Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
હેવાસી હોવાનું સમય છે. એમની એવી ગોગની પરિભાષાનો વિનિયોગ કરતી ગતિની મેં નોધક ૬ આરતીમા)મળે છે. કૃતિ : પસંગ્રહ, પ્ર, સંતસમ સમાધિસ્થાન, સ. ૨૦૩૩ (ચોથી
આ
[ર.સો.]
‘ઈશ્વર-વિવા’ : મુરારિનું ૪૦ કડવાંનું આ આખ્યાન(મુ.) શિવના પાર્વતી સાથેના ભગ્નને નિરૂપે છે. સામાજિક રીતરિવાજો અને વિધિઓની વીગતોને ઝીણવટથી આલેખવા તરફ કવિનું ક્ષ છે એથી પાત્રો અને પ્રસંગો પર કવિના સમકાલીન સમાજની લાક્ષણિકતાઓનો પુટ ચડયો છે. ઇન્દ્ર, વિવિધ દેવો, બ્રહ્મા, યાદવમંડળ સહિત કૃષ્ણ અને વેદગાન કરતા મુનિઓના સમુદાયવાળી શંકરની જાનું. વિદ્યાણ વેશવાળા ને જમાઈ તરીકે જેની અકળાઈ જતી, નારીસહજ રોષ ને રીસ વ્યક્ત કરતી ને અંતે મનનું સમાધાન થતાં આનંદિત થતી પાર્વતીની માતા મેનકાનું તથા વિવિધ લગ્નવિધઓનું આલેખન ખૂબ ચિંતક ને કવિના કૌશલનો પરિચય કરાવતું બન્યું છે. પદબંધમાં રાગ-ઢાળોનું વૈવિધ્ય જણાય છે. ઉપરાંત, શંકરને વધાવવા જતી યુવતીઓની લાક્ષણિકતાઓ વિશે અનુ પાસાત્મક વિશેષણોથી આલેખી છે તે નોંધપાત્ર છે. [ર.સો.]
રાવળની રાજસ મ! સાથેનો એમનો સંબંધ – એ જોતાં જન્મસમય ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધમાં કદાચ લઈ જવી પડે. કવિના પિતા સુરાજ અને માતા અમરબા હતાં, પ્રથમ પત્ની દેવલબાઈ. બીજાં પત્ની રાજભાઈ તે દેવબાઈનો જ અવતાર હતાં એમ કહેવાય છે. કવિ પોતાના ગુરુ તરીકે પીતાંબર ભટ્ટને નિર્દેશે છે તે જામ રાવળના દરબારમાં પંડિત હતા અને કવિને એમણે રાજમતિ તરફ્ળી પ્રભુ ભક્તિ તરફ વાળેલા એવી કથા છે. આ પ્રસંગ જામનગરમાં બન્યો હોવાની વાત વધારે પ્રચલિત છે પરંતુ કવિનો જન્મ ઈ. ૧૪૫૯માં માનતી ચારણી પરંપરા આ પ્રસંગ જામ રાવળ કોટ(ચ્છ)માં હતા ત્યારે બન્યો છે એમ નોંધે છે. ઈસરદાસના ઈશ્વરનિષ્ઠ જીવન અને ચમત્કારોની ઘણી વાતો મળે છે. સંચાણા ગામે તેમણે દરિયામાં સમાધિ લીધેલી એમ કહેવાય છે.
ચારણી ભાષાસાહિત્યમાં અનેરું સ્થાન ભોગવતી, નિબોધક ને તત્ત્વજ્ઞાનાત્મક, ૩૦ કડીની ‘હરિસ'(મુ.)ને બીજી ૪૦ ઉપરાંત કૃતિઓના કર્તિ તરીકે જાણીતા આ ભક્તકવિના શામળાને શોધીને રચાયેલા અને એક વખત તેમને આશ્રાય આપનાર મુસ્લિમ દાદુની પ્રશસ્તિ કરતા સોરઠા કે દુહા ગુજરાતી ભાષામાં ઘણા જાણીતા છે. નૅ ઉપરાંત કવિના કોઈ ગીતમાં ગુજરાતી ભાષાનું તેવું નોંધપાત્ર પ્રમાણમાં દેખાય છે ને રામદેપીરના નિજિયાપંથનો પ્રભાવ વ્યક્ત ઈશ્વર-વિવાા' : 'ઉત્તમકુષારચરિત્ર-રાસ'
કરતાં પાંચેક ભજનો વિશેષત: ગુજરાતી ભાષામાં મળે છે. ઈસરદારો આ કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી હશે કે કાળક્રમે ભાષા પરિવર્તન પામી હરો તે કહેવું મુશ્કેલ છે,
Jain Education International
ઈ.
કૃતિ : ૧. શ્રી હરિરસ, સંપા. શંકરદાન જે. દેથા, ઈ. ૧૯૨૮, ૧૯૭૭ (નવમી આ.) (+i); [], (ભગત શ્રી કાળુન) ભજનચિંતામણિ, ગુ, સત્યત્સંગ પ્રિન્ટિંગ પ્રેસ, સં, પર, સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, ઑક્ટો નવે. ૧૯૭૫ - બારક ગોપાળદાસનો પાળિયો', સં, બારઠ કેસરદાન;] ૨. નૂયી; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧. [કી.જો.]
ઉકારામ [ ]: સુરતના રૂસ્તમપુરાની ચલમવાડના ભક્તકવિ. તત્ત્વજ્ઞાન અને વેદાન્તના સિદ્ધાંતો તેમના ખ્યાલોમાંથી જુદા તરી આવે છે. અમુક પ્રસંગો બન્યા પછી ‘ખ્યાલનો શોખ તેમણે તજી દીધો અને પ્રભુભક્તિમાં લીન થયા હતા. ત્યાર પછી તેમણે સેંકડો ભક્તો ર હતી, તે ત્યારે મળતાં નથી.
સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૩૯ – ‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ'; માણેકલાલ શં. રાણા.
[કૌ.બ્ર.]
ઉજજવલ : જુઓ ઊજલ.
ઈસરદાસ [ઈ, ૧૬મી સદી પૂર્વાધ-અવ. ઈ. ૧૫૬૬સ. ૧૯૨૨, ચૈત્ર સુદ ૯ : રોહડિયા શાખાના બારોટ. જન્મ મારવાડમાં જોધપુર તાબે દેસ ભાજ ભદ્રંથીમાં, તેમનું વતન લીંબડી હોવાનું પણ નોંધાયું છે. પરંતુ ચારણી પરંપરા એ હકીકતનો સ્વીકાર કરતી નથી જણાતી, એક પરંપરા એમનો જન્મ ઈ. ૧૪૫(સં. ૧૫૧૫, શ્રાવણ સુદ ૨, શુક્રવાર)માં ચર્ચા હોવાનું જણાવે છે. પરંતુ એમના સૌથી નાના પુત્ર ગોપાળદાસનું ભૂચર મોરીના યુદ્ધ(ઈ.સં.૧૯મી સદી અનુ.) અને ઉત્તમઋષિને નામે મહેશ્વરસૂરિની ૧૫૯માં મૃત્યુ તથા જામનગર(સ્થાપના ઈ. ૧૯૪૯ના જામ પ્રાકૃત કૃતિ ‘વિચારસારપ્રકીર્ણક’ પરનો સ્તબક (લે.ઈ.૧૬૧૫) મળે છે પણ આ ફ્ક્ત કોણ છે એ સ્પષ્ટ નથી,
ઉત્તમ/ઉત્તમઋષિ) : ઉત્તમના નામે હદ કડીની 'જિન-આરતી' (જૈ.
સંદર્ભ : ૧. મનથી; ૨. કેન્દ્રનારાય : ૫. [ર.સો.]
ઉકા’ નામછાપથી કૃષ્ણવર્ણનને વિષય કરનું ૧ મુદ્રિત પદ મળે છે, જે ઉકારામનું હોવાની સંભાવના છે.
કૃતિ : પ્રાકાસુધા: ૨.
ઉત્તમ-૧ [ઈ.૧૭૩માં યાત] : જૈન સાધુ. હમીરવિશિ અનુક્રમે ૭ અને ૮ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તવન' અને શંખેશ્વરમંદિવર્ણનગર્ભિત સ્તવન' એ શું મુદ્રિત કૃતિઓના કર્તા, આ બંને કૃતિઓ ઈ.૧૭૯૩ ૨,૧૮, વૈશાખ સુદ ૩, બુધવારે શંખેશ્વરમાં થયેલા મૂતિસ્થાપનાના ઉત્સવને વિષય કરે છે. આથી કવિ એ સમયમાં હયાત હોવાનું કહી શકાય. કૃતિ : શંસ્તનાવલી.
[ર.સો.] ‘ઉત્તમકુમારચરિત્ર-રાસ’ [૨.ઈ.૧૬૯૬/મં.૧૭૫૨, ફાગણ સુદ ૫, ગુરુવાર]: જ્ઞાનતિલકશિષ્ય વિનચંદ્રકૃત, જૈન ધર્મના કર્મફળના સિદ્ધાંતનું માહાત્મ્ય કરતી, ૩ અધિકારમાં વિભાજિત ૨ ઢાળ અને ૮૪૮ કડીની રાસકૃતિ (મુ.).
રાજા મકરધ્વજનો શીલવાન પુત્ર ઉત્તમકુમાર દેશાટને નીકળે છે અને શૂન્યદ્રીપના રાક્ષસરાજ ભ્રમરકેતુને હરાવીને ટ્રીપની અધિકાત્રીએ કરેલી શીલની કસોટીમાં પાર ઊતરી અઢળક રત્નો ભેટ મેળવે છે. તેના ઉપર મોહિત થયેલી ભ્રમરકેતુની પુત્રી મદાલસાને
ગુજરાતી સાહિત્યર્થાય : ૨૦
For Personal & Private Use Only
www.jainelibrary.org