________________
૩૯૮
તત્ત્વાર્થ સૂત્ર પર્યાય નય છે અર્થાત્ આ બે પર્યાયાર્થિક નયને લઈને છે.
મતિ'ની વ્યુત્પત્તિ અતિ તિ: અચ રૂતિ ગાસ્તિવમ્ છે આવી બુદ્ધિવાળો આસ્તિક કહેવાય છે.
પ્રશ્ન :- “કાતિવ:' પુલિંગમાં ન કહેતાં “મતિ નપુંસક લિંગમાં નિર્દેશ શા માટે કર્યો ?
ઉત્તર - અહીં પ્રસ્તુત સત્ છે. કેમ કે આ ભેદો સન્ના પાડવામાં આવ્યા છે એઠલે સત શબ્દ લઈને પ્તિ શબ્દ નપુંસકલિંગમાં પ્રયુક્ત છે.
(૧) દ્રવ્યક્તિ द्रव्ये आस्तिकम् = द्रव्यास्तिकम् દ્રવ્યમાં જેની બુદ્ધિ છે તેવો નય દ્રવ્યાસ્તિક છે.
પ્રશ્ન :- અહીં તમે સપ્તમી તપુરુષ સમાસ બતાવ્યો છે તે વ્યાકરણની દૃષ્ટિએ કેવી રીતે થાય? કેમ કે આમાં તપુરુષનું લક્ષણ ઘટતું નથી.
ઉત્તર :- તપુરુષનું લક્ષણ ન હોવા છતાં મયૂરભંસકાદિની જેમ થઈ જશે. કારણ કે જેનું તપુરુષનું લક્ષણ નથી તેનો મયૂરભંસકાદિમાં સમાવેશ થઈ જાય છે.
અથવા અધિકરણમાં શેષભાવની વિવક્ષા કરીએ તો દ્રવ્ય મતિ દ્રવ્યાતિમ્ આ સમાસ સરળતાથી થઈ જાય છે. આનો અર્થ-દ્રવ્યસંબંધી જેની મતિ છે એવો નય દ્રવ્યાર્થિક નય છે. ષષ્ઠી તત્પરુષ સમાસની કેવી રીતે સારી ઘટના થઈ શકે તે પ્રકાર બતાવીએ છીએ.
અથવા ‘તિ મતિઃ મણ' આ વ્યુત્પત્તિવાળો નાસ્તિક શબ્દ નથી કિંતુ સત્તાવિશિષ્ટ અર્થવાળો છે તે આ રીતે સમજવું
‘તમનું અસ્તિવાળો એટલે સત્ત્વવિશિષ્ટ અર્થવાળો નાસ્તિક શબ્દ છે. તેનું સપ્તમી એ. વ. ગતિમતિ અસ્તિવાળા અર્થમાં છે. “સત્ત્વવિશિષ્ટ હોય તે આસ્તિક'... આ રીતે સત્ત્વવિશિષ્ટ અર્થમાં છે એમ સમજવું.
સત્ત્વવિશિષ્ટ તો બધા પદાર્થ છે તો દ્રવ્યાસ્તિક જુદો કેવી રીતે પડશે? આ શંકા રાખીને પ્રશ્ન થાય છે કે –
પ્રશ્ન - કિં તત્ ? તે આસ્તિક શું છે?
ઉત્તર - નયરૂપ છે. મતલબ યોગરૂઢિથી નયરૂપ સત્તાવિશિષ્ટ વસ્તુ આસ્તિક પરથી ગ્રહણ કરવી.
પ્રશ્ન :- કેવા નયરૂપ છે?