Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
મૂળ કથાને જ અનુસરવાનું વલણ દાખવતું ૨૨ કડવાંનું ધ્રુવાખ્યાન' (ર.ઈ. ૧૫૮૧/૬. ૧૬૩૭, ચૈત્ર-૧૧, શનિવાર: મુ.) એમણે રચ્યું છે.
'વિચરિત' ‘પ્રેમવાણીનું આખ્યાન' તથા 'મુગલી-સંવાદ” એ કૃતિઓને ભાષાના સામ્ય અને કાવ્યના પ્રારંભમાં કવિનામ આપવાની ક્ષણને લક્ષમાં લઈ આ કવિની કૃતિઓ માને છે, પરંતુ ગુજરાતના સારસ્વતો' એમને કોઈ અન્ય હરિદાસની હોય એમ સ્વીકારે છે.
આ કવિએ પ્રહ્લાદાપૂન ચ્યું હોવાનું મનાય છે, પરંતુ તેની કોઈ પ્રત ઉપલબ્ધ થતી નથી.
કૃતિ : બુકાન : ૯
સંદર્ભ : ૧. કવિચરિત: ૧૨] ૨. હાય દી; ૩ ડિસેંટલોગબીજે; ૪. ફાહનામાવિલ : ૨.
રહ]. હરિદાસ-૩ [૪, ૧૫૮૮ ૩ ઈ. ૧૫૯૧માં યાંત]: અમદાવાદની પાસે આવેલા બરાના રાકવા પણ
મહાભારતના આદિપર્વની કથાને બહુધા દુહાબંધની દેશીઓનાં બનેલાં, ઊથલો કે વલણ વગરનાં, ૮૮ કડવાં ને ૩૨૨૮ કડીઓમાં ઢાળી કવિએ રચેલું ‘આદિપર્વ’ (૨.ઈ. ૧૫૮૮-૧૫૯૧/સં. ૧૬૪૪૧૬૪૭, અસાડ સુદ ૧૨, શુક્રવાર; મુ.) કવિની એકમાત્ર પણ એમની મૌલિકતાનો પરિચય કરાવતી ધ્યાનાર્હ આખ્યાનકૃતિ છે. કૃતિને રસાવહ બનાવવા માટે કવિએ મૂળ કથાપ્રસંગોનું પૌર્વાપર્ય બદલ્યું છે ને કેટલાક પ્રસંગો પણ કાઢી નાખ્યા છે. ઘણી જ્ગ્યાએ પ્રસંગનિરૂપણમાં ફેરફાર કરે છે ત્યાં પાત્રની ગરિબંગત લાક્ષણિકતાને સ્ફુટ કરવા તરફ એમનું લક્ષ હોય છે.
આ કૃતિનાં કેટલાંક કેડવાનો સંકર કરી રચાયેલી બીજી ‘આદિગુરા પર્વ' (ર.ઈ. ૧૬૦૪) કૃતિ મળે છે. જુઓ મનોહરદાસ : ૧.
કૃતિ : શ્રી મહાભારત (ગુજરાતી પદબંધ) : ૧, સં. કે. કા શાસ્ત્રી, ઈ. ૧૯૩૩ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસઇતિહાસ, ૨, ૩. ગુસાર સ્વો; [...] ૪. ગૂગળયાદી. [ર.સો.]
હરિદાસ-૪ [ઈ. ૧૯૪૪માં હયાત]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ૩ માર્ચના પૌત્ર ગોકુલનાથજીના શિષ્ય, ભરૂચના વતની. પિતા નાથાભાઈ મત ગંગા છે.
પર ધોળની ‘અનુભવાનંદ’ (ઈ. ૧૧૪૪સ. ૧૭૭૪, ફાગણ સુદ ૩, શનિવાર; મુ.)માં ગોકુલેશપ્રભુ ગોકુલનાથ૦ના અવ તારો સ્વરૂપનું વર્ણન છે. આદિત્ય, સાગર, મેઘ, રોવર ને કુલદીપ સાથે ગોકુલેશ પ્રભુને સરખાવી કવિએ એમનું બહુ ભાવમય પર્ણન કર્યું છે. ગ્રંથના પ્રારંભમાં મુકાયેલું ગદ્ય છે. ૧૭મી દીના ગાને સમજવામાં ઉપકારક બને છે. ‘વિરહગીતા’ (અંશત: મુ.), ‘જન્મલીલા', “રસમંજરી મનસુખદમંજરી' તથા ધોળ, કીર્તન વગેરે
કવિની અન્ય રચનાઓ છે.
કૃતિ : ૧. ગોકુલેશ ધોળ પદ મધુરી,-; ૨. અનુગ્રહ, એપ્રિલમે ૧૯૬૦-હરિદાસ વૈષ્ણવ અને અનુભવાદિ ગ્રંથ', ચિમનલાલ મ. વૈદ્ય (.). ૪૮૪:ગુરાતી આહિત્યકોશ
સંદર્ભ : કવિચરિત : ૧-૨; ગોળકવિઓ; ૩. ગુસાહિત્યકારો [ર.સો.] હરિદાસ-૫ ઈ. ૧૯૬૯માં પાત]: વડોદરાના વીશાક વાણિય પિતા દેવીદાસ. તેઓ પ્રેમાનંદના મુનીમ હતા અને પાછળથી પ્રેમાનંદ પાસે કાવ્યાધ્યયન કરી તેમના શિષ્ય બન્યા હતા એ એમના જીવન
વિશે પ્રચિલત કરવામાં આવેલી માહિતીને કોઈ આધાર નથી.
એમણે ૧૩ આખ્યાનો રચ્યાં હોવાનું નોંધાયું છે અને એમાંથી ૨૨ કડવાંનું ‘નરસિંહ મહેતાના પુત્રનો વિવાહ' (ર.ઈ. ૧૬૬૯/સં. ૧૭૨૫, કારતક સુદ ૧, મંગળવાર; મુ.) આખ્યાનને હસ્તપ્રતોનો ટૂંકો હોવાથી એ દિવની કાર્ય કૃતિ જણાય છે,
“ભારતસાર'. 'સીવિવાહની ચાની', 'નરિસહ મહેતાના બાપનું શાહ”, “અશ્ચિયનHહરણ', 'ઈંદુર્મિ' એ કૃતિઓ વિને નામે મુદ્રિત સ્વરૂપે મળે છે, પરંતુ એમને હસ્તપ્રતોનો ટેકો નથી. આકૃતિઓની ભાષા તથા એમાં આવતા કેટલાક સંદર્ભો એમને અર્વાચીન ગમયમાં વિને નામે ચડાવી દેવાઈ હોવાનું માનવા પ્રેરે છે. શિવને નામે મળતી 'મોસાળું' નામની કૃતિની હસ્તપ્રત નડિયાદની ‘ડાહીલક્ષ્મી લાયબ્રેરી’માં છે એમ નોંધાયું છે, પરંતુ એ પણ શંકાસ્પદ લાગે છે.
Jain Education Intemational
‘સ્વર્ગારોહણ', 'અશ્વમેધ’ અને ‘ભાગવત પ્રથમસ્કંધ' કવિને નામે નોંધાયેલી કૃતિઓ પણ બનાવટી હોય એમ લાગે છે.
કૃતિ : ૧. અગ્નિથનકાહરણ, પ્ર. ધી ગુજ્જીત ઓરિએન્ટલ બુક ડેપો, ઈ. ૧૯૦૮; ૨. ઈંદુમિંદુ, પ્ર. ધી ગુજરાત ઑરિએન્ટલ બુક ડેપો, ઈ. ૧૯૦૮; ૩. પ્રાકામાળા : ૯ (+સં.), સંદર્ભ : ૧. કવિચરિત : ૩, ૨. ગુમાને મો; ૩, ગુવિચ; ૪ ઇતિહાસ : ૨; ૫. ગુરુપઅહેવાલ : ૬–'પ્રેમાનંદ યુગનાં કેટલાંક કાવ્યોનો કાળનિર્ણય, મણિલાલ શા. વે; | | %, ગૂઢાયાદી. [ર.સો.]
પિતાએ રૉયા ાત્મરામાયણ' (૨. સ. ૧૭૭૨)નું વ્યવસ્થિત હરિદાસ-૬ સં. ૧૮મી સદી] : રાઘવદાસનો પુત્ર. જ્ઞાતિએ ધુણા. સંપાદન તેમણે કર્યું છે એમ કૃતિના અંત પરથી જણાય છે. જુનો રાઘવદાસ-૧.
સંદર્ભ : સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૪-રાઘવદાસ અને તસુત હરિદાસનું અધ્યાત્મરામાયણ, દૈવત્તા જોશી. [ર.સો.] દરિદાસ-૭ (સં. ૧૮મી સl] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી સિવાયના વિશ્વનાયના અન્ય પુત્રોના ભક્ત સંદર્ભ : ગુગુસ હિન્યારો.
[ર.સો.] દરિયાય-૮ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ વિ. હરિનાસિક પ્રસંગનું આલેખન કરતી કૃતિ તથા પર્દા એમણે ર છે. રજીના અનુયાયી. ામાંથી શ્રીનાથજી મેવાડ પધાર્યાં એ ઐતિસંદર્ભ : ૧. ગોપ્રમવિો; ૨. પુ હિન્દી, [ર.સો.] હરિદાસ- સં. ૧૮મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. કરાણિયાના કાયસ્થ.
હરિદાસ-૩ : હરિદાસ-હક
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534