SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [ ૧૫] દંતાબા સુરેન્ડો ઉપાડી, રાખ જવા 'ક ૧–૨] ન નાં દેવતાઓએ જે સ્થાને અગ્નિક્ક્સ કર્યું, 1 ચતા શાંત થઈ જ્યા પછી, દાઢા આદિ લઇ ગયા. ધીમે ધીમે ત્યાંતી પુનીત રાખ પશુ જનતાએ પછી ત્યાંની માટી પાણુ પવિત્ર માની જનતાએ ઉપડી અને ત્યાં એક બુડા જેવું થયું. અનુક્રમે એ જ રથાને ભગવાન ભીસ્યામના વડીલ બન્ધુ રાજા નંદવતે સુદર જિનમંદિર બંધાતુ અને ચૈતન્ય કરંતુ વાળ તળાવ બંધા. આ તવાર ચરમી રીબનું હતું. વચમાં દેવમાન જેવું ના, નાનું અને નજીક વીર પ્રભુન મંદિર તે ચેત પાણી જ જાણી દેખા. બુદેવન પ્રભુના ચરથ કરવા આવ્યા. ય એવુ મનેહર–રમણીય દસ્ય દેખાતું. આ પાવાપુરીનું પ્રથમ નામ અપૂરી હતું. બીં. એ દતિયા નું શર કરતા હતા. વીર. નસ પૂર્વે ? વર્ષે ભગવાન મહાવીરે અહીં પધારી સેમલ્લ ન ચૂતમાં ક્રિયા કરવા આવેલ ઇન્દ્રભૂતિ-ગૌતમ વગેરે મુખ્ય અગિયાર કા ના પ્રતિબંધ કરી સુધ-શ્રાપના કરી હતી. સાપે અગિયારે ગંધરાએ માંગી | ચન્દ્ર પ અહી જ કરેલી. આ પછી બગપુર બંને ગોંદ મતિમ ચત્તુનીમ માટે પ્રભુ મહાર અહીં પધાર્યા. અંતે તેમની પ્રાણી હતી વિસ્તારની અન્તિમ ટ્રેન દી જ થઇ. જે સ્થાને પ્રભુની દેશના પકે મને અપે વિધમાન છે અને ત્યાં એક નાના રૂપ છે. નજીકમાં એક નાના કુવા (ક) છે. આ ષના સ્થાનનો સંહાર કરવા શિવગંજના ધતિને ઉપદેશ આપતાં તેમણે પાંચ હસ્તર કિચ્છા આપવાને વચન આપ્યુ છે. પાવાપુરી તીથ । વ્યવસ્થાપકાએ આ કાર્ય જરૂર જલ્દી શરૂ કરવુ જોઇએ. ગામમાં ભવ્ય જિનાલય છે જે પ્રભુન અન્તિમ દેશના અને નિર્વાણુનુ સ્થાન છે. અને જે જલમંદિર છે તે અગ્નિદાહનુ સ્થાન છે. આ સિવાય જલમંદિરની સામે મનુ મંદિર છે, જે અર્વાચીન છે. તેમજ ધર્મશાળા પબુ પાણી સારી છે. મુ આજે પાત્ર અને પુરી એ ગામ કહેવાય છે. આ બન્ને ગામની વચ્ચે લગભગ એક માનુ અંતર છે. અહીંની વી કહ્યા ઐતબર જૈન સુપ તથા શ્વેતાંબર પેઢીના મેજર બાબુ. ધનુભાઇ સૂચન અને ઘનીચદ્ર સુચિત કરે છે. તેઓ બિારના વાસી છે. તેમની વ્યવસ્થા ઘણી સારી છે. જલાદને માં અસર વામાં આવ્યો ત્યારે પણામાંથી કરી તે ભારે મા નીકલી હતી, જે આ મંદિર અઢી હસ્તર વધતુ' પુરાણુ છે એમ રબર સિદ્ધ કરે છે. ગૃહારમાં આખુ જિનમંદિર આરાન કરાવ્યું ૐ અને હાર પણ શભા વધારી છે. શ્વેતાંબર સંધ તરથી સોદા થયું છે. તેમજ તળાતા વારા પશુ છે. જેનો એ જ રાચે છે અને કરે છે. જાદરની પા ઉપર પર્વના દિવસ સુધીશની આંગી ચઢે છે જે લાખો રૂપિયાના મૂલ્યની છે. બાકી સાદી અગરચના-પુષ્પ દ તા રાજ ચઢે છે. ત્યાં પાસે જ એક બાજુ ગૌતમસ્વામીની પાદુકા અને બીજી બાજુ સુધર્મા-સ્વામીની પાદુકા છે. પ્રાચી મૂળમાં જલાકમાં ઘણી , પ્રતિભા પ્રતિષ્ઠિત હતી તેવા ઉલ્લેખ મળે છે. આજે દિગંબર નાઓએ વિરોધ ઉઠાવવાથી કાયમ થોડી પ્રતિમા રહે છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy