Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 528
________________ પરંપરામાં આનંદવિમલના પ્રશિષ્ય કમલવિજયના શિષ્ય. સંસ્કૃતના સઝાય” (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા “બારવ્રત-સઝાય’ના કર્તા. વિદ્વાન. ૧૧૦ કડીનો પંડિત કમલવિજ્ય-રાસ” (ર.ઈ. ૧૬૦૫; મુ.), કૃતિ: જૈન સત્યપ્રકાશ, ઑકટો. ૧૯૪૮– શ્રીમવિમલસૂરિ ૪૪ કડીના મિજિનચંદ્રાવલા” (ર. ઈ. ૧૬૦૫ અનુ.), નેમિનાથ- વિરચિત પ્રભુ આજ્ઞા-વિનતિ', સં. રમણિકવિજયજી. ફાગપ્રબંધ/રંગતરંગ', ૧૪ કડીની ‘પરનિદાનિવારણ-સઝાય', ૯ કડીની સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; C] ૨. મુપુગૃહસૂચી, ૩. લીંહસૂચી. ‘પંચેન્દ્રિય-સઝાય', ૫-૫ કડીના “સાચલમાતાના બે છંદ' એ [ી.જો.] એમની ગુજરાતી કૃતિઓ છે. હેમવિલાસ ઈ. ૧૮૨૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘પાર્શ્વનાથ-ચરિત્ર' (ર.ઈ. ૧૫૭૬), ઋષભશતક' (ર.ઈ.૧૬૦૦), જ્ઞાનકીતના શિષ્ય. ૨૭ કડીના ‘ઢંઢ~રાસો' (ર.ઈ. ૧૮૨૩/સં. કથારત્નાકર” (ર.ઈ.૧૬૦૧), કસ્તૂરી-પ્રકરણ’(મુ.), ‘કીર્તિકલ્લોલિની’ ૧૮૭૯, મહા વદ ૮)ના કર્તા. “મધ્યકાલીન રાસસાહિત્યમાં આ તથા અપૂર્ણ ‘વિજયપ્રશસ્તિ’ મહાકાવ્ય એમના સંસ્કૃત ગ્રંથ છે. કૃતિના કર્તાનું નામ ભૂલથી હેમવિમલ નોંધાયું છે. નેમનાથ, વિજયસેનસૂરિ અને હીરવિજયસૂરિ ઉપરની સ્તુતિઓ સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; મરાસસાહિત્ય; ] ૩. જૈગૂકવિએ હિન્દીમાં રચી છે. કવિઓ ૩(૧, ૨). [...] કૃતિ : ૧. ઐરાસંગ્રહ:૩ (સં.); કસ્તૂરીપ્રકરણ, ભીમસિંહ માણેક, ઈ. ૧૯૦૮. હેમશ્રી [ઈ. ૧૫૮૮માં હયાત] : વડતપગચ્છનાં જૈન સાધ્વી. નયસંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસા- સુંદરનાં શિખ્યા. રાજપુત્રી કનકાવતી પર બાલવયે પડતાં સંકટો અને ઇતિહાસ; ૪. મરાસસાહિત્ય ૫. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૩૯- તેનાં અજિતસેન સાથેનાં લગ્નની કથાને આલેખતું અદ્ભુતરસિક ‘મહાકવિ હેમવિજ્યગણિ', અંબાલાલ કે. શાહ; ]૬. આલિસ્ટઑઇ : ૩૬૭ કડીનું 'કનકાવતી-આખ્યાન' (ર.ઈ. ૧૫૮૮/. ૧૬૪૪, ૨; ૭. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૮. મુપુગૃહસૂચી; ૯. લીંહસૂચી; વૈશાખ સુદ ૭, મંગળવાર), “મૌન-એકાદશી-સ્તુતિતથા અન્ય ૧૦. હે જૈજ્ઞાસૂચિ: ૧. [.ર.દ.] કેટલીક સ્તુતિઓ એમણે રચી છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ :૨;] ૨. જૈનૂકવિઓ : ૧, ૩(૧); હેમવિજ્ય-૨ [ ]: તપગચ્છના જૈન સાધુ. ૩. મુપુગૃહસૂચી. રિ.ર.દ.] ‘ચંપક-રાસ’ના કર્યા. તેઓ મલવિશિષ્ય હેમવિજય હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હેમસાર : આ નામે ૪ કડીની “નેમનાથ-છાહલી’ (લે. સં. ૧૭મી સંદર્ભ: જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–“જેસલમેર, જૈન સદી અનુ.), ૯ કડીની ‘પંચપરમેષ્ઠીનવકારસારવેલી’ તથા ૯ કડીની ગ્રંથભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાહટા. “સપ્તવ્યસન-વેલી” (સં. ૧૭મી સદી) મળે છે. તેમના કર્તા ક્યા રિ.ર.દ.] હેમસાર છે તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ: ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૃહસૂચી. હેમવિમલ(સૂરિ) : આ નામે ૩૦ કડીની ‘રાત્રિભોજનપરિહાર-સઝાય” [...] (લે. સં. ૨૦મી સદી અનુ.) મળે છે. તે ક્યા હેમવિમલની છે તે હેમસિદ્ધિ [ઈ. ૧૭મી સદી]: સંભવત: ખરતરગચ્છનાં જૈન સાધ્વી. તેમસિદ્ધિ છે૧૭મી સદી સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. ૧૮ કડીના લાવણ્યસિદ્ધિપહતણી-ગીત (મુ.) તથા ૧૮ કડીના “સોમસંદર્ભ: હજૈજ્ઞાસૂચિ : ૧. સિદ્ધિનિર્વાણ-ગીત (મુ.)નાં કર્તા. ‘લાવણ્યસિદ્ધિપહતણી-ગીતમાં હેમવિમલ(સૂરિ)-૧ જિ. ઈ. ૧૪૬૬/સં.૧૫૨૨, કારતક સુદ ૧૫- લાવણ્યસિદ્ધિના અવસાનસમય (ઈ. ૧૬૦૬)ની નોધ મળે છે તે અવ. ઈ. ૧૫૨૭/સં. ૧૫૮૩, આસો સુદ ૧૩]: તપગચ્છના જૈન પરથી આ કવયિત્રી ઈ. ૧૭મી સદીમાં થયાં હોવાનું અનુમાન કરી સાધુ. સુમતિસાધુસૂરીના શિષ્ય. જન્મ વડગામમાં. પિતા ગંગાધર. શકાય. માતા ગંગારાણી. મૂળ નામ હોદકુમાર. ઈ. ૧૪૮૨માં લક્ષ્મીસાગર- કૃતિ: ઐકાસંગ્રહ (સં.). [.ર.દ.] સૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ હેમધર્મ. ઈ. ૧૪૯૨માં આચાર્યપદ હેમસૌભાગ્ય [ઈ. ૧૬૬૫ સુધીમાં]: તપગચ્છના જૈન સાધુ. સાગરમળ્યું ત્યારપછી હેમવિમલસૂરિ નામ. તેઓ સંસ્કૃતિના વિદ્વાન હતા, શાખાના ઇન્દ્રસૌભાગ્યના શિષ્ય. રાજસાગરસૂરિનિર્વાણ-રાસ’ (લે. તે વિશાળ શિણસમદાય ધરાવતા હતા. ૧૦૪ કડીની મૃગાપુત્ર- ૫ ૧૮૯પ)ના કર્તા, રાજસાગરસરિનું અવસાન ઈ. ૧૯૬૫માં થયું, સઝાય’, ૧૫ કડીની તેરકાઠીયાની સઝાય’(મુ.) તથા ‘પસૂત્ર-બાલાવ એટલે કૃતિ એ જ વર્ષમાં રચાઇ હોવાનું માની શકાય. બોધ’ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘વરકાણાપાર્શ્વનાથ-સ્તવન’(મુ.) સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. જૈનૂકવિઓ: ૨. [.ર.દ.] એ એમની સંસ્કૃત કૃતિ છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૬– હેમવિમલસૂરિકૃત ૧૩ મહરખ [ઈ. ૧૯૭૭ સુધીમાં] : જૈન સાધુ. ૬ કડીના “નેમિનાથ“કાઠિયાની સઝાય’ શ્રીમતી શાટે ક્રાઉઝે (સં.). - સ્તવન (લે. ઈ. ૧૬૭૭)ના કર્તા. સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈઐકાસંચય;[] ૩. સંદર્ભ : મુપુગૃહસૂચી. [...] જૈનૂકવિઓ : ૧, ૨, ૩(૧); ૪. મુપુન્હસૂચી. [૨.ર.દ. હેમહંસ-૧ [ઈ. ૧૪૫૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રત્ન ૨ હેમવિમલસૂરિ)શિષ[ ]: તપગચ્છના જૈન સાધુ. શેખરસૂરિના શિષ્ય. ૫૦ કડીના “ગિરનાર-ચૈત્યપરિપાટી (ર.ઈ.૧૪૫૯; ૧૩ કડીની “પ્રભુઆજ્ઞા-વિનતિ (મુ), ૧૫ કડીની “તેર કાઠિયાની મુ.)ના કર્તા. હેમવિજ્ય-૨ : હેમહંસ-૧ ગુજરાતી સાહિત્યકોશ:૪૯૯ * * * હેમહંસ છે. આ હેમવિમલસવિકિપા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534