SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૬] શ્રી જન સત્ય પ્રકાશ-વશેષાંક [વર્ષ ૪ ૫. ભટ્ટારક શુભચંદ્રજી તે પ્રથમ ગવર ભબાહુને જ સંબોધે છે. અર્થાત્ શ્રુતકેવલી ભદ્રબાહુ સાથે મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તને કશે સંબંધ નથી. ૬. સરસ્વતી મચ્છની નદીપટ્ટાવલી જેમનાથી પ્રારંભ થાય છે તે બીજા ભદ્રબાહુ છે અને તેમના શિષ્ય ગુપ્તગુપ્ત છે. ડે. ફલીટનું માનવું છું આ બીક ભદ્ર 'હૂિએ દક્ષની યાત્રા કરી હતી, અને ચંદ્રગુપ્ત એમના શિષ્ય ગુપ્તિગુપ્તનું જ બીજું નામ છે. અર્થાત્ આ બીજા ભદ્રબાહુ વિક્રમના બીન સૈકામ થયા છે. દિગંબર 2 ની જેમ વેતાંબર ગ્રામ શુદવલી ભદ્રબાહુ સ્વામી પાસે મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત દીક્ષા લીધાને ક્યાંય ઉલ્લેખ નથી. એક તે એ બને સમકાલીન નથી, વળી જેમ ચાણક્ય મં ીના અતિમ અપાશનનો ઉલ્લેખ મળે છે તેમ જે મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હોત તે તેને ૬૯ લ પણ જરૂર મત. આ મહાપ્રતાપી સમ્રાટ દીક્ષા લે અને તેના ઉલ્લેખ સુદ્ધાં ન મળે એ વાત સંબંધિત નથી લાગતી. આ માટે વિશેષ જિજ્ઞાસુએ “વીર નિર્વાણ સંવત્ ઔર જન કાલગણના” તથા “દગબર શાબ કેસે બને ” શીર્ષક નિબંધે જોવા, મે પણ અહીં તેને જ ઉપયોગ ૭ સ્થૂલિભદ્રજી મગધ દેશ પાટલીપુત્ર (હાલનું પટણા) નગરમાં, બ્રાહ્મણ જાતિમાં ગૌતમ ગોત્રવા' શબડાળ મંત્રીને ત્યાં તેમને જન્મ થયેલ હતું. તેમની માતાનું નામ લક્ષ્મી દેવી હતું. તેમના પિતા કુલ પ પર મત મ પદે ડત અને એ બધા જનધર્મી હતા. પ્રથમ નંદના વખતથી તેમના કુટુંબમાં મશીપ ચાલ્યુ આવતું હતું શક ડાળ નવમા નંદના મંત્રી હતા. સ્થૂલભદ્રને નિરિક (કામ) નામે ભાઇ અને જખા, જખદિના ભૂયા, ભૂયદિના, સેણ, વેણુ અને રે નામની સાત બહેતે હતી. યુવાવસ્થામાં સ્થૂલભદ્ર કેશા નામક વેશ્યના અનુરાણમાં પડયા હતા. તેમના પિતા મંત્રી શંકડાળ વરરૂચિનામક બ્ર wગુનાં પડયંવના ભેર ની રાજકોપથી બચવા પોતાના પુત્રના હાથે જ ભરરાજ સભામાં. મરણ પામ્યા હતા. તેમના મરણ પછી વરરૂચિનું કાવવું છૂટી ગયું અને સિરિયકના કહેવાથી રાજાએ સ્થૂલભદ્રને મંત્રીપદ માટે નિમંત્રણ મોકલ્યું. બારે વર્ષે કેશાનું ઘર છોડી સ્થૂલભદ્ર રાજસભામાં ગયા, અને ભત્રીપદના સ્વીકારને જવાબ વિચાર કરીને આપવાનું કહ્યું. ઉધાનમાં વિચાર કરતાં કરતાં તેમને સાધુપણું લેવુ એગ્ય જણાયુ અને ત્યાં જ વેશ પરિવર્તન કરી રાજસભામાં જઈ “ધર્મલાભ” પૂર્વક બોલ્યાઃ हस्ते मुद्रा मुखे मुद्रा मुद्रा स्यात् पादयोर्बयोः । तत्पश्चात् गृहे मुद्रा व्यापार पंचमुद्रिकम् ॥ १ ॥ પછી સંભૂતિવિજયસૂરિ પાસે જઈ સવિધિ દીક્ષા લીધી અને શાસ્ત્રને અભ્યાસ કર્યો. આ અરસામાં ભયંકર બાર દુકાળી પડી તેયો મૃતજ્ઞાન ઘટવા લાગ્યું હતું. સ્થૂલભદ્રજીએ અતિમ ધ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી પાસે જઈ પૂર્વને અભ્યાસ કર્યો. એક વખત તેમની સાત બહેને તેમને વંદના કરવા આવી. તે વખતે તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સિંહનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy