Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ને ૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક ૨ ને વિશેષાંક છે
ન શાસ્ત્રમાં આવે છે કે શ્રી વિરપ્રભુ વિચારતા હતા. ગ્રિષ્મ ઋતુ હતી વિહાર લાંબે હું હિતે. રસ્તામાં પાણી કયાંઈથી મળી શકે એવી જોગવાઈ હતી નહિ. સા.ના સાધુએ ને ! તૃષા બહુ લાગેલી. એમાં વિચરતા વિચરતા એક સરોવર જોયું. સચિત પાણી તે સાધુભગવંતેને ખપે નહિ પણ તડકે (ગમી) એટલો બધો હતો કે તે પાણી ગરમ થઈ ? ગયેલ. અને હળવેથી ઉપગ પૂર્વક પાણી લીયે તે એ અચિત પાણી થયેલું, ગાળીને ૨ વાપરી શકત. સાધુ ભગવંતેએ વિરપ્રભુને તૃષાની વાત કરી. પ્રભુજીએ દયાનથી જોયું તે એ પાણે વાપરવા માટે દોષ હતે નહિ. અપવાદે વાપરી શકે. પણ કે જીવ જોઇ છે જાય કે સાધુ ભગવંત આ પાણી વાપરે છે તે તે સિદ્ધાંત દવંશ થાય અને એટલે છે પ્રભુએ પાણી વાપરવા આજ્ઞા ન આપી. આથી તૃષાના દુખથી ઘણુ સાધુ ભગવંત કાળ- છે ધર્મ પામ્યા. વિરપ્રભુ એ પણ જાણતા હતા. ત્યાં અપવાદ રૂપે પાણી વાપરી શકત પણ સિદ્ધાંતને વંશ થાય એટલા ખાતર આજ્ઞા ન આપી. અત્યારે અપવાદ એવાઈ અપવાદ વધે નહિ કહી સિદ્ધાંત વંશ કરવાની પ્રવૃતી ચાલે છે તે કેટલું વ્યાજબી 8 છે તે વિચારી શકે છે.?
શાસ્ત્રમાં આવે છે કે સાધન સંપન વગરને માણસ પિતાના દ્રવ્યથી પૂજા ન છે કે કરી શકે તે પૂજાના કપડા પહેરી મંદિરમાં આવી મંદિરની વ્યવસ્થામાં મદદ કરે છે ! છે કઈ ભાગ્યશાળીને પૂજાની સામગ્રી લાવી આપે. કેશર ઘસી આપે, કુલ ગુંથી આપે છે { આવું કાર્ય કરીને પણ પ્રભુભકિતનો લાભ લઈ શકે. અને એથી પ્રભુભકિતને લાભ 8 કે મળે જ.' હવે જે દેવદ્રવ્યથી પૂજા થઈ શકે એમ વિધાન હતા તે ઉપની હકીકતથી છે 4 પ્રજાને લાભ લઈ શકે તેમ વિધાન કરવાની જરૂર નહતી. ત્યાં એ લખત કે દહેરા| સરછના મહેતાજી પાસેથી પૈસા લઈ પૂજાની સામગ્રી લઈ આવી પૂજા કરી. પણ એવું છે
નથી દેવદ્રવ્યથી પૂજા થાય જ નહી એટલે જ શાસ્ત્રમાં ઉપરની હકીકતથી કાર્યથી હું છે પૂજાનો લાભ લઈ શકે છે તેમ વિધાન કર્યું છે.
જૈન શાસન જયવંતુ છે. સિદ્ધાંત પ્રણાલિકા દ્રવ્યથી પૂજા કરવાની પ્રણાલીકા ? ચાલુ છે જ અને ચાલુ રહેશે જ. માણસમાં સામાન્ય બુદિધ તે હોય છે. કે સવાપી. વાત્સલય જમવા જવામાં મેઢા માં અનનને કેળીયે આપણે જ નાખવાને હોય જમાડ-૨ 8 નાર ન ખવડાવે. કેઈ ભાગ્યશાળી દહેરાસર બંધાવે તેમાં પ્રભુભકિત કરવી હોય તે એ છે છે સામગ્રી આપણા દ્રવ્યની જ જોઈએ. કેઈ આપે નહી કે કેઈની પાસેથી મંગાય નહીં ? ? હા કેઈ ભકિતથી પહેરામણ પ્રભાવના રૂપે દ્રવ્ય અર્પણ કરે છે તે સંવદ્રવ્ય થવાથી ભકિત છે સ કરી શકે. મટી શાંતિસ્નાત્ર, વિગેરેમાં સાધર્મિક ભકિત રૂપે કરાવે છે તે કરે તેમાં જેમ છે જ સાધર્મિક વાત્સલ્ય પ્રભાવના વિ. છે તેમ આ પણ સ્વીકારે પરંતુ પારકુ લઇને કરવાની છે ધ બુધિ ન કરે,