SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International અઃ ૧-૨} ગુરૂ-પા { ૧ ! કુલ ભરે નામને તેથી જિનાના િથ ઢાડી નાભીમાં રહેતા હતા. પોતાના ત્રણે પુત્ર સાથે વીએ તેમની પાસે દીક્ષા લીધી હતી. મલ્લ બહુ બુદ્ધિશાળી હતા. તેણે નય દસહજાર શ્લોક પ્રમાણ ગ્રંથ બનાવ્યો છે. ચામ્યતા જોઇ ગુરૂએ તેને આચાય અનાગ્યે. તેના મોટાભાઇ જિનપરી પ્રમાણ ય ો અને વિકાન્ત વિદ્યાધર બ્યાણું ઉપર ન્યાય રચ્યો, જે માં નિમિત્તે યક્ષીસહિતા ગ્રંથ ચ્ચે. પોતાના ગામ ખો ચાર્યે કરેલ પરાભવ નણીને માસૂરિ ભક્ષ્યમાં ગયા અને તેને હાવી ભાદર રૂન બરૂમમાં પ્રવેશ કર્યો. આ પછી તો માદી તરીકે ખ્યાત થયા. તેમણે બન્ને પરિત નામક જૈનસના ગ્રંથ રહે છે. વિશેષ મારું પ્રમવારિત્ર “તુ વિનિ ક્યુબ' વગેરે ચા જોવા ૨૧ વીરસૂરિ તેએ માનતું સૂરિની પાટૅ થયા. તેમણે વીર્યન. સ. ૭૭૦ (૮૭૦ જોઇએ)માં નાગપુરમાં નિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવી તેનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે. नागपुरे नमिभवनप्रतिष्ठया महितपाणिसौभाग्य : । સમવવું વીણાર્યબ્રિમિ શતઃ સાધિને રાક્ષ: || શ્ || : વીરવાવકાર અખે છે કે તેમના સમયમાં વીર્ ન સ ૮૪૫માં વલભીભંગ થયો. આ રીતે તે વીરન. સ. ની નવમી સદીમાં વિદ્યમાન હતા. આ સિાય તેમના વિશેષ પરિચય નથી મળતા.. પ્રભાવક ચરિત્રમાં બે વારસાને પરિચય મળે છે. પણ તે બીજા છે. એક વારસુ છે અને બીજા વીરમગામ છે. પ્રભાવક ત્રિમાં ૐ પરિચય કે નૈસરૂપમાં આ છે બિમલમાં શિવનાગ પિતાને ત્યાં પૂણલતાથી તે જન્મ્યા હતા, તેમનું નામ વીરચંદ્ર હતુ. તે સાત કન્યાને પરણ્યા હતા. તેમણે વિમલગણી પાસે દીક્ષા લીધી હતી અને વલભીનાથ નામે વ્યંતરને પ્રતિએવી શાંત કર્યાં હતા. તે યક્ષની મદદથી અષ્ટાપદની યાત્રા કરી હતી, અને તેના સ્મરણુ રૂપે ત્યાંથી ચાખા લાવ્યા હતા જે પાટણમાં, પાટણના ભંગ સુધી, અષ્ટાપદની સ્થાપના રૂપે પૂર્જાતા હતા. તેમને જન્મ વીર નિ. સ, ૯૩૮માં, દીક્ષા ૯૮૦માં અને સ્ત્રાર ૯૧માં થયો હતો. આ વીર અને પરપરામાંના વીરસરમાં લગભગ ૧૦ વર્ષન અંતર છે. આ સિવાય એક બીજા વીરાચારનો પરિચય પ્રભાવક ચરિત્રમાં છે પણ તે તે સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હોવાથી તેમની પરિક્ષ અન્ન નથી આપ્યો. તેઓ મળ્યાપ્રામાયિક હતા અને બે રાખસને પ્રતિબોધ્યા હતા તથા વાદીને છતી જનકાસનન ગૌરવ વધાર્યું હતું. ૨૫ ર વીરસૂરિની પાર્ટ વીર નિ. સ. ની નવમી સદીમાં તેઓ થયા. તેમના વિશેષ પરિચય નથી મળતો. વીર વંશાવળીમાં લખ્યું છે કે “રતભમરમાં ગિરિશૃંગે મ ૧૭૨માં ૧૯ પદ્મપ્રભબિંબની પ્રતિષ્ઠા કરાવી તે પદ્માવતી દેવીની મૂર્તિ સ્થાપી તેમજ એથી (13 ધર)માં વિચરી ભાટી ક્ષત્રિને જૈન મનાવ્યા, ” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy