SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ ૧ ૪ રાજખટપટના ભોગ ની તે અધ થઇ જવાથી રાજ્ય ચલાવવાને અયોગ્ય થયા હતા, એટલે તેને પાટલીપુત્રનું રાજ્ય મળવાની આશા ન હતી. પણ જ્યારે તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે તેને રાજ્યની આકાંક્ષા જાગી અને તે માટે પાતાના હક સાધૃત કરવા તે તરત શેક પાસે પહોંચ્યા. શેકે શ્વેતાના પૌત્રને હૂંક ખુલ રાખી તેનુ સંપ્રતિ એવુ નામ રાખ્યું, 'પ્રતિનાં સંપતિ, સપ્રદિ, સપ્તતિ, સંગત અને અપાલિત ઇત્યાદિ નામ પણ મળે છે. એક દિવસ આ સુહસ્તિસૂરિ પોતાના પરિવાર સાથે શ્રી જીવિતસ્વામીની યાત્રા નિમિત્તે ઉજ્જયિની પધાર્યા. તેમના દર્શનથી પ્રતિના હયમાં ઊહાપોહ થવા લાગ્યા અને તેને જાતિમરણ જ્ઞાન ઉપજ્યું. જાતિસ્મરણુથી પોતાનો પૂર્વભવ જાણી પોતાના ઉપકારક ગુરૂને તેણે ઓળખ્યા અને એ તેમના ચરણમાં ઢળી પડયા અને કહેવા લાગ્યા કે, આ રાજ્ય આપની કૃપાનું ફળ છે, હું આપના દાસ થ્રુ અને આપ મને આજ્ઞા ફરમાવા વગેરે. આ રીતે તે જૈનધર્મમાં વિશેષ દૃઢ થયો. મોર્યવંશની સંપ્રતિ સુધી ક્રમશઃ વૃદ્ધિ થઇ છે અને પછી ક્રમશઃ હ્રાસ થયેા છે એટલે તેને મૌર્ય વંશમાં યવમધ્ય કહી શકાય. આ રાજાએ પોતાના પૂર્વભવના આધારે ભીખારીઓનું દુ:ખ સમને તેના નિવારણ માટે દાનશાળાઓ સ્થાપી હતી, અને ગૃહસ્થાને દાન માગ બતાવ્યો હતો. પોતાના ખંડિયા રાજાએને ઉપદેશી જૈનધર્મી બનાવ્યા હતા, અને તેમના દેશમાં જૈન સાધુઓના વિહાર ચાલુ કરાવ્યા હતા. તેણે પ્રભુપૂજા, રક્ષેત્સવ, મુનિસત્કાર, અમારી-પ્રવર્તન, જિનમંદિર ધાવવાં આદિ અનેક ધાર્મીિક સુકાર્યો કર્યાં-કરાવ્યાં હતાં. આંત્ર, દ્રાવીડ, મહારાષ્ટ્ર, કુકુડ વગેરે દેશમાં વેશધારી સાધુ મેકલી આય-અનાર્ય દેશમાં સાચા સાધુઓના વિદ્યાર ખુલ્લે કરાવ્યા હતા. તક્ષશિલામાં પેાતાના પિતાના સ્મારક માટે એક જિનવિહાર બનાવરાજ્યે કે જે અત્યારે કાલસ્તૂપ તરીકે પ્રસિદ્ધ છે. આ રીતે સંપ્રતિ રાજાએ સમગ્ર ભારતમાં જૈનધર્મના પ્રચાર કરવાના પ્રયત્ન કર્યો હતા. સંપ્રતિએ પેાતાના સિક્કામાં, એક તરફ સમ્પ્રદિ’ અને બીજી તરફ્ સ્વસ્તિક, જ્ઞાન ક્શનનાં એ ટપકાં, તે ઉપર ચારિત્રનુ એક ટપકું અને સૌથી ઉપર સિદ્ધશિલાની અચંદ્ર કૃતિ, અત્યારે દેરાસરામાં ચાખાના સાથિયા વગેરે કરવામાં આવે છે તે પ્રમાણે, મૂકવામાં આવેલ મળે છે. તથા સાથે સાથે મૌર્ય શબ્દ પણ આપેલ છે. આવા સિકકાની ટંકશાળ તક્ષશિલામાં હતી. આ સિકકા અત્યારે તક્ષશિલા, પાટલીપુત્ર અને રામનગરઅહિછત્રામાંથી મળે છે. આ સિકકા સંપ્રતિના હૃદયમાંના જૈનધમ પ્રત્યેના આદર બતાવે છે. સપ્રતિ માટે અજૈન વિદ્વાનોના મત આ પ્રમાણે છેઃ ૧ ‘દિવ્યાવદાન નામક બૌદ્ધ ગ્રંથના ૨૯મા અવધાનમાં લખેલ છે કે સમ્રાટ અશોકે બૌદ્ધસધને ૯૬ ક્રોડ સોનાનું દાન કર્યુ હતુ. મરણ સમયે તેણે બાકીના ૪ ફ્રોડનુ દાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy