________________
પણ “પ્રશમરતિ ની ભાષા અને વિચારસરણું એ ગ્રંથ ઉમાસ્વાતિકર્તક હોવાનું માનવાને લલચાવે છે. - ઉમાસ્વાતિ પિતાને વાચક કહે છે, એનો અર્થ “પૂર્વવિત કરી પ્રથમથી જ શ્વેતાંબરાચાર્યો ઉમાસ્વાતિને “પૂર્વવિતા'
૧ વૃત્તિકાર સિદ્ધસેન પ્રશમરતિને ભાષ્યકારની જ કૃતિ તરીકે સૂચવે છે જેમકે–ચતઃ રામ ( ૨૦૮) અનેનૈવોपरमाणुरप्रदेशो, वर्णादिगुणेषु भजनीयः।" " वाचकेन त्वेतदेव વર્સયા પ્રશમર (ા ૮૦) પાત” –૫, ૬ તથા ૯, ૬ની ભાષ્યવૃત્તિ.
સિદ્ધસેન ભાખ્યકાર તેમ જ સૂત્રકારને એક તો સમજે જ છે. જેમકે, “ તમૂત્રવિરામઝિયોજાયું ”– ૯, ૨૨, ૫૦ રપ૩
" इति श्रीमदहप्रवचने तत्त्वार्थाधिगमे उमास्वातिवाचकोपज्ञसूत्रभाष्ये भाष्यानुसारिण्यां च टीकायां सिद्धसेनगणिविरचितायां अनगारागारिधर्मप्ररूपकः सप्तमोऽध्यायः ।"
– તન્વાર્થભાષ્યના સાતમા અધ્યાયની ટીકાની પુપિકા.
પ્રશમરતિ” પ્રકરણની ૧૨મ્મી કારિકા “ભાવાર્થ આદ” કહીને નિશીથચૂર્ણિમા ઉદરેલી છે. એ ચૂણિના પ્રણેતા જિનદાસ મહત્તરને સમય વિ૦ને આઠમો સકે એમણે પોતાની નંદિસૂત્રની ચૂણિમા જણાવ્યા છે, એ ઉપરથી એમ કહી શકાય કે, પ્રશમરતિ વિશેષ પ્રાચીન છે. એથી અને ઉપર જણાવેલા કારણોથી એ કૃતિ વાચકની હોય તે ના નહિ
૨. પૂર્વે ચૌદ હોવાનું સમવાયાંગ આદિ આગમમાં વર્ણન છે. તે “દષ્ટિવાદ” નામના બારમા અંગનો પાંચમો ભાગ હતાં એ પણ ઉલ્લેખ છે. પૂર્વશ્રત એટલે ભગવાન મહાવીરે સૌથી પહેલાં આપેલ ઉપદેશ, એવી ચાલુ પરંપરાગત માન્યતા છે. પશ્ચિમીય વિદ્વાનોની એ વિષે કલ્પના એવી છે કે, ભ૦ પાર્શ્વનાથની