Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
‘પિગળચરિત્ર’ અને પદોના કર્તા. તેમણે સંસ્કૃત ભાષામાં પણ ઘણા ગ્રંથો રચ્યા છે અને 'ચિરાષ્ટ્ર' પર સૌ સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો.
હરિદાસ-૧૦ [ઈ. ૧૮મી સદી] : જિતામુનિ નારાયણના શિષ્ય અને સંતરામ મહારાજના ગુરુભાઈ.
આત્મજ્ઞાનનાં કેટલાંક પદ (૭ મુ.)ના કર્યાં.
કૃતિ : ૧. પદસંગ્રહ, પ્રે, શ્રી સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ. ૧૯૭૭ (ચોથી આ.) ૨. અસપરંપરા (સ.),
સંદર્ભ : ૧. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ, ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ. ૧૯૫૪; ૨. પ્રાકકૃતિઓ.
[ર.સો.]
અને વ્રજ લખી છે. [ર.સો.]
હરિદાસ-૧૧ : જુઓ શોભમ જી.
હરિદાસ-૧૨ [ઈ. ૧૮૨૨ સુધીમાં]: જૂનાગઢના દરજી. તેમની 'રામણનાં ચંદ્રાવળા' કૃતિની છે. ૧૮૨૨ની પ્રત મળે છે. તેઓ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતો કે નહીં તે નિમિત રીતે કહી શકાય એમ નવી. જૂનાગઢનો વૈષ્ણવ હવેલીના કોઈ ગોસ્વામીના લગ્નનો 'માંડવો' નામની કૃતિની ઈ. ૧૮૧૧માં લખાયેલી પ્રત ઉપલબ્ધ થાય છે. એ કૃતિ જો આ હરિદાસની હોય તો તેઓ વૈષ્ણવ હોવાનું માની શકાય, પરંતુ એ કૃતિ આ હરિદાસકૃત છે એમ કહેવા માટે કોઈ ચોક્કસ આધાર નથી. પુષ્ટિમાર્ગીય ગુરાતી સાહિત્યકારો વિશે કંઈક' સં. ૧૯મી સદીમાં એક પુષ્ટિમાર્ગીય હરિદાસ થઈ ગયાનું નોંધે છે તો એ હરિદાસ અને આ કવિ એક હોઈ શકે.
શૈલીની પ્રવાહિતા, વિવિધ પ્રકારનાં દષ્ટાંતોનો કાર્યસાધક વિનિયોગ, રૂઢિપ્રયોગો, વિસ્તુત કિતઓ અને સંવાદો દ્વારા પત્રોન મનોભાવોની અસરકારક અભિવ્યકિત તેમ જ રાક્ષસ, સભા, સ્વર્ગ વગેરેનાં વર્ણનોથી આ રાસ રસપ્રદ બન્યો છે. ભાષામાં હિન્દીમરાઠીની છાંટ તથા ફારસી શબ્દોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે.[૨.ર.દ.] હરિરામ : આ નામે ૭ કડીનો ‘અંબાજીનો ગરબો’(મુ.) મળે છે. તેના કર્તા કયા હરિરામ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. મુક્તેશ્વર સાકરલાલ બુલાખીદાસ, ઈ. ૧૯૨૩ [31.[2.] હરિરામ–૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ] : સુરતના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતાનું નામ વીરમ. વ્યવસાયે માણભટ્ટ. મુખ્યત્વે વીરરસ અને
રામના લંકાવિય સુધીના પ્રસંગોને ૧૨૦૧ કડીમાં આલેખતી ‘રામાયણના ચંદ્રાવળા’(મુ.) કૃતિની ભાષા સૌરાષ્ટ્રની તળપદી વાણીના સંસ્કારવાળી છે. કવિને રચેલી ‘જૂનાગઢના ચંદ્રવળા' અને 'મા-ગૌણ અદ્ભુત અને કરુણારસવાળા, જૈમિનીય અશ્વમેધપર્વ પર ભારતના ચંદ્રાવળા' કૃતિઓ પણ તૂટક રૂપે મળે છે. આધારિત ૨૩ કડવાંના બબુ વાહન-આખ્યાન' (ર.ઈ. ૧૬૪ર્સ. ૧૬૬, ભાદરવા સુદ ૫, ગુરૂવાર), ભારા વામીકિના સંવાદ રૂપે સીતાજન્મથી માંડી રામ સાથેનાં તેનાં લગ્ન અને રામ સાથે સૌનાનું અર્થોધ્યાગમન સુધીના પ્રસંગોને વર્ણવતા, અદ્ભુતરસપ્રધાન, ૨૧ કઠના ‘તાસ્વયંવર . ઈ. ૧૯૪૭ મુ વિરહનાં ઘોડાં પત્ર તથા ક્રિમણીહરણ’એ કૃતિઓના કર્તા. કૃતિ : દોહન : ૩.
કૃતિ : રામાયણનો ચંદ્રવળ, પ્ર. શાહ પુરુષોત્તમ ગીગાભાઈ, ઈ. ૧૯૩૧.
-
સંદર્ભ : ૧. વિધારિત : ૧-૨; ૨. ગુસાઇતિહાશ : ૨; ૩ મધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકકૃતિઓ; [ ૭. સ્વાધ્યાય, નવેમ્બર ૧૯૭૭ 'મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનનર રામક્થા, દેવો જોશીનું] ૪. આધિઓઇ : ૨; ૯. ડા યા”; ૧૦. ડિકેટલાંગબીજ, ૧૧. ડિફૅટવાગા; ૧૨. ફાહનામા વિલ : ૨૬ ૧૩. ફોહનમાલિક [ા,ત્રિ.]
]: સંતરામ મહારાજના શિષ્ય. ૪
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. બુગાવો ૩. પુસાહિત્ય કારો;]૪. ગુહાયાદી; ધ ફોહનામાવિલ [ર.સો.]
]: જૈન. ૯ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના
હરિબલ [
માં.
સંદર્ભ : વીંહસૂધી.
[પા.માં.]
'ડબિલમાછીરાસ’૨૪. ૧૭૫૪ સ. ૧૮૧૭, મહા સુદ મંગળવાર] : પગચ્છના અમરવિાાિ લબ્ધિવિષેની ૪ ઉલ્લાસ, ૫૪ ઢાળ ને ૭૦૦ કડીની દુધાબાદ(મુ.).
મુનિતમણે કરેલો જીવદયાનો ધર્મોપદેશ સાંભળી કનકપુર નો હિરબલ મછી પહેલી વારની જાળમાં પકડાયેલા જીવોને છોડી મૂકવાનો અભિગ્રહ લે છે. એ અભિગ્રહના નિષ્ઠાપૂર્વકના પાલનથી સાગરદેવ તેના ઉપર પ્રસન્ન થાય છે. હરિબલ વિણકથી આકર્ષાયેલ રાજકુંવરી વસંતથી કાર્લિક્સને મંદિરે મળવા માટે એની સાથે સંસ્કૃત કરે છે, પરંતુ એ વિણક ન આવતાં હરિબલ માછી સાથે વસંતીનો મેળાપ થાય છે. સાગરદેવની કૃપાથી દેદીપ્યમાન દેહવાળા બનેલા
હરિદાસ–૧૦ : હરિરામ–૧
Jain Education International
હરિબલ માછી સાથે વસંતથી ચાલી નીકળે છે. વસંતશ્રી પ્રત્યે લોલુપ બનેલા વિશાલા નગરીના રાજાએ કપટી અમાન્ય કાલસેનની સલાહથી લંકા જઈને લંકાપતિને તથા યમપુરી જઈને યમરાજને નિમંત્રણ આપી આવવાને બહાને હરિબલનું કાસળ કાઢવાની યુકિત કરી, પરંતુ સાગરદેવની કૃપાથી હરિબલ આ તરકટોમાંથી હેમખેમ પાર ઊતર્યો, અનિશ્ચિતામાંથી પણ ઊંગો તથા યમરાજાનો બનાવટી સંદેશો ઊભો કરી કાલસેનને સ્વેચ્છાએ ચિતા પર ચઢાવી દીધો. જીવદયાના ધર્માચરણ બદલ હરિબલ માછી અનેક આફતોમાંથી ઊગરે છે. તેમ જ બે રાજ્યનો રાજા બન ઉપરાંત બે રાજકુમારોને પરણે છે એવી જૈનધર્મના કર્મસિદ્ધાંતનું પ્રતિપાદન કરતી, ઉપદેશપ્રધાન અને વિસ્તારી છતાં રોચક કથા આ રાસમાં આલેખાઈ છે. રાસને અંતે હિરબલ માછીના પૂર્વભવની કથા સંક્ષિપ્ત રૂપે આલેખાઈ છે.
હરિરામ–૨ [ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. "ખો અને મધ્યકાલીન સંતપરંપરા' આ કર્તાને અને રિરામ-ને એક માને છે, પરંતુ એમ માનવા માટે કોઈ ચોક્કસ આધાર નથી. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમ વિસ્થાન, ઈ. ૧૯૭૩ (ચોથી આ.)
ગુજરાતી સાહિત્યય: ૪૫
For Personal & Private Use Only
www.jainelibrary.org