SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [98] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક [ ૧૧ ૪ પંચમ"ગળ મહાશ્રુતસ્કંધ (પચનમસ્કાર) જાદુ' સત્ર હતુ, તેમજ તેની ઉપર ધણી નિર્યું - ક્તિ, પણાં બાળ્યો અને પછી મૂર્ણિમા હતી. કાળ તે હામ થતો ગયે.આ પછી મહિં પ્રાપ્ત પદાનુસારી શક્તિવાળા, શાંકરી સ્વામી શ્યા, જેમણે પચ માતાને મૂળ રાત્રમાં લખ્યું ૧૨ વામી મહાસમર્થ વચનામા રાવાથી તેમની શક્તિથી આ ભાવાવસ્થામાં જ ગુરૂમહારાજે તેમને એક સાંપ્યું હતું. તેમની પાસે સેંકડા શિષ્યો વાચના લેતા હતા. આય રક્ષિતસૂરિ નામના પ્રસિદ્ધ અનુયોગધર આચાર્યે પણ તેમની પાસે પૂછતના અભ્યાસ કર્યો હતા. જ્યારે બીજી વાર આરદુકાળી પડી ત્યારે જવામાં કકળે દેશ તરા ગયા હતા. બીન શિશને સ્તામાં રાખી એક સાધુ સાથે પહાડ ઉપર જઇ, પાદેòપગમન અનશન કરી વીર નિ. સ. ૧૮૪ (વિ. સ. ૧૬૪)માં તે સ્વર્ગે ગયા.૧૪ તેમના સ્વર્ગવાસ આપે દશમાં પૂના, ચેથા સદનના નથા ૨ સથાનનો વિહંદ ગએ. તેમનાથી વડીયાબા નીકલે છે. ગીરન. સ. પટ્ટમાં ગાળામાહિલ નામના સાત નિહ થયો. ત્રિશિક મનવાળાને તનાર ગુપ્તચર વાચન, સ. ૧૮૪માં સ્વર્ગે ગયા. વિશેષ માટે કસૂત્ર વિવલી ટીકા એવી, ૧૪ જૂનસિ વજ્રસ્વામીની પાટે આ આચાય થયા. તે ભારદ્રાજ ગાત્રના હતા. તેમણે નવ વર્ષની વર્ષે દીક્ષા લીધી હતી. ૧૧૬ માં ગુરૂષામાં અને ૭ યુગપ્રધાનપદમાં ગાડી ૧૨૮ જઉંની બ્રાંખી વર્ષે વીર નિક સદર (યુગપ્રધાન મંત્રાબલીના જખ પ્રમાણે વીર નિ॰ સ૦ ૬૧૪ )માં સ્વર્ગે ગયા. બીજી બાર દુકાળ વખતે અનશન કરવા જતી વખતે વળામાં વસેનાને કહી ગયા હતા કે “ જ્યારે બાખ રૂપિયાના અનાજમાંથી ભજન બનાવી તેમાં વિધ નાંખવાની આપવા ઉદ્દત થાય તેને તૈયારી હતી તેમ તે તમે ત્યાં જઇ પાંચના તમને આમ શ્રીઅે દિવસે સુકળ થશે. " આ પછી હસેનસૂરિ વિકાર કરતા સારા નગરમાં ગયા, માં જિનદન મા અને ધરણીત નાગેન્દ્ર, ચ. નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચાર પુત્રો હતા. કાળ એ નવાર હતો કે રૂપિયા ખર્ચવા છતાં અનાર મળતું ન હતું. તે એક લાખ રૂપિયાના ભોગે કુટુંબ માટે એક ટંકનું ભોજન મેળવુ હતું. તે તૈયાર થતાં માના ઉદ્દેશથી તેમાં વિશ્વ મેળવવા સૌ તૈયાર થયા. નેત્રામાં C ૧૩ મુનિરાજ કલ્યાણનિજયજી લિખિત પ્રભાવક ચરિત્રની પર્યાલાચના 'ના આધાર. ૧૪ દિગ"બા માને છે કે ભદ્રબાહુ સ્વામીએ દક્ષિણમાં જઈ અનશન કર્યુ હતુ, મૌર્ય. ચ'દ્રગુપ્તરાજાએ એમની પાસે દીક્ષા લીધી હતી, દિગબર શ્વેતાંમરના ભેદ ત્યારે પડયા હતા વગેરે. પરન્તુ ખરી રીતે તે ઘટના આ આચાર્ય મહારાજના સમયે બની હાવી જોઇએ, કેમકે તેમના શિષ્ય વજ્રસેનસૂરિ પાસે ચ', દીક્ષા પણ લીધી હતી અને શ્વેતાંબર દિગબરના ભેદ પણ્ આ વખતે પડયા હતા. એટલે દિગ ંબરાના ભદ્રબાહુ સ્વામીની કલ્પના આ સમયમાં વધુ સગત લાગે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy