SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [11] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ ૫ ૪ અને સ્ક્રિબની પાસેથી એ જે ગળે લપ જેવાના પ્રશ્નન માર્યો. હા અને વિષ્ણુ કાણિકની કુટનીતિથી પરિચિત હતા અને પોતાની શકિત અને સ્થિતિનું તેમને ભાન હતુ, એટલે તે અને ફાર્જકનો સામનો ન કરતાં પોતાના પિતામહ બાદ ચેટકની પાસે જતા રહ્યા, અને પોતાની બધી પરિસ્થિતિથી તેમને વધુ કરી શ્વેતાનું રણુ કરવાનું કર્યું, úિકના નુ સ્વમાત્રથી મહારાન ઐઠક સુપરિચિત હતા અને તેની પની માટે આવવામાં સાપના દરમાં ાપ નાખવા જેવું સાહસ હતું એ પશુ તે સારી રીતે ષ્ણુતા હતા. છતાં ચણામતરાયુની ચટની ભનના તેમની રગેરગમાં વર્તતી હતી. શરણાગતને જાકારા દેવામાં ક્ષત્રિયવટને કલંક લાગે ! અને એમાંય વળી આ શરણાગત પોતાની સગી પુત્રીના પુત્રો-પતાના દૌહિં જ હતા એટલે પછી તે વિચારવાનું જ કાં રઘુ એટલે તેમણે ગમે તે આફત આવે તેનો ય સામનો કરવાની નિષ્પ કરી, તા કિંજલને શસ્ત્ર આપી નિર્ભય કર્યા, આ ત ાનિકને ખબર પડી કે તેને અને વિશે પાનાના પિતામહ ચેકશજનુ શરણ સ્વીકાર્યું છે ત્યારે તેના ચાનો પાર ન રહ્યો. તે એક વિષયની રાજવી હતા, એટલે પોતાના નવા સ્પાર્ધની ખાતર પડ્યું યુદ્ધ કરી લેતાં. હારી પ્રાણાના નાથનો કે પોતાની નિર્દોષ પ્રનના અપાર નુકશાનનો તેને વિચાર ન માન્યો. તેણે ચેટક મહારાજા સામે પોતાના પિતામહની જ સામે યુદ્ધ ર ક અને એક દિવસ તે વૈશાલીના પત્રમાં લાવલશ્કર સાથે આવી પહેચ્યા. મહારાજા ચેટક આ વખતે વૃદ્ધ થયા હતા-છવનની છેલ્લી વીસીમાંથી તે પસાર થતા હતા. છતાં તેનાં શૂરાતન અને શક્તિમાં હજી ઓટ નહાતી આવી, ક્ષત્રિયવટનું ગણિત તેની નસામાં ય ગ ધ્વક કહેતુ હતુ. શૈતાની તીરાક ઉપર તેને હજીય અટલ વિશ્વાસ હતો. અને પોતાના એક જ બાણે કિ મુમિયાાત થશે તેની તેમને ખાત્રી હતી. પ દ્ધભૂમિમાં આવતાં જ તેમના મનમાં અજય પટા થઇ ગયા. આજને યુદ્ધદેવતા જાણે માનવસંહારને ધિકકારતા ન હેાય તેમ તેમને આ યુદ્ધ પ્રત્યે સખ્ત અણુગમ જાગ્યો. અત્યાર સુધી, યુદ્ધુ અને જય-પરાજયના મણુકા ફેરવતુ મન ત્રિશલ અંતર્મુ ખ બની ગયું, અને આત્મસાધના ને આમરાદિના મચ્છુકા ફેરવવા લાગ્યું જેમાં આટઆટલા નિર્દોષ પ્રાણીઓના સહાર થાય તે યુદ્ધ અને તે યુદ્ધના નિમિત્તભૂત રાજ્ય તરફ તેમને સખ્ત અણુગમો જાગ્યે, -અને એક સુભાગો પળે તેમણે શસ્રા નીચાં મૂકીને શરીરનો અંત આણવાનો નિર્ણય કર્યો. તેમણે અણુ લાડલામાં આર્ત્ત અને રોદ્ર ધ્યાનની સભાવના હતી ત્યાં પોતાના માનું સાધન કરી તેના આભા પત્રો પ્રયાગુ કરી મો. મા રીતે પપત્ર માળ ચેટકે પોતાના પ્રાણના ભાગે નરી નિષ્ઠ કવાનો માર અટચો! અને પ્રા મહાવીરની અહિંસાનો જયજયકાર થયે 1 ર. આત્મદમન કરીને આ પવિ આવ્યું અને જ્યાં યુદ્ધભૂમિના ધર્મધ્યાનની નીસરણીએ ચઢીને મુદ્રક : ચદ્રાકર મારાકર શુકલ, પ્રકાશક : ચીમનલાલ ગાંકળદાસ શાહ, મુદ્રસ્થાન : યુગધર્મ મુદ્રણાલય સલાપેાસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકારાનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિંગભાઈની વાડી, ધીકાંત, અમદાવાદ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy