________________
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
ઈસવીસન
ઘટના
વીરજન્મ સંવત
અનુમતી ન આપતાં, બે વર્ષ થોભવા કહ્યું. વર્ધમાન કુમારે
વડિલ ભાઈની આજ્ઞા માથે ચડાવી. નંદીવર્ધનનો રાજ્યાભિષેક થયે. ૫૬૮ માગસર વદિ ૧૧ વર્ધમાન કુમારની દીક્ષા. ગોવાળ અને શૂલપાણી
યક્ષને ઉપસર્ગ. પ૭ ચંડકૌશિક અને કંબલ શંબલને પ્રસંગ. રાજગૃહીમાં ચોમાસું.
ગશાળાને મેળાપ. ગોશાળાએ સ્વયં ભ. મહાવીરની દીક્ષા લીધી. ૫૫૯ પ્રભુ મહાવીરનું અનિયત ચતુર્માસ. ૫૫૮ કુર્મગ્રામ જતાં ગોશાળાએ તલના છોડના પુષ્પત અને પ્રશ્ન
પૂછ. ફર્મગ્રામમાં ગોશાળાએ વૈશ્યાયન તાપસની મશ્કરી કરી, એટલે તાપસે કેધિત થઈ તેજોલેસ્યા મૂકી. ભ. મહાવીરે સંતલેસ્મા મૂકી ગોશાળાને બચાવ્ય, અને ગોશાળાના પૂછવાથી તેને લેશ્યાને વિધિ બતાવ્યો. ફર્મગ્રામથી સિદ્ધાર્થપુર જતાં તલના પુષ્પના જીવેને તલની શિગમાં ઉત્પન્ન થયેલા જોયા અને ગોશાળાએ નિયતિવાદ પિતાના મનમાં દઢ કર્યો. પછી ગશાળે ભ મહાવીરથી જુદે પાયે અને તેલેસ્યા સાધી અષ્ટાંગનિમિત્તનું જ્ઞાન મેળવી પિતાને સર્વજ્ઞ તરીકે જાહેર કર્યો અને ન મત ચલાવ્યું. ભ. મહાવીરનું દશમું ચતુર્માસ
ભાવસ્તિમાં થયુ.
પપ૭ શ્લેષ્ઠભૂમિમાં પેઢાલગ્રામમાં સંગમક દેવને ઉપસર્ગ. અને
પિશાલામાં ચતુર્માસ. ચતુર્માસ પછી અમરેન્દ્રને પ્રસંગ કૌશી
ખીમાં માગશર વદી એકમે અનિગ્રહ લીધે. શતાનિકે ચંપાને ભંગ કર્યો. લગભગ છ મહિના પછી ચંદનબાળાના હાથે ભ. મહાવીરને અભિગ્રહ પૂર્ણ થતાં ભગવાને પારણું કર્યું. પછી
મેંઢીક ગ્રામમાં ગોવાળિયાએ કાનમાં ખીલા નાખી ઉપસર્ગ કર્યો. ૫૫૬ ચંપાનગરીમાં ચતુર્માસ. પપપ વૈશાખ શુદિ દશમે ઋજુવાલુકાને તીરે ભગવાનને કેવળજ્ઞાન થયું.
વૈશાખ શુદિ ૧૧ ઇંદ્રભૂતિ-ગૌતમ આદિ ૧૧ વિદ્વાન બ્રાહ્મણોએ ૧૪૪૪ શિષ્ય સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. તે જ દિવસે ગણધરપદની અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ સાલમાં ગણુધરાએ દ્વાદશાંગીની રચના કરી. રાજા શ્રેણિકનું જે થવુ. પ્રસન્નચંદ્ર રાજર્ષની દીક્ષા. આદ્રકુમારની દીક્ષા. અભયકુમારની દક્ષા. શ્રેણિકનું મરણ. કેણિકને રાજ્યાભિષેક, મગધની રાજધાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org