SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International અક ૧-૨] પ્રાચીન મીનહાસ [ ૧૭ ] શ્રી વીરનિર્વાણથી ૯૯ર વર્ષે વૈશાખ સુદ ૪ રહિણી નક્ષત્ર શ્રી કાલિકાચાર્ય સ્વર્ગે ગયા ૧૦૦ જો મિત્રાચાર્ય સાથે પુત્ર વિજ થયા. શ્રી બી પગ વર્ષ બગી એાિથી મળ્યે ગાયું. વીથ ૨૬ લગી ૧૫૫ વ સુધી નાન નું રાજ્ય માનું. બીપી ૨૬ માં ચાણુય નામના બ્રાવો નામા નંદને રામાંથી કાઢી મુકીને મૌર્યવંશી ગુપ્ત રાજાને દીકરી એમા એ શબ્દ જૈન હતા. ચંદ્રગુપ્ત રાજા પછી તેના પુત્ર બન્દુસાર રાજા થયે. તેની પછી તેને પત્ર અશેક રાજા થયો. તેણે યુદ્ધમ સ્વીકાર્યો. અને તેણે આખા હિંદુસ્તન તથા ચીન, જાપાન વગેરે દેશમાં પણ ફેલાવ્યા હતા શ્રી વીરથી ૧ થી ૪૬૦ સુધીની રાજ્યસત્તા. વીનિર્વાણુ વખતે જેણીમાં ચંડપ્રોનનને ચૈત્ર જાણક મહાન થશે. તેનું રાજ્ય કે વર્ષ ચાલુ. ત્યારબાદ પાટલીપુ ત્રમાં નાનાનું રાખ્યું ૧૫૫ વર્ષ સુધી શક્યું. ૧૬ મૌર્યવંશી મુખ્ય કેટ વર્ષ સુધી બ્રુ. ભાગ ૩ વર્ષ મંત્રનું પ ચાપુ. પછી દર વર્ષ મિત્ર અને ભાનુમિત્ર રાજા તે પાટલીપુત્રના રાન્ન થયા. ( અને કલ્પણમાં કહેલ કાન્નિકાચાર્યના ભાિર કરનાર જૅીના મિત્ર અને બાનુમિત્ર છે તેનો પ્રથમનાથી જુદા છે. અને તેએ વિક્રમ સદી પાંચમાં થયા છે. ) ત્યારબાર ૪૦ વર્ષ નભવાહન રાતનું રાજ્ય હતું. ત્યાર પછી ૧૩ વર્ષ ગભિલ રાજાનું રાજ્ય થયું. ત્યારપછી જ વર્ષે શક જાતના લોકાએ રાજ્ય કર્યું. એ શક લોકાને વિક્રમ રાજાએ જીતી લીધા, પુજ્ય પ્રવતક શ્રી કાંતિષિયજી મહારાજનો પત્ર. શ્રી પાટણ તા. ૨૪--૬-૩૮ ખટણથી મુનિ કાંતિવિજયજી તરફથી અમદાવાદ શ્રી જૈનધર્મ સન્ય પ્રકાશક સમિતિના મેનેજર ધ. બા. રતિલાકભાઈ ન ૫ધલાન સાથે માલૂમ થાય કે ગઇ કાલે આપના તરફથી પત્ર તથા સાથેનું હેન્ડલ વાંચી આનંદ થયો છે. જવાબમાં જણાવાનું કે મારા ઉપર ઉપકાર કરી લેખ લખવા જણાવ્યુ તેના ઉત્તરમાં જાણો કે હુ તો કંઇક દિવસથી પરીણ છે. તેમજ મૈત્રા તથા કાન કામ કરતાં નથી. માત્ર તમારૂં માસિક આવે છે તેમાંના લેખે તથા બીન પત્રો આ પત્ર લખનાર સીંગનલાલ મક વધે છે. ગાકિન ઉત્તર પશુ તે જ આપે છે. માટે પરવશ હોવાથી આપે જે પરોપકારનું કામ જણુાવ્યું, પણ હું તે લાભ લે અશક્ય છું. આપના પત્રમાંના લેખો વહેંચાવી માનાન સાથે અનુદનટ છે. મેલા માય માનું છું. માત્ર ધને તથા પરાપરનાં કાર્યોમાં વધારે કરવા કુશળ છે. દર્શન કરતાં ર મંગલમરતુ. પ્રશ્ન કછ મહારાજ સાહેબના કહેવાથી લી. ચીમનલાલ ભાજકના જયજિનેન્દ્ર વાંચો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy