Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા.
[કી.જે.]
આણંદો : પર્દાના ર્ડા. જુઓ આનંદ. સદર્ભ : ક્રિકેટસોગાત.
આત્મારામ : ‘કાવ્યદોહન : ૩’માં મુદ્રિત તિથિ હસ્તપ્રતોમાં ચંદ્રની પંદર તિથિ'ને નામે તુલસીની નામછાપથી તથા નામછાપ વગર મળે છે. જુઓ તુલસી/તુલસીદાસ. [L[ત્ર.]
દિલ નવરોજી છે. ૧૭૭૪માં હત] પાર મોબેદ, તેમણે મોબેદ ચાંદાની સંસ્કૃત કૃતિ ‘ચાંદાપ્રકાશ'નો ગુજરાતીમાં અનુવાદ (ર.ઈ. ૧૭૭૪) કર્યો છે.
[øા.ત્રિ.]
સંદર્ભ : પારસી સાહિત્યનો ઈતિહાસ, પીલાં ભીખાજી મકારો, ઈ. ૧૯૪૯. [], જો.] ‘રામ-કક્કસૂરિશિષ્ય : “જૈન હેન્ડશિપ્ટન ડેર પ્રોઇસેશન સ્ટાટસ લિપ્લિઆર્થિક’માં ૪૫ કડીની જરવા-રાસ' કૃતિને જ્ઞાનકર્યું કે માનવામાં આવી છે. પરંતુ કૃતિના પ્રારંભમાં 'ક્રસૂરિંગ પોય નીક' એવા શબ્દો છે એના પરથી કૃતિ સૂરિશિષ્યની હોવાની સભાવના છે. [ી.જે.]
આનંદવિમલ(સૂરિ) : આણંદવિમલસૂરિને નામે મળતો ‘આવશ્યકપીઠિકા-બાલાવબોધ’ (૨.ઈ. ૧૫૨૨) રચનાસમયને લક્ષમાં લેતાં હેમવિમલસૂરિશિષ્ય નંદવિમલસૂરિષ્કૃત હોવાની સંભાવના છે. સંદર્ભ : ડિકેટલૉગભાવિ.
[કી.જો.]
આશારામ : આ નામે મળતા ‘રામરાજિયા' કયા આશારામના છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : સ્વાધ્યાય, નવે. ૧૯૭૭–‘મધ્યકાલીન ગુજરાતી
માં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી.
[કી.જો.]
સાહિત્ય-કપૂરશેખર : આ નામે ‘જૈનરાસ’ કૃતિ નોંધાયેલી છે અને ‘વાચક[ા,ત્રિ.) રત્ન શેખરદાસ પૂરશેખર” એવો ઉલ્લેખ કર્યાં વિશે મળે છે. રત્નઆંબાજી : એમનું જન્મવર્ષ ઈ. ૧૬૧૬ને બદલે ઈ. ૧૬૧૫ ગણવું. શેખરશિષ્ય કપૂરશેખર નામના એક કર્તા મળે છે. પ્રસ્તુત કૃતિ એ કપૂરશેખરની હોવા સંભવ છે. સંદર્ભ : કેસુરાસમાળા, [કી.જો.]
[કી.જે.]
ઇચ્છા/ઇચ્છારામ : પ્રાચીન કાવ્યસુધા : ૧’માં ઇચ્છાને નામે મુદ્રિત પદ બાપુસાહેબ ગાયકવાડને નામે પણ મળે છે અને એ બાપુસાહેબકૃત હોવાની સંભાવના વિશેષ છે. [જગા.] તેઓ ઈશ્વર-૧
ઇશ્વર(સૂરિ) : ‘નર્મદાસુંદરી-ચરિત્ર/રાસના કર્તા. હોવાની સંભાવના છે.
સંદર્ભ : પાંગુહસ્તલેખો,
[...]
ઈશ્વર(સૂરિ)−૧ (ઈ. ૧૬મી સદી પૂર્વાધ] આ કવિનો ૨૦૫૦ ગ્રંથાગ્રનો ‘જીવવિચારપ્રકરણ-બાલાવબોધ' (ર.ઈ.૧૫૦૩) ગુજરાતી કૃતિ છે.
સંદર્ભ : ડિકેટલૉગભાવિ.
[કી.જો.] ૐામવિજય-૧ [૪. ઈ. ૧૭૦૪૧. ઈ. ૧૭૭૧.૧૮૨૭, મ સુદ ૮] : 'જુઓ 'મ-બારમાસ' તથા ‘વર્ષાવર્ણન" એ વાક્ય ઉમેરવું. [...]
]: જૈન સાધુ. ૪ કડીના
ઉત્તમસાગરશિષ્ય [ ‘નવપદનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧,
[કી.જો.]
ઉદવાણંદ, દયાનંદ(સૂરિ) [ 1: એમની પટ ડીની 'શત્રુ પસંદ પતિસંખ્યા-ધવલ' કૃતિ મુદ્રિત સ્વરૂપે મળે છે. કૃતિ : પ્રગટ મધ્યકીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. ૧૯૯૨ +સી
[જ.ગ.]
૫૦૨ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
વિજ્ય: આ નામે ૧૩૭ ડીની ‘(૨) પરિપાટીવર્શન-સાય પધરગુણવર્ણન રાઝાય' (લે. ઈ. ૧૭૩૩) નામની કૃતિ મળે છે તે ક્યા કનકવિત્વની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકેંટલૉગભાવિ.
કમલવિ–૨ [ઈ. ૧૬૪૧/૪૨માં હયાત] : ‘જંબૂ-ચોપાઈ”ની ૨. ઈ. ૧૬૩૬ માનવામાં આવી છે, પરંતુ ‘પર્વત રાશિરિપુ ચંદ' પંકિતને આધારે કૃતિનો રચનાસમય ઈ. ૧૬૪૧/૪૨ માની શકાય. [કી.જો.]
મવિ૧-૩ [છે. ૧૬૬૪માં હયાત]: આ કવિની ‘ચંદ્રલેખા-રાસ’ કૃતિનું સાચું રચનાવર્ષા ઈ. ૧૬૧૪ સ. ૧૭૨૦, કારતક સુદ ૫ છે. એટલે કવિ ઈ. ૧૯૨૪માં હયાત હોવાનું ગણી શકાય. [ચો.] મશેખર : ૨૦ કડીના 'સામયિકબત્રીસદાય-ભાસ’ (વે. ઈ. ૧૬:૭) ના કર્તા.
સ : ડિૉગવિ
[કી.જો..]
કમલસોમ [ઈ. ૧૫૬૪માં હયાત] : ‘બારવ્રત-રાસ’ કૃતિ આ કર્તાની ગણી છે, પરંતુ ધર્મસુંદર િક્મલરોમ જ કૃતિનાં કર્યાં હોય તો કૃતિની હસ્તપ્રત એમણે ઈ. ૧૫૬૪સં. ૧૬૨૦, માગશર વદ પના દિવસે લખી છે, એટલે કૃતિની લેખનમિતિ એ કૃતિની રચનામિતિ માનવી પડે. પરંતુ ‘જૈન ગૂર્જર કવિઓ’ એને કૃતિની લેખમિતિ જ માને છે. તો પછી કમલોમને કૃતિના લહિયા અને ધર્મસુંદરશિષ્યને કૃતિના કર્તા માનવા પડે. કૃતિના અંતમાં કમલસોમનું નામ નથી. એ પણ સૂચક છે.
[જ.ગ.]
કર્ણવિજ્ય : વિક્રમ દિન-ચોપાઈન કર્યાં સંદર્ભ : દેસુરાસમાળા,
For Personal & Private Use Only
[કી. જો.]
આણંદ : વિશ્વ
www.jainblibrary.org
Loading... Page Navigation 1 ... 529 530 531 532 533 534