________________
[ ૨૦૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ :
વીરનિર્વાણ ઈસવીસન
ઘટના
સત
૧૧૯ ૧૩૯ ૧૪૪
૧૪૬
૧૪૮
૧૫૦
૧૬૦
૧૭૦ ૧૭૫ ૨૧૪
૪૩૨ ત્રીજા નંદનું ભરણ અને ચોથાને રાજયાભિષેક. ૪૨૮ શવ્યભવસૂરિને સ્વર્ગવાસ. યશે ભદ્રસૂરિ યુગપ્રધાન. ૪૦૩ ચોથા નંદનું ભરણું અને પાંચમાને રાજ્યાભિષેક. ૩૮૭ ભદ્રબાહુસ્વામીની દીક્ષા. ૩૮૨ પાંચમાં નંદનું મરણ અને છઠ્ઠાનું રાજ્યારે હ. ૩૮૦ થુલભદ્રજીની દીક્ષા. ૩૭૮ યશોભદ્રસૂરિજીનું સ્વર્ગગમન. સંભૂતિવિજયજી યુગપ્રધાન. ૩૭૬ છઠ્ઠા નંદનું મરણ. સાતમાને રાજ્યાભિષેક. ૩૭૦ સંભૂતિવિજયસૂરિજીને સ્વર્ગવાસ. સાતમા નંદનું મૃત્યુ આમાને
રાજ્યાભિષેક ૩૬૬ આઠમા નંદનું ભરણ. નવમાને રાજ્યાભિષેક, ભદ્રબાહસ્વામી યુગ
પ્રધાન થયા. પાટલીપુત્રમાં સુપ્રસિદ્ધ સૂત્રવાચના થઈ. ૩૫૬ ભદ્રબાહુ સ્વામીનું સ્વર્ગગમન. સ્થૂલિભદ્રજી યુગપ્રધાન. ૩૪૫ આર્ય મહાગિરિજીનો દીક્ષા. ૩૧૨ અવ્યક્ત નામને ત્રીજો નિદ્દવ થયો. ૩૧ સ્થૂલિભદ્રજીનું સ્વર્ગમમન. નંદવંશનો નાશ. નવમા નંદનું મરણ.
મૌર્ય સામ્રાજ્યની સ્થાપના. આર્ય મહાગિરિજીનું યુગપ્રધાનપદ
પરમાંહતપાસક ચાણુક્યમંત્રી થયે. ૩૧૦ ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક. ૩૦૬ અમિત્ર નામને ચોથો નિદ્દનવ થ. ૩૦૫ આર્ય સુહસ્તિસૂરિજીની દીક્ષા. ૨૮૮ ગાય નામને પાંચમે નિહનવ થ. ૨૮૭ ચંદ્રગુપ્તનું મૃત્યુ. બિંદુસારનું રાજ્યારોહણ, ૨૮૧ ગજાગ્રપદ તીર્થમાં આર્ય મહાગિરિજીનું સ્વર્ગગમન. મંત્રી ચાણ
કયનું અનશન પૂર્વક સ્વર્ગગમન. ૨૮૧ આર્ય સુહસ્તિસૂરિજીને યુગપ્રધાનપદ. ૨૬૧ બીજા મૌર્ય સમ્રાટ બિંદુસારનું મૃત્યુ. અશોકને રાજ્યાભિષેક. ૨૫૩ અશકને બૌદ્ધધર્મને સ્વીકાર.
- અવન્તિકુમારની દીક્ષા. સંપ્રતિને જન્મ. ૨૪૫ સંપ્રતિને જૈનધર્મને પ્રતિબંધ. તેને જૈનધર્મને સ્વીકાર.
૨૧૫
૨૬ ૨૨૦ ૨૨૧ ૨૨૮
૨૩૯
૨૪૫ ૨૬૫
૨૭૩
- ૨૮૧
૧ પાશ્ચાત્ય વિદ્વાન અને પૌત્ય અજેન વિદ્વાનોની માન્યતા પ્રમાણે ઈ. સ. મૂ૨૯૮માં ચંદ્રગુપ્તનું મૃત્યુ થયું છે. આ રીતે લગભગ દર વર્ષનું અંતર (મૌર્ય સામ્રાજયને ઈતિહાસ) બધાય મૌર્ય રાજાઓમાં સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org