SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨]. યુકિતપ્રબંધ નાટકને ઉપકમ [ ૧૭ ] એવો અલાક્ષણિક અને અનુચિત અર્થ કરે એ અમુક અસદાગ્રહી વ્યકિતથી દિગમ્બર મતની ઉત્પત્તિ અમુક વખતે થયેલી છે એ માનવા માટે પુરતી જડ છે. ૩. જે દિગમ્બરે પ્રાચીન હોય અને વેતામ્બરે અર્વાચીન હોય અર્થાત દિગમ્બરમાંથી તારેની ઉત્પત્તિ થયેલા હોય તે શ્વેતામ્બરેના સૂવ-ગ્રન્થમાં દિગમ્બરને અનુકૂલ અર્થ કઈ પણ સ્થળે ન આવી જાય તે માટે પુરતું લક્ષ્ય રાખવામાં આવ્યું હોત, પરંતુ વિદ્વાનોની જાણમાં જ હશે કે વેતામ્બરના સૂત્ર-ગ્રન્થમાં સ્થવિરકલ્પના વર્ણન સાથે દિગમ્બર અનુકૂલ જિનકલ્પના વર્ણન સંબંધી વિભાગે સ્પષ્ટ જોવામાં આવે છે. એથી જ સિદ્ધ થાય છે કે વેતામ્બો સદાગ્રહી, સ્વતંત્ર તેમજ પ્રાચીન છે જ્યારે દિગમ્બર કદાગ્રહી, પરતત્ર તેમજ અર્વાચીન છે. ૪. શ્રીમાન કુન્દકદાચાર્ય વિરચિત શ્રી “મૂલાચાર' ગ્રન્થની “બાજુ જૈનમુદે तउव्वुवहिमण्णमवि उवहिं वा । पयदं गहणिक्खेवो समिडि आदाणणिक्वेवा I !” આ ગાથાના તેમ જ બ્રહ્મચારિ પાંચાખ્યકૃત તત્વાર્થસૂત્રાવરિના “પિઝાતિના धर्मोपकरणानि प्रतिलिख्य स्वीकरणं विसर्जनं सम्यगादाननिक्षेपसमितिः' तय शय्यासनोपधानानि, शास्त्रोपकरणानि च । पूर्व सम्यक समालोक्य प्रतिलिख्य पुनः पुनः ॥१॥ गृह्णतोऽस्य प्रयत्नेन क्षिपतो वा धरातले । મરિવસ્ત્રાધારાનીતિ: કુટ ૨ !” (ાનાર્ણવ) ત્યાદિ. તેઓએ માનેલા સંખ્યાબંધ શાસ્ત્રોનાં પ્રમાણથી જ્ઞાનપધમાં પુસ્તકાદિ. સંયમપકરણમાં મેરપિંછી પ્રમુખ, તપણિ (શૌચાધિમાં) કમંડલુ વગેરે રાખવાની પરવાનગી છતાં કેવલ અત્યન્ત બિભત્સ દેખાતા નગ્નપણના નિરાકરણ માટે રાખવામાં આવતે એકાદ કપડે ગ્રહણ કરવા સંબંધમાં મૂચ્છ દેવની સ્થાપના કરવી એ ભત્પાદક વ્યક્તિના દુરાગ્રહને અવધિ જણાવે છે. ૫. તેઓના જ શાસ્ત્રોમાં આપવાદિક વેષની કલ્પના કરવામાં આવેલ છે અર્થાત લિંગાદિદઘવાન વ્યક્તિ અથવા રાજા અમાત્ય તેમ જ અતિલજ્જાવાન પુરૂષ કૌપીન અથવા કપડે રાખીને ગૌચરી માટે જાય એવા ભાવાર્થના પાઠો આપવા અને એમ છતાં અપવાદે ગ્રહણ કરેલા વસ્ત્રથી રખેને વસ્ત્રપણને આપ ન આવી જાય તે માટે દશ પ્રકારના નગ્નની કલ્પના કરી આપવાદિક વેષને પણ નગ્નાવસ્થામાં ગણ એ શું તેઓના મતની ઉત્પત્તિ કે અનભિજ્ઞ વ્યકિતથી અમુક સમયે થયેલ છે તે જણાવવા માટે બસ નથી? . વેતામ્બરાયાએ પોતાના સુત્ર-ગોમાં દિગમ્બરોની ઉત્પત્તિ સંબંધી જે જે સ્થાને સંવત જણાવ્યું છે તે પ્રત્યેક સ્થળે એક જ સંવતનું પ્રતિપાદન કરનારાં હાઈ સંવાદી છે. જ્યારે દિગમ્બરોએ પિતાની પ્રાચીનતા નહિ છતાં પ્રાચીનતા સાબીત કરવા માટે નીતિસાર-દર્શન સારાદ ગ્રોમાં તામ્બરોની ઉત્પત્તિના પ્રસંગે વર્ણવ્યા છે તે એક બીજાથી વિસંવાદી હેવાનું નજરે દેખનારને સમજાયા સિવાય રહેતું નથી. એથી પણ સાબીત થાય છે કે તારે અર્વાચીન છે અને દિગમ્બર પ્રાચીન છે' એવા દિગઅરેના કથનમાં કાંઈ પણ વજુદ નથી. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy