________________
અ’ક ૧–૨]
યુકિતપ્રબંધ નાટકને ઉપક્રમ
[ ૧૨૯ ]
અરિહંતપુરમામાએ
એમ કરવા નાં સૂત્રના પાડાની સાથે વિસંવાદ આવવાથી અરૂપે પ્રકાશૅલા અને ગણધર મહર્ષિએ સૂત્રરૂપે ચેલા આગમો વિચ્છેદ પામ્યા છે; તથા શ્વેતામ્બરાના અગમા કલ્પિત આગમો છે, પરંતુ ગણધર સુકૃિત આગમા નથી ’ એવા પ્રકારો ઉદ્ધેય જાહેર કર્યાં, પરંતુ દેશ પણ શાસ્ત્રના અવલ ખન વિના ધાર્મિક પ્રવૃત્તિ યથાર્થ ચાલશે નહિ એમ ણી શ્વેતામ્બરાચાર્ય તરીકે જ પ્રસિદ્ધ થયેલ વાચકવર્ય ભગવાન ઉભારવાત પ્રણીત શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર નામના ગન્થને પોતાના મુખ્ય શાસ્ત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત પાતાને પ્રતિકૂલ અને શ્વેતામ્બરેને અનુકૂલ તે ગન્ધના કેટલાક પાડાને ફાફેર કરવાનું ભયંકર પાતક ઉપાર્જન કર્યું, એમ એકદર ૮૪ વિવાદસ્થાન ખડાં કર્યાં જે કે દિક્ટ ચારા ખેલ ` તરીકે પ્રસિદ્ધ છે. અને તે સ મેલેનુ ખંડન ન્યાયાચાળ ન્યાર્યાવાદ ઉપાધ્યાયજી શ્રીમાન યશેવિજય” મહારાજે અધ્યામમતપરીક્ષા વગેરે અનેક ગ્રન્થેમાં કરેલું છે. ઉપકરણ વિષયક જ મુખ્ય વિવાદસ્થળ હાવાથી વાદિવેતાલ શ્રીમાન શતિસૂરિ મહારાજા વગેરે મહાપુરૂષોએ શ્રોઉત્તરાધ્યયન બૃત્તિ, સ્યાદાદરત્નાકર વગેરે ટીકાયન્યામાં ઉપકરણવાદ જ ખુપ્ત ચર્ચ્યા છે અને શાસ્ત્રીય પા તેમજ સખ્યાબંધ યુકતમાં વડે દિગમ્બરોનું ખંડન કર્યુ છે.
ઉપકરણ' એ શબ્દો તેમજ ‘અધિકરણ’ એ શબ્દના અર્થ તરફ ખ્યાલ કરીશુ તે રંગારાતું કરણ માત્ર એ અધિક છે' ઇત્યાકારક મન્તવ્ય કેઇ પણ રીતે યુક્તિયુકત નહિ જ લાગે. · ચત્ સંયમોપારાજ વત્તને પ્રૌત્તમેત-પરબમ્ ! ધર્મસ્ય દિ तत्साधनमतोऽन्यदधिकरणमाहान् ॥ १ ॥' • જે સંયમમાં ઉપકારક છે તે ‘ઉપકરણ ’ કહેવાય છે, ધર્મનું તે સાધન છે, તેથી જે અન્ય અર્થાત્ જે સયમાપકારક તેમજ ધર્મનું સાધન નથી તે ‘ અધિકરણ' કહેવાય છે, એમ અરિહંત પરમાત્માએ કહ્યુ છે.' આવા તેઓનાં જ વચનો, તત્ત્વાર્થ સૂત્રમાં આપેલ પ્રંચ પ્રકારના નિગ્રન્થા પૈકી ‘ઉપકરણ કુશીલ ’સંબંધી વિવેચન તેમજ મૂલાચાર વગેરે અનેક ગ્રન્થામાં સ્થળે સ્થળે આપવામાં આવેલ આદાનિક્ષેપ સમિતિનું સ્વરૂપ મધ્યસ્થ બુદ્ધિથી વિચારવામાં આવે તે પોતાના જ શાસ્ત્રોથી કમડલુ, મેર્રપછી વગેરે ઉપકરાની માફક કપડા, ચેલપટ્ટક વગેરે સયમાપકારક ઉપકરણો નહિ રાખવા કદાગ્રહ છુટી જાય.
શ્ર્લિોકનાથ શ્રીમાન્ જિનેશ્વરેની પૂજા સબંધી વિધાનામાં પણ તેઓએ ‘તિલક ચક્ષુ ન ચઢાવવાં, ભૂવાદિનું આરેપણુ ન કરવુ. ચન્દ્રના વિલેપન ન કરવું ' ઇત્યાદિ અનેક મનઃકલ્પિત ભિન્નતાઝ્માની સ્થાપના કરી છે, પરંતુ તે દિગમ્બરાસ્નાયના ૪ શ્રાવકા ચાર, જિનસ હતા, વસુનદીજિનસ ંહિતા, આરાધના કથાકાય, Àોકયસાર, તત્ત્વા રાજ વાર્તિક, પદ્મનંદીકૃત અષ્ટક' વગેરે અન્યાનું નિષ્પક્ષપાતપણે અવલોકન કરવામાં આવે તે પેાતાના જ ગ્રન્થાની સાક્ષિથી શ્વેતામ્બરેથી ભિન્ન પૂજા સંબંધી મન્તવ્યેનું આપોઆપ નિરસન થઇ જાય.
આ સ વિવાદસ્થાને નિરાસ પ્રાચીન આયા મહારાજાઓએ ઉપર જણાવ્યા પ્રમાણે અનેક ગ્રન્થામાં ઘણા જ વિસ્તારથી કર્યાં છે. શ્રીમાન્ આભાગમજી મહારાજે સ્વપન ચીતત્ત્વનિણૅયપ્રાસાદમાં પણ હિંદી ભાષામાં આ વિવાદસ્થલારીક ઠીક ચર્ચા છે. એટલે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org