SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક { વર્ષે ૪ ૭. દિગમ્બરોનું એવુ પણ કપન છે કે શ્વેતામ્બરાની વલભીપુરમાં ઉત્પતિ થયેલી છે અને તે અવસરે પડેલા દુષ્કાળ એ તેમેની ઉત્પત્તિમાં કારણ છે. આવા પ્રકારનું દિગમ્બરનું કથન તે પોતાના પગમાં જ બુધનરૂપ થઇ પડે તેમ છે, કારણુકે વિદ્યાના વિચારી શકે છે જે-દુષ્કાળના સમયમાં કો અથવા કૌપીન જેટલું વસ્ત્ર હોય તે પણુ ફ્રુટે કે નવું મળે? શું બુદ્ધિમાનેની કલ્પનામાં નથી આવતું કે આવા જ દુષ્કાળ પ્રસંગે પોતાને વિધમાન વસ્ત્રાદિતા ત્યાગ કરવો પડયો હાય અને પછીથી ગમે તે કારણે આગ્રહી દુષ્કાળ થઇને નગ્નાવસ્થા સ્વીકારવા ઉપરાંત પોતાની પોલ ખુલ્લી પડી જવાના ભયથી પ્રસંગે શ્વેતામ્બરા ઉત્પન્ન થયા, એવી વિપરીત જાહેરાત કરવા સબંધી ભયંકર દોષના ભાગીદાર થવા પ્રયાસ કર્યો હાય ! યપ શ્વેતામ્બરે પ્રાચીન છે, અને તેને સાબીત કરવા માટે અનેક શાસ્ત્રોય પાડે તેનજ યુક્તિ છે છતાં જ્યારે તેએ એમ કહે છે કે દુષ્કાળ પ્રસંગે વલભીપુરમાં શ્વેતામ્બરા ઉત્પન્ન થયા, તે તેના તે કધન સામે તેને પ્રશ્ન કરવું જોઇએ કે તમારા જ શાસ્ત્રમાં · પંચમ, ઇસ્ત્રીને વિક્રમરાયસ મળપત્તસ્ત્રી વકિલમદુરા નારોલાવિસંગે મહામોત્તે' ।। વિક્રમરાજાના મરણ પછી પર૬ વર્ષે મહામાથી દ્રવિડનામા સંધ દક્ષિણ મથુરામાં ઉત્પન્ન થયે એવું જે કહેવામાં આવે છે તે તે સલ શુ શ્વેતામ્બરીયન હતે ? વિકમથી પર૬ વર્ષે દ્રાવિડસધ ઉત્પન્ન થયા તેમાં તમારા આયાપોના કથન સિવાય અન્ય અતિહાસિક શુ પુરાવે! છે ? આવી આવી અનેક પ્રશ્નપર પાન સંભવ હોવાથો તેમજ પુરાતન ઇતિહાસ તરફ ષ્ટિ કરતાં તે સૈકામાં સોરઠ દેશમાં દુષ્કાળ પાયાનુ કાંઇ પણ જોવામાં ન આવતુ હાવાથી ‘ મૂત્યું નાસ્તિ શ્રુતઃ સવા ' એ લૌકિક ન્યાય પ્રમાણે દુષ્કાળ પ્રસંગે ત્રેતા ારે ઉત્પન્ન થયા એવુ વચન કઇ રીતે સંમત થઇ શકે ? . . * ગમે તેમ હ। પરંતુ ઉપર જણાવેલ યુક્તિએ શાસ્ત્રાનું અવલોકન કરતાં કાષ્ઠ પશુ સુજ્ઞ પુરૂષ આધુનિક છે અને તામ્બરો પ્રાચીન છે.’ આ છે, પરંતુ વિસ્તાર થવાના ભયથી તેમજ નવીન દિગમ્બરેનું નિરાકરણ એ જ ઊષ્ટ વિષય હાવાથી આ વિષયને અહિં જ સકાચી લેવાય છે, પત્તાશીલ વિદ્રાને માટે આટલું પ્રાસગિક કથન પણ્ ણુ છે. શ્વેતામ્બર અને દિગમ્બરનું મુખ્ય વાદથળ દિગમ્બરને શ્વેતામ્બરાની સાથે મુખ્યતયા ‘ઉપકરણ ' વિષયક જ વિવાદ છે. સ્ત્રીને ચારિત્રને અને પરપરાએ મુકિતનો અભાવ તેમજ સર્વજ્ઞભગવંતને ત્રલાહારના અભાવ એ બધા વિવાદોનુ મૂળ ઉપકરણ છે. ઉપકરણ માત્ર એ અધિકરણ છે. પ્રંયાકારક તેઓનુ શકાય નહિં, અને મન્તવ્ય હાવાથી સ્ત્રીઓથી વાદિ ઉપકરણ રહિત ચારિત્ર પાળી વદ ૬કરણ રાખે તે ઉપકરણ એ અધિકરણ હેષ્ઠ તેને ચારિત્રગુણને સંભવ ન હાઇ શકે, તેમજ ચારિત્ર ન ડ્રાય એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિ તેમજ મુક્તિ ન હાય. કેલિભગવાને પાત્ર વગેરે ઉપકરણોના અભાવે કવલાહાર ન હેાઇ શકે. એ પ્રમાણે બાહ્ય ત્યાગમાં જ ધર્મ માનીને અન્યલિંગિ–ગૃહિલિ ગિઓને મોક્ષની પ્રાપ્તિને પણ તેાએ અપલાપ કર્યો. For Private & Personal Use Only www.jainelibrary.org જોતાં તેમજ તટસ્થ દૃષ્ટિએ ઉભય પક્ષના ચોકકસ એકરાર કરી શકે છે કે • દિગમ્બર વિષય પર તે ખીલ્ડ પણ્ અનેક યુક્તિ Jain Education nternational
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy