________________
આ
ગ મ
વા
ના
श्रीजम्वूः प्रभवः प्रभुर्गतभवः शय्यम्भवः श्रीयशोઅતિ પ્રસિદ્ધ ત્રણ भद्राख्यः श्रुतकेवली च चरमः श्रीभद्रबाहुर्गुरुः।
शीलस्वर्णकषोपलः स विमलः श्रीस्थूलभद्रप्रभुः, सर्वेऽप्यार्यमहागिरिप्रभृतयः कुर्वन्तु वो मकलम् ॥ श्यामाचार्यसमुद्रमसमिताः श्रीभद्रगुप्तादयः, श्रीमान सिंहगिरिस्तथा धनगिरिः
હવામી ર વામિષઃT श्रीवैरो मुमिरार्यरक्षितगुरुः पुष्यो गुरुस्कंदिलः, श्रीदेवर्द्धिपुरस्सराः श्रुतधरा: कुर्वन्तु वो मङ्गलम् ॥
માત્ર સુવિખ્યાત ત્રણ વાચના પુરત જ નહીં પણ પરમાત્મા મહાવીરદેવ પછીના લગભગ હજાર વર્ષ જે ઇતિહાસ આજે વિખરાયેલા પડ છે અને જેને સાલવા
રીના નિયત ક્રમમાં સુદઢ કરી શંખ"પદ્ધ કરવાની પાટલીપુત્રી વાચના
આવશ્યકતા છે એ સુવર્ણ કાળમાં થયેલા વિદ્વાન ને પ્રભા
વિક સંતમાંના ઘણાખરાનાં નામે ઉપરની આઠ પંકિતમાં માધુરી વાચના
આવી જાય છે. ઉકત સતેના જીવન સંબંધી જે કંઈ
આછી પાતળી સામગ્રી પ્રાપ્ત થાય છે એ પરથી તે વાલથી વાચના
મહાપુની જનધર્મ પ્રત્યેની અનુપમ સેવા અને જન શાસનની પ્રભાવનાને ખ્યાલ આવે છે. અને તેઓશ્રીના ચરણારવિંદમાં મસ્તક સહસા ઢળી પડે છે. એટલું કહ્યા
સિવાય નથી ચાલતુ કે જે દીર્ઘ દૃષ્ટિ દોડાવી, દેશ શ્રી મોહનલાલ દીપચંદ! કાળ યાને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રતિ મીટ માંડી તેઓએ
ઉચિત પ્રબંધ ન કર્યો હેત અર્થાત “વાચના અને ગ્રંથ બહુતા” જેવાં આવશ્યક કાર્યો ન આદર્યો હોત તે સાચે જ આપણી પાસે આજે જે વારસે સંરક્ષાયેલે રહેવા પામ્યો છે અને એના બળ પર આજે જૈનધર્મ અન્ય સંપ્રદાયની મધ્યમાં અણનમ શારે ઉભેલ છે તે સ્થિતિ ન જ સંભવી શકત.
વાચનાને સામાન્ય અર્થ તે “ભણાવવું” થાય છે. આચાર્યશ્રી શિષ્યને જે સૂત્ર અને અર્થ શિખવે છે એને જન પરિભાષામાં વાચના આપી કહેવાય છે. પણ અહીં ઉકત વાચના સંબંધી કહેવાપણું નથી. કારણવશાત જે
સામુદાયિક રીતે વાચન થઈ છે અને જનસાહિત્યમાં જે વિશિષ્ટ ઘટના તરિકે લેખાય છે એ પરત્વે અહીં ટુંકમાં કહેવાનું છે. ભગવાન શ્રી મહાવીર દેવના નિર્વાણ બાદ એક હજાર વર્ષના ગાળામાં જે ઘટનાઓ બની છે, તે આ પ્રમાણે છે:
(૧) પાટલીપુત્રી વાચના કે જે સ્થવિર શ્રી ભદ્રબાહુસ્વામીના સમયમાં થઈ.
લેખક
ચેકસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org