલે નહીં. કદાચિત તપાસ્યાદિકને લઈને શારીરિક બલ તથા પ્રકારનું ન હોય, ક્ષીણ થઈ १० कन्दर्पदेवकिल्बिषाभियोगिकाऽऽसुरसम्मोहा अप्रशस्ताः। 1 " पदमा उवस्सयमि य बीया बाहिं तहया चउक्कमि । सुनघरंमि चउत्थी अह पंचमिया मसाणंमि ॥१॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy