Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કર્મસિંહ-૧ (ઈ. ૧૬૨૨માં હયાત] : 'જૈન ગૂર્જર કવિઓ : ૩(૨) ગુણસાગર: ૧૬ કડીના ‘ખામણા'ના કર્તા. તે ક્યા ગુણસાગર છે નો સંદર્ભ રદ કરવો.
[ી.જો.] તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કલ્યાણવિજ્ય: આ નામે ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ અને ‘ગીત-રસારધાર’ Sી. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.
[.ત્રિ.] પણ મળે છે. તેમના કર્તા કયા કલ્યાણવિજ્ય છે તે સ્પષ્ટપણે કહેવું ગુણસેન [ઈ. ૧૬૨૯માં હયાત] : સુખનિધાનના શિષ્ય. ‘જિનકુશલ મુશ્કેલ છે.
સૂરિ-ગીત’ કૃતિ પણ એમણે રચી છે. સંદર્ભ : ડિકેટલાંગભાવિ. |કી..] સંદર્ભ : ડિકેટલૉગભાવિ.
કિો.જો.] કહૂઇ [ ]: ૫૬ કડીના ‘હરિરસ’ના કર્તા.
ગોકળદાસ ઈ. ૧૮મી સદી] : રામાનંદી સાધુ. કણઝટના વતની સંદર્ભ : પાંગુહસ્તલેખો.
|ી.જો.] અને નિરાંતના ગુર. નિરાંત ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૯૫૨ કીતિ (વાચક) [ઈ. ૧૪૪૧માં હયાત] : આ કવિએ ૩ સંસ્કૃત
દરમ્યાન થઈ ગયા, એટલે આ કવિ પણ ઈ. ૧૮મી સદી દરમ્યાન શ્લોકો સાથેની ૬૭ કડીની ‘નારાયણ-ફાગુ'(લે. ઈ. ૧૪૪૧, કવિના
થઈ ગયા હોવાનું માની શકાય. તેમનાં સદગુરનો મહિમા કરતાં સ્વહસ્તાક્ષરની પ્રત) કૃતિની રચના પણ કરી હોય એવી સંભાવના
ને જ્ઞાનબોધનાં હિંદીની છાંટવાળાં ૩ ભજન(મુ.) મળે છે. છે. જુઓ ‘નારાયણ-ફાગુ'.
જિ.ગા.] કૃતિ : શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળદાસ ગુરુ દેવશંકર શર્મા, ઈ. ૧૯૫૯ (સં.).
શિ.ત્રિ] કુમરવિજ્ય : ધનવિશિષ્યના આ જૈન સાધુને નામે ૨૯ કડીનું ‘ચોવીસજિન-સ્તવન’ નોંધાયેલું મળે છે. આ કૃતિ તપગચ્છના નય- ગોપાલદાસ: આ નામે રણછોડજીના શ્લોક’ (લે. ઈ. ૧૮૦૦) કૃતિ વિજયશિષ્ય કુંવરવિજ્યને નામે નોંધાયેલી છે. કર્તા ખરેખર ધન- મળે છે. તે કથા ગોપાલદાસની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. વિજ્યશિષ્ય છે કે વિશિષ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.
[.ત્રિ.] સંદર્ભ : ડિકેટલૉગભાવિ.
કિી..
ચાતુરીઓ : કૃતિનામ ‘ચાતુરી-ચાલીસી’ નહીં, પરંતુ ‘ચાતુરી-છત્રીસી’ કુવેર(દાસ)/કુબેરદાસ/“કરુણાસાગર” [ઈ. ૧૮મી સદી ઉત્તરાધ] : વાંચવું.
[કી.જો.] આ કવિને નામે ‘મહામણિબોધ’, ‘તિલકચિતામણિ (ર.ઈ. ૧૮૭૧), ‘કર્મ-ગીતા” તથા “સરસ-ગીતા” એ કૃતિઓ પણ નોંધાયેલી મળે છે. હલ [ઈ. ૧૫૧૯માં હયાત]: ૬૬ કડીના ‘પંચસહેલી” (ર.ઈ. સંદર્ભ : પાંગુહસ્તલેખ.
બ.૫. ૧૫૧૯/સં. ૧૫૭૫, ફાગણ સુદ ૧૫; મુ.)ના કર્તા. કાવ્યમાં માલણ,
તંબોલણ, છીપણ, કલાલણ અને સોનારણ એ ૫ યુવતીઓના કુશલસાગર-૧/કુંવરજી–૨: એ બન્ને કવિઓને જુદા ગણવામાં
વિરહભાવનું કવિએ આલેખન કર્યું છે. આવ્યા છે. પરંતુ કુલધ્વજ-રાસ’માં આ બન્ને નામ મળે છે. [ી.જો.]
કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. કેશવદાસ:૪૮ કડીની ‘ભમર-બત્તીસી' (ર.ઈ. ૧૬૬૪)ના કર્તા. કૃતિ ૧૯૮૨ (સં.).
જિ.ગા.] કયાં કેશવદાસની છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.
]:૯ કડીની ‘જીરાઉલછાહુલી’
(મુ.) પણ આ નામે મળે છે. કેસવ(મુનિ): ‘નાગમતાની ચોપાઈના કર્તા.
કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [8ા.ત્રિ] ૧૯૮૨ (સં.).
જિ.ગા.] ખાજિતવિજ્ય [ઈ. ૧૮૦૭ સુધીમાં] : ‘પટાવલી(સુવિહિતતપગચ્છ- ધન(મુનિ): ‘મહાવીરછાહુલી’(મુ.)ને કર્તા. પટ્ટધર-વીરવંશાવલી)” (લે. ઈ. ૧૮૦૭)ના કર્તા.
કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [કી.જો.] ૧૯૮૨.
જિગા] ખેમચંદ [ઈ. ૧૭૦૫માં હયાત]: ૨૮૦૦ કડીના ‘ગજસિંહ-ગુણ
નથુરામ-૧ (ઈ. ૧૮મી સદી-ઈ. ૧૯મી સદી દરમ્યાન]: રવિભાણમાલા-ચરિત્ર' (ર.ઈ. ૧૭૦૫)ના કર્તા. સમયની દષ્ટિએ વિચારતાં
સંપ્રદાયના હરિજન સંતકવિ. ત્રિકમસાહેબના ભાણેજ અને શિષ્ય. તેઓ તપગચ્છના મુકિતચંદ્રશિષ્ય ખેમચંદ હોઈ શકે.
ત્રિકમસાહેબને સમયને લક્ષમાં લેતાં આ કવિ ઈ. ૧૮મી–૧૯મી સંદર્ભ : ડિકેટલૉગભાવિ.
કિી.જો.].
સદી દરમ્યાન થઈ ગયા હોવાનું કહી શકાય. તેમનાં જ્ઞાનવૈરાગ્યનાં ગલ્લાભ: પાખી-પ્રમુખ-પ્રતિમાની સઝાયરના કર્યા. તેઓ અંચલ- ૨ પદ મુદ્રિત રૂપે મળે છે. આ કવિ અને પ્રેમસાહેબના શિષ્ય નથુગચ્છના ચારિત્ર્યલાભશિષ ગજલાભ હોવાની સંભાવના છે, પરંતુ (ભકત)-૧ જુદા છે તેમ જ પાર્વતીલક્ષ્મી-સંવાદ’ને ‘વિદુરભાવ' એ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે.
કૃતિઓના કર્તા નથુરામથી પણ તેઓ જુદા લાગે છે. જો કે સંદર્ભ: ડિકૅટલૉગભાવિ.
[કી.જો.] નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. કર્મસિંહ-૧ : નથુરામ-૧
ગુજરાતી સાહિત્યકોશ: ૫૦૩
.ત્રિ.
ધનપ્રભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org