Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સમકિત ઉપર જ ઘા થાય છે.
-પ્રાણલાલ શી. શેઠ, મલાડ (વેસ્ટ)
અનંત ઉપકારી જિનેશ્વર ભગવંતના શાસનમાં ધર્મ પામવાની લાયકાત ને “સમકિત પામ્યા પછી જ માણસને ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા થાય છે. સમકિત થી 5 આત્માને મે ક્ષે જવાને દરવાજો મ એમ શાસ્ત્રમાં વર્ણવેલ છે. માણસને સંસાર છે
પરિભ્રમણ કરવાનું એક પુદગલ પરાવર્તનથી કાંઈક એ છે કાળ હોય અને ભવ્ય જીવ છે 1 હોય. ભવિ તને સાથ હોય ત્યારે સમકિત પામવાની લાયકાત આવે છે. '
એ સમકિત પામવા માટે આત્માને સારા ભાવથી નવાજ એટલે આત્મામાં કે આનંદ થવો. એવા ભાવ ઉત્પન થવા. આત્માને એવા ભાવ ઉત્પન થવા સૌથી શ્રેષ્ઠ ૧ આલંબન, “જિતેવર દેવની ભક્તિ પૂજા.' આવી પૂજા હરહંમેશ થાય ભાવ ઉલ્લાસથી થાય 8 કોઈ વખત ભક્તિ કરતાં હર્ષ ઉલાસ આવે અને આત્માને થાય છે. આ અપૂર્વ { આનંદ કયારે છું થયું નથી. એવા ભાવ વખતે વખત થતાં આત્મા સમકિત પામઇ વાની નજીક આવતા જાય છે. અને કેઈ ધન્ય દિવસે સમકિત પામી જાય ત્યારે એને ? સંસારકાલ અર્ધ પુદગલ પરાવર્તનથી કાંઈક એ રહે. અને એટલા કાળમાં નિયામાં 8 એ આત્મા મોક્ષે જાય. એટલે એને મોક્ષને દરવાજે કહ્યો છે અને એ પામવા માટે કે સૌથી ઉંચું અલંબન પ્રભુભકિત, જિનેવર દેવની પૂજા છે. - હવે. આવા ઉંચા આલંબન લઈ સાથે ભકિતપૂ–ભાવ આવે તે જ સમકિત” { મેળવવા જીવ લાયકાત પામે. આલંબન તે ઉંચું છે જ પણ તેમાં આપણે ભાવ ન
હોય તે આલંબન શું કામ આપે અને એ ભાવ માટે પ્રભુભકિતની સામગ્રી પિતાના દ્રવ્યની જેટલી ઉંચી એટલે સારે ભાવ આવે. અત્યારે પારકા પૈસે એટલે દેવદ્રવ્યના 4 પર જ કરવું. એમાં દોષ નથી. એવા જે વ્યાખ્યાન, જાહેર સભા, પુસ્તકો બહાર ન પાડીને પૂજા પારકે પૈસે કરવાના ઉપદેશ આપે છે તે એ પૂજામાં ભાવ ઉત્પન્ન થાય ? છે એ સી કેઈ નુભવથી જાણી શકે છે.
ભાવ ઉપન થવાનું કઈ કારણ નથી. અને તેથી એ સાબીત થાય છે કે દેવ. | ન દ્રવ્યથી પૂજા કરાવતાં થતાં ઉપાયથીઆત્માન સમકિત ગુણ ઉપર ઘા કરે છે જે કે સમકિત એક વખત જવા પામી જાય તે એને સંસાર કાળ અર્ધપુદગલ પરાવર્તન છે કાળથી કાંઈક રંપા રહે અને એટલા કાળમાં નિયમ મેક્ષે જાય એમ શાસ્ત્ર કહે છે. ? [ તે એવા સમતિ ગુણ ઉપર જ ઘા થાય એ આજે પ્રચાર થાય તે વ્યાજબી છે? આ
અપવાદ સેવવાની વાત કરે છે.