SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ {૨૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક [ e r મ્યુઝીયમમાં દાખલ થતાં જરાક દૂર ડાબા હાથ તરફથી આ નંબરનું વર્ણન મે કરેલ છે. 3, B 48, 1401 કુશાનકાલન સૂચીને એક પત્થર છે જેના ઉપર કેસરીસિંહની આકૃતિ છે. જુદાં માથ 1940, 566, 1260, B 78, B 48, B 51, 2348, B 46, B 5ની મૂર્તિ છે. તીથ કર ભગવાનની મૂર્તિઓનાં જુદાં જુદાં માથએ જ માત્ર છે. આ પ્રતિમા B. 1—ગુપ્તકાલીન ભગવાનની મૂર્તિ છે, જેને મ્યુઝીયમવાળાઓએ ભગવાન મહારષભદેવની વીરની મૂર્તિ તરીકે ઓળખાવી છે. આ પ્રાંતમા ઉત્થિતપદ્માસનની બંઠે બેઠેલી છે. છે તેની કાંધ B 4—પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવની પ્રતિમાજી છે. તેએની નીચેના આ વ્યકિત ઉભેલી છે, તે કેશુ છે તેની કાંઇ સમજણ્ પડતી નથી. B, 33-મ્યુઝીયમવાળાઓએ મૂર્તિની નીચે ૢાનબધાં તીર્થંવાર શ્રી મૂતિ, ગુપ્તાજ' આ પ્રમાણે લખેલુ છે. જ્યારે વાસ્તવિક રીતે માંની ઉભી મૂતિ તે પ્રથમ તીર્થંકર શ્રી. ઋષભદેવના મૂર્તિ છે, અંતે બંને બાજુએ વિકસિત કમ ઉપર હાથમાં ચમ્મર પકડીને ઉભા રહેલા એ ગગ નહિં પણ પ્રભુ શ્રી. ઋષભદેવના ગૃહસ્થ અવસ્થાના એ પ્રપૌત્રો નામે નામ અને વિનમિ છે. આ મૂર્તિના મસ્તકના નાશ થએલા છે. પદ્માસનમ મૂર્તિની આ પ્રમાણે સાથ તેન શ્રી. ઋષભ વચ J B, 6–ખભાના બંને ભાગ ઉપર વાળ કોતરેલી એવી શ્રી ઋષભદેવની આ મૂર્તિ અમદાવાદના ઝવેરીવાડમાં આવેલા શ્રી ચિતાગિ પાર્શ્વનાથની મૂર્તિથી પણ વધારે મેટી અને પદ્માસનની એકે છે. વળી તેમાશ્રીના પગના અને તળીઓમાં એકેક ચક્રની આકૃતિ છે; પલાઠી નચેના પદ્માસનની આકૃતિ બહુ જ ધસાઇ ગયેલી હોવાથી એળ ખાતી નથી. આ મૂર્તિ પશુ મસ્તક વગરની છે. B. 7-આ મુર્તિ પણ પદ્માસનની એકે એકેકી તથા બને ખભા ઉપર લટકતા વાળ કાતરેલી છે, પલાંઠીની નીચે પબાસનના મધ્ય ભાગમાં ધર્મચક્ર ઉભું કાતરેલું છે, ધમાઁચ *ની બંને બાજુએ એકેક પદ્માસનસ્થ મૂર્તિ છે અને તે પદ્માસનસ્થ મૂર્તિની બાજુમાં અને બાજુના છેડે સિંહની એકેક આકૃતિ પૃથ્થરમાં હુ જ સુંદર રીતે કેરી કાઢેલી છે આ મૂર્તિના કછોટો સ્પષ્ટ દેખાઈ આવે છે. આ મૂર્તિના પણ મસ્તકનો ભાગ નાશ પામેલો છે. Jain Education International 252-કમલના આસન ઉપર બિરાજમાન કેવલી ભગવાનની પદ્માસનસ્થ આ મૂર્તિ B 6 નંબરવાલી મૂર્તિ કરતાં થોડીક નાની છે. 1504–પદ્માસનસ્થ જિનેશ્વર દેવની આ મૂર્તિના મુખને અડવો ભાગ નાશ પામેલો છે, અને આ મૂર્તિ પણ કમલના આસન ઉપર બિરાજમાન કેવલી ભગવંતની છે, મૂર્તિની બંને બાજુ ચામરધરનાર એકેક વ્યકિત ઉભી ઉભી ચામર વીઝે છે, જમણી બાજુના ચામર ધરનારના મુખના ભાગ નાશ પામેલા છે અને તેની ગરદનના પાછળના ભાગમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy