________________
અને ૧-૨
ગુરૂ-પરંપરા
[
પ ]
અરિજી ત્યાં જઈ પહોંચ્યા અને તેમને તે આહાર વહોરાવવા લાગ્યા. બધું સાંભળ્યા પછી સરિજીએ કહ્યું : “ અનાજમાં વિષ ન મેળવશે.૧૫ કાલે વિદેશથી અત્રથી ભરેલાં મેટાં જહાજો આવી પહોંચશે, અનાજ સસ્તુ થશે અને સુકાળ થશે.” આ સાંભળી માતાએ કહ્યું: “જે આપનું વચા સત્ય થશે તે અમે બધા કાલે આતી દીક્ષા લઇશુ. બીજે દિવસે ગુરૂવચત સત્ય થવાથી એ જણાએ દીક્ષા લીધી. દીક્ષા પછી ચારે પુત્રે મહાતાપી અને ન્યૂન દશપૂર્વના જ્ઞાતા થયા તે ચારેના નામ ઉપરથી ચાર ગચ્છ નીકળ્યા નાગેન્દ્ર ઉપરથી નાગેન્દ્રગચ્છ, ચંદ્ર ઉપરથી ચંદ્રગચ્છ નિવૃતિ ઉપર નિર્વાતિગ૭ અને વિધાધર ઉપરથી વિધાધર ગ૭. આ ચાર જણે ૨૧-૨૧ શિલ્વે કર્યા અને તે દરેકે એક એક શાખા સ્થાપી એટલે આ રીતે કુલ ૮૪ ગચ્છની ઉત્પત્તિ આ વખતે થઈ. ( જુઓ વીરવંશાવલી. )
તે ચારે મહાધુરંધર હતા. તેમની મૂર્તિઓ સોપારમાં હતી (પ્રભાવ ચરિત્ર.)
કલ્પસૂત્રને ઉલ્લેખનક પસૂત્રની સ્થવિરાવલીમાં આર્ય વજ્રસેનસૂરિના, ઉપર લખેલ ચાર શિષ્યનાં નામ નથી મળતાં, ત્યાં તે લખ્યું છે કે વેરણ કાવ૬रसेणस्स उक्कोसिअगुत्तस्स अंतेवासी चत्तारि थेरा-थेरे अज्जनाईले, थेरे ઝામિ, થેરે અનનયંતે, જે લગતાવ ” અને આ ચારેનાં નામથી ચાર શાખાએ નીકળ્યાનું લખ્યું છે. ઉ યુકત નાગેન્દ્ર વગેરે ચરને છે કે ઉલ્લેખ નથી કિંતુ વિક્રમના અગિયાર ના સકા સુધી એ નામનાં કુળે જન શ્રમ સંઘમાં પ્રચલિત હતાં. પછીના કાળમાં કુએ “ગચ્છ નુ નામ ધારણ કર્યું. દેવદ્ધિ ગણિ ક્ષમાચમણે નન્દીવિરાવલીમાં “નાઈલકુલવંશને ઉલ્લેખ કર્યો છે, સુપ્રસિદ્ધ ટીકાકાર શિલાકાચાર્ય પિતાને નિતિ કુળતા જણાવે છે. “ઉપમિતિભવ પ્રપંચ કથા’ના કર્તા સિદ્ધાર્ષગણિ પોતાના ગુરૂ સુરાચાર્યને નિર્વાતિ કુલેદભૂત” લખે છે. આચાર્ય હરિભદ્રસિરિ. પિતાના ગ્રંથમાં પિતાના ગુરૂ જિનદત્તસૂરિને વિધાધર કુલતિલક” લખે છે. વિ. સ. ૧૦૬૪માં શત્રુંજય ઉપર અનશન કરી સ્વર્ગે જનાર સંગમ નામના સિદ્ધમુનિને પ્રાચીન પુંડરીકના લેખમાં ‘વિધાધરકુલનભસ્તલ મૃગક” લખ્યા છે.
૧૫ વીરવંશાવલી અને તપગચ્છ પદાવલીમાં લખ્યું છે કે “લાખ રૂપિયાના ચાખા લાવી, તે રાંધી, તેમાં વિષ મેળવી દીધુ હતું અને તે વિષમય આહાર ખાઇને મરવાને આખું કુટુંબ તૈયાર થયું હતું. એટલામાં ગુરૂ મહારાજે આવી તેમને તેમ કરતાં અટકાવ્યા અને બીજે દિવસે સુકાળ થવાનું જણાવ્યું. ” પરિશિષ્ટપર્વમાં તેરમા સર્ગમાં તે સાફ લખ્યું છે કે :
लक्षमुकत्यौदनादू भिक्षां यत्राहि त्वमवाप्नुयाः । सुभिक्षमवबुध्येथास्तदुत्तरदिनौषसि ॥१॥
એટલે કે જે દિવસે તને લાખ રૂપિયાના મૂલ્યની ભિક્ષા મળે તેને બીજે દિવસે સુકાળ થશે એમ જાણવુ, આથી સમજાય છે કે એ આહારમાં ઝેર નહોતું મેળવ્યું'. હીર સૌભાગ્યકાર પણ ચોથા સર્ગના ૬૧માં શ્વેમાં જણાવે છે કે :
दुर्भिक्षके पायसमेक्ष्य लक्षपक्वं महेभ्यस्य गृहे प्रभुर्यः । दिने द्वितीये कुलदेवतेव न्यवेयद् भाविसुकालमस्य ।
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International