Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. પ્રાસ્તસંગ્રહ.
હર્ષ મંગલ
]: જૈન સાધુ. ૪૦ ગ્રંથાગની સંદર્ભ : ૧. ગુસારનો : ૨; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, ‘ઢંઢણકુમાર-સઝાય’ના કર્તા. દર્શનવિજય અને અન્ય, ઈ. ૧૯૬૦. [કા.શા.] સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.
કિા.શા.] હર્ષચંદ્રાવાચક)-૪ [ ]: પાચંદ્રગછના જૈન હર્ષમાણિકથ(મુનિ) [.
]: જૈન સાધુ. ૩૭ કડીની સાધુ. ૭ કડીની ‘પરિગ્રહપરિહાર-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)- ‘મહાવીરજિનનિસાણી (બંભણવાડજી) (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
ના કર્તા. ૮ કડીની ‘નવકારની સઝાય/નવકાર- ભાસ'(મુ.) આ કવિની રચના સંદર્ભ : મુપુગૃહસૂચી.
[કા.શા.] હોવાની સંભાવના છે.
હર્ષમૂર્તિ : આ નામે ૧૭ જેટલી સઝાય મળે છે. તે કયા હર્ષમૂર્તિની કૃતિ : પ્રાસ્તસંગ્રહ.
છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. સંદર્ભ : મુપુગૃહસૂચી.
[કા.શા.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–‘જૈસલમેર, જૈન હર્ષદત્તશિષ્ય] ઈ. ૧૬૨૨ સુધીમાં] : જૈન. ૯૭ કડીની ‘ગુણસુંદરી- જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાહટા. ચોપાઈ” (લે. ઈ. ૧૬૨૨) તથા ‘કલાવતી-ચોપાઈ'ના કર્તા.
[કા.શા.] સંદર્ભ: મુપુગૃહસૂચી.
કિી.જો.] હર્ષદ
• “I હર્ષમૃતિ-૧ ઈ. ૧૬મી સદી પૂર્વાધ : ભાવહડહરગછના જૈન હર્ષધર્મ: જૈન સાધુ. ૨૩ કડીના ‘શાંતિનાથ-વિવાહલઉં/શાંતિનાથ- સાધુ. વિજયસિંહના શિષ્ય. ૯૦ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ' સ્તવન’ (લે. સં. ૧૯મું શતક)ના કર્તા.
(ર. ઈ. ૧૫૦૬/સં. ૧૫૬૨, ભાદરવા સુદ ૫, સોમવાર), સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૮- “ચંદ્રલેખા-ચોપાઈ' (ર.ઈ.૧૫૧૦/સં. ૧૫૬૬, શ્રાવણ સુદ ૧૩, “વિવાહલઉ સંજ્ઞક અન્ય જૈન રચના, અગરચંદ નાહટા;] ૩. રવિવાર) અને ૩૧૩ કડીની ‘પદ્માવતી-ચોપાઈ'ના કતાં. રાહસૂચી : ૧.
[કા.શા.] સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; ૨. ગુસારસ્વતો;] ૩. જૈગૂ
- કવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૃહસૂચી. [કા.શા.] હર્ષનંદન [ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : જૈન સાધુ. સમયસુંદરના શિષ્ય. શત્રુજ્યયાત્રાપરિપાટી-સ્તવન' (ર. ઈ. ૧૬૧૫), ‘ગોડી-સ્તવન' (ર. હરત્ન [ઈ. ૧૬૪૮માં હયાત] : જૈન સાધુ. રાજવિજ્યસૂરિની ઈ. ૧૬૨૭), ૪ કડીનું ‘જિનચંદ્રસૂરિસુયશ-ગીત (મુ), ૫ કડીનું પરંપરામાં સિદ્ધિરત્નના શિષ્ય. ૫ ખંડના ‘મિજિન-રાસ/વસંતજિનસિંહસૂરિ છુપતિપદ-પ્રાપ્તિ-ગીત (મુ.), ૧૨ કડીનું ‘જિનસિંહ- વિલાસ” (૨. ઈ. ૧૬૪૦ સં. ૧૬૯૬, આસો સુદ ૧૦, ગુરુવાર)ના સૂરિનિર્વાણ-ગીત (મુ.), ૭ કડીનું ‘સમયસુંદરઉપાધ્યાય-ગીત’ (મુ.), કર્તા. પાંચથી ૬ કડીનાં ૩ “જિનસાગરસૂરિગીત (મુ)-એ એમની ગુજરાતી સંદર્ભ : ૧. ગુસારસ્વતો;] ૨. જૈનૂકવિઓ : ૩(૧). [કા.શા.] કૃતિઓ છે. ‘મધ્યાહનવ્યાખ્યાનપદ્ધતિ' (ર.ઈ.૧૬૧૭), ‘ઋષિમંડળટીકા(ર.ઈ. ઈશ્વર
]: જૈન સાધુ. ૨૫૦ ગ્રંથાના ૧૬૪૯), ‘સ્થાનાંગગાથાગતવૃત્તિ' (૨. ઈ. ૧૬૪૯), ‘ઉત્તરાધ્યયન
‘કેશીસંધિ-બાલાવબોધ'ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ: ૨.
[કા.શા.] ત્તિ' (૨. ઈ. ૧૬૫૫) વગેરે બારેક જેટલા સંસ્કૃત ગ્રંથો પણ એમણે રચ્યા છે.
હર્ષરાજ(સેવક) [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : જૈન સાધુ. વિઘાકૃતિ : ઐશૈકાસંગ્રહ.
ચંદ્રની પરંપરામાં લબ્ધિરાજના શિષ્ય. ૮૮૧ કડીના ‘સુરસેન-રાસ સંદર્ભ : ૧. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૭૯-કવિવર
(ર.ઈ. ૧૫૫૭/સં. ૧૯૧૩, જેઠ સુદ ૨, શનિવાર) તથા ‘લકા પર સમયસુંદર'; ૨. યુજિનચંદ્રસૂરિ.
કિા.શા./ ગરબો' (ર.ઈ. ૧૫૬૦)ના કર્તા. હર્ષપ્રિય(ઉપાધ્યાય): આ નામે ૧૪ કડીનું ‘અંતરંગવૈરાગ્ય-ગીત' (લે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જેસાઇતિહાસ;[] ૩. જૈમૂકવિઓ :
[કા.શા.] સં. ૧૭મી સદી) મળે છે. તેઓ ક્ષતિમંદિરશિષ્ય હર્ષપ્રિય હોવાની ૧, ૩(૧); ૪. ડિકેટલૉગભાવિ; ૫. હેજેરશાસૂચિ : ૧. સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે.
હર્ષલાભ(ઉપાધ્યાય) [ઈ. ૧૫૫૭ સુધીમાં] : જૈન સાધુ. ગજલાભના સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧.
[કા.શા.].
શિષ્ય. ‘અંચલમતચર્ચા” (લે. ઈ. ૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ હર્ષપ્રિય(ઉપાધ્યાય)-૧ [ઈ. ૧૫૧૮માં હયાત] : ખરતરગચ્છના જૈન ૧૧, મંગળવાર) નામની ગદ્યકૃતિના કર્તા. સાધુ. ક્ષાન્તિમંદિરના શિષ્ય. ૩૧ કડીની ‘શિયળ એકત્રીસો (નવર- સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૨).
[કા.શા.] નિબંધ) તથા ૫૨ કડીની શાશ્વત સર્વ જિનપંચાશિકા' (ર.ઈ.૧૫૧૮). -એ કૃતિઓના કર્તા.
હર્ષવર્ધન(ગણિ): આ નામે ૧૭૫૦ ગ્રંથાગનો ‘નવતરવપ્રક્રણસંદર્ભ: ૧. જૈમણૂક રચનાઓં: ૧; ૨. મુમુગૃહસૂચી, ૩. હેજે. બાલાવબોધ/નવતત્વવિચાર-બાલાવબોધ/નવતત્ત્વપ્રકરણ સાવચૂરિ જ્ઞાસૂચિ: ૧.
[કા.શા.] પર બાલાવબોધ' (લે. સં. ૧૮મી સદી અનુ) તથા ૩૩/૩૪ કડીનું ૪૮૮: ગુજરાતી સાહિત્યકોશ
હર્ષચંદ્રાવાચક)-જ : હર્ષવર્ધન(ગાળ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534