SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International અક ૧-૨] જૈન તીયાં [*] આ સિય આચાર્ય ભાર્ય−ગ, શ્ર નદીસાની ચર્ચાપલીના આધારે, અમે સમુદ્રસૂરિના શિષ્ય હતા. મધુરાષમાં જિનપ્રભસૂરિજી ને મારે કયે છે કેઃ “અહીં તસાગરના પારગામી આર્યભગુ આચાર્ય ઋદ્ધિશાતાગારવમાં લુબ્ધ બની યક્ષપણુ પામ્યા અને જીભ બર ીને સાધુનોને પ્રમાદ થત્ર માટે પ્રતિષ કર્યો અહીં ભારત મા ” નંગુની પાપે મત હતી. વીર નિ. સ. ૮૨૭ બાદ આચાર્ય કલાચા છએ. શ્વેતાંબર કરી આગમવાંચના કરી હતી, અને ૮૪ આગમ લખાયા હતા તેના મંદિર બન્યું જે અધાવિધિ વિધમાન છે. મથુરામાં કંકાલી ટીલામાં ઘણાં જિનમંદિરો હતાં, જેમાંની મૂર્તિઓ લખનૌ મ્યુઝીયમ અને મા મ્યુઝીયમમાં ૐ. ખાસ કરીને કનિષ્ઠ અને સ્કિ કાલીન મૂર્તિનો છે. અહીંથી ભગવાન મહાવીરના ગર્ભાપહરણની આકૃતિ તથા ભગવાન મહાવીરની આમલકી ક્રીડાની સુંદર આકૃતિ હાથ આવી છે. આ દૃષ્ટિએ શ્વેતાંબર જૈતાનુ આ પ્રાચીન તીર્થ છે. હાલમાં પીમડીમાં શ્વેતાંબર નગર છે. વલ્લભીપુર વીર નિ. સ. ૯૮૦ થી ૯ આમાં શ્રી દેવગિણિ ક્ષમાત્રમણ, એટલે પ્રાચીન આગમતીરૂપે આ ડાયા શ્રમણુસધને એકત્ર સ્મરણરૂપે, ચાર.શીનુ સુધી અહીં જૈન આગમો પુસ્તક ઉપર લખાયા હતા. ગંધવ વાદિવેતાલ શાન્તિસૂરિજી વગેરે મુખ્ય હતા. ન પવિત્ર બનાય છે. દિપાડની મળાં પા નામના એક પ્રત છે, અર્જી ખુબ ગમના રાજ્ય જનનું એક જિનામ બન્યું છે જે થાન પ્રાચીનળમાં પતી તરીકે ખ્યાત હતું. એટલે મન તીથ હતું. શર્કરાચાર્યના વખન પછી તે અદીના હાથમાં ગયુ અને તે જૈન તીર્ષ મટીને વવૃત્તીય બન્યું. વોટ્સન સાગના કયિાવડ ગેડિયરમાં આ માટે સ્પષ્ટ ધ્યુ કે કે વિખવતી વગેરેની પડે આ સ્થાન થ અનેનું . પસે વ ામ હતું અને આ મન્દિરનો મન જે મન્દિરને મળતી છે, ગુપ્ત કાલીન શિલ્પ છે, તે પાંત જૈન મન્દિર તુ યાદ 27 શાસ્ત્રી વામાંતર મેશ્વચ્છ લોકર પણ માન્ય કહું કે તું વાક્ય ક્યા વર્ષમાં તે બનાવ્યું તેને કરશે પણ આધાર નિવાસ કે પુરાતમાંથી જ શક્ય નથી. બાર ક્ષેત્ર કહેવ–આ મન્દ્રિ વજનને કાચુ નથી, પણ્ ત્રણ પર જઈ ઉપર જેની એકાએ કરાવ્યું છે અને તેમાં નથની મૂર્તિ સ્થાપન કરી હતી તે મૂર્તિ થાવા નગરમાં છે. વમૂર્તિના ચરણમાં લખ્યું છે કે મૂર્તિ જન્તુદે લક્ષ્યમાં, સ્થાપત કરી હતી. દા વિષે પશ્ચિમ ઉલ્લેખે સિવાય તુના ઐતિહાસિક ચિત્યમાં વિ.સ. ૧૨૦* શ્રીને શેખ બિલકુલ એવામાં આવતે નથી. (તેમ. ૧૯૧૨ થી ૧૯૧૭ સુધી પ્રતિમ બળે છે. ) સદ્ગત તનમુનામાં મ. ત્રિખી પતુ જાણે છે કે વિ. મ ૧૨૦૦ પછી દ્વારકા વૈષ્ણવતીર્થંરૂપે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હાય એમ જણાય છે.” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy