Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 525
________________ ત્રિ. ૧૦)ના કર્તા. હીરવિશાલશિષ્ય [ઈ. ૧૬મી સદી મધ્યભાગ : ન. ૧૩૩ કડીની લાલ જે. સાંડેસરા, ૪. એજન, ઑકટો. ૧૯૭૩- ‘હીરાણંદકૃત ‘શીલવતી-ચોપાઈ' (ર.ઈ. ૧૫૪૩) તથા ૨૨૨ કડીની ‘ચંદનરાજા- કાલિકારા અને કલિયુગબત્રીસી', સં. ભોગીલાલ જ, રાંડેસરા; ચોપાઈ' (ર.ઈ. ૧૫૪૨)ના કર્તા. ૫. એજન, નવે. ૧૯૭૪–હીરાણંદકૃત દિવાલીગીત', સં. ભોગીલાલ સંદર્ભ : ૧. ડિકેટલૉગભાવિ; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] જ. સાંડેસરા. હીરસાગર | સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ]: જે. ‘ચોવીસી'ના કર્તા. ૧, ૨, ૪. ગુસામધ્ય; ૫. પ્રાકારૂપરંપરા ૬. પ્રાચીન ગુજરાતી સાહિસંદર્ભ : લીંહસૂચી. રિ.ર.દ.] ત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ. ૧૯૭૮–પરિશિષ્ટ; ૭ હીરા/હીરાનંદ : હીરાને નામે ૧૪ કડીની વાસુપૂજ્ય-પૂજનગાથા', મરાસસાહિત્ય] ૮. ફાત્રિમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૬૦-‘વિદ્યાહરાનંદને નામે ‘સિહાસનબત્રીસી (લે. સં.૧૭મી સદી અનુ.-અપૂર્ણ) વિલાસપવાડો', ચન્દ્રકાન્ત ટોપીવાળા;] ૯, આલિસ્ટઑઇ : ૨; ‘પદ્મચંદ્રસૂરિગીત’ (લે. સં. ૨૦મી સદી), ‘નવવાડી-સઝાય’, ‘શીલ- ૧૦. કૅટલૉગગુરા; ૧૧. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૧૨. મુપુગૃહસૂચી; સ્વાધ્યાય' તથા રાજસ્થાની-ગુજરાતીમાં ‘ખરતરાદિ ગચ્છોત્પત્તિ- ૧૩. હેજેજ્ઞાસૂચિ: ૧. [મોસાં.] છપ્પય’ (લે. સં. ૧૭મી સદી) અને ‘અનાથી ધનરિષિદસાણ’ (લે.સં. ૧૮મી સદી)–એ જૈનકૃતિઓ તથા “કૃષ્ણગોપી-સંવાદ' એ જૈનેતર ઉ દ૨/-(કાન) 1. ૧૭મી સદી ઉત્તારાધ] : લોકાગચ્છના કૃતિ મળે છે. તેમના કર્તા કયા હીરા/હીરાનંદ છે તે સ્પષ્ટ રીતે જૈન સાધુ. વીરસિહની પરંપરામાં તેજસીના શિષ્ય. ૩૨ ઢાળ અને કહેવું મુશ્કેલ છે. ‘પારાંદ્રસૂરિ-ગીત’ના કર્તા અર્વાચીન હોઈ શકે. 9 કડાના ઉપદાર-કાશ/કથાનક અમૃતપદો-ચતુપદી' (ર.ઈ. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. કૅટલૉગગુરા;_] ૩. ગૂહાયાદી;૪. ' ૧૬૭૧/સં. ૧૭૨૭, આસો સુદ ૨) તથા ૪૫ ઢાળ અને ૭૦૪ મુપુગૃહસૂચી; ૫. રામુહસૂચી : ૪૨; ૬. રાહસૂચી : ૧, ૨, ૭. લીંહ કડીના ‘સાગરદત્ત-રાસ' (ર.ઈ. ૧૬૮૮ સં. ૧૭૪૮, આસો સુદ સૂચી; ૮. હજૈજ્ઞાસૂચિ: ૧. સંદર્ભ : જૈનૂકવિઓ: ૨. હીરાંણંદ-૧/હીરાનંદ [ઈ. ૧૫મી સદી પૂર્વાધ : પીંપલગચ્છના જૈન સાધુ. શાનિતસૂરિની પરંપરામાં વીરદેવસૂરિ-વીરપ્રભસૂરિશિષ્ય. હીરાણંદ-૩ ઇ. ૧૯મી સદી પૂર્વાર્ધ : જૈન સાધુ. સુખાનંદશિષ્ય, ઉજજયિનીના શ્રેષ્ઠી ધનસારનો પુત્ર ધનસાગર મુર્મચટ્ટમાંથી સુખાનંદ-હીરાણંદશિષ્ય રામકૃષ્ણની ઈ. ૧૮૧૨માં રચાયેલી કૃતિ વિદ્યાવિલાસ બની સૌભાગ્યસુંદરી અને ગુણસુંદરી સાથે પરણી કેવી મળે છે. એટલે આ કવિ પણ એ સમયમાં વિદ્યમાન હોવાનું માની રીતે રાજ્ય ને સુખસમૃદ્ધિ મેળવે છે તેની કથાને આલેખતી લોક- શકાય. કૃતિમાં કર્તાનામ હીરાચંદ છપાયું છે, પણ એ છાપભૂલ લાગે કથા પર આધારિત દુહા, ચોપાઈ વગેરે છંદોમાં રચાયેલો ૧૮૯ કડીના છે. હિંદીગુજરાતીમિકા ૧૮ કડીની ‘મહાવીરસ્વામીની લાવણી (મુ) વિદ્યાવિલાસ-પવાડુ/રાસ' (ર.ઈ. ૧૪૨૯; મુ.) એમાંથી ઊપસતા એમણે રચી છે. સમાજજીવનના રંગો, એમાંના કાવ્યત્વ અને ભાષાની કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ. દષ્ટિએ કવિની મહત્ત્વની કૃતિ છે. એ સિવાય વિવિધ માત્રામેળ ૧૯૬૨. [કી.જો.] ને અક્ષરમેળ છંદોની ૯૮ કડીમાં વસ્તુપાલનાં સત્કૃત્યોને આલેખતો વસ્તુપાલ-રાસ/વસ્તુપાલ તેજપાલનો રાસ/વસ્તુપાલપ્રબન્ધ-રાસ” (૨. હીરાનંદ-૧ [ઈ. ૧૫મી સદી પૂર્વાધી: જઓ હીરાણંદ–૧. ઈ. ૧૪૨૮/૨૯; મુ.), કળિયુગની વિષમ સ્થિતિને વર્ણવતો ૬૪ હીરાનંદ-૨ [ઈ. ૧૬૧૨ સુધીમાં] : સંઘપતિ શ્રાવક. ૫૭ કડીની કડીનો “કલિકાલ-રાસ/કલિકાલસ્વરૂપ-રાસ” (ર.ઈ. ૧૪૩૦; મુ.), ૬૭ હિન્દીની છાંટવાળી ‘અધ્યાત્મબાવની' (લે. ઈ. ૧૬૧૨/સં. ૧૬૬૮, કડીનો “સમ્યકત્વમૂલબારવ્રત-રાસ” (ર. ઈ. ૧૪૩૮), 'જંબૂસ્વામીનો અસાડ સુદ ૫) તથા ‘વિક્રમ-રાસ’ (લે. ઈ. ૧૬૪૪)ના કર્તા. ‘અધ્યાવિવાહલો” (૨. ઈ. ૧૪૩૯ સં. ૧૪૯૫, વૈશાખ સુદ ૮), ૩૧ કડી ત્મબાવની'માં ‘મુનિરાજ કહઈ’ એ શબ્દો પરથી કૃતિના કર્તા હીરાનો ‘દશાર્ણભદ્ર-રાસદશાર્ણભદ્ર-વિવાહ/દશર્ણભદ્ર રાજગીતા નંદ હોવા વિશે શંકા ઊભી થાય. કૃતિ કોઈ અજ્ઞાતનામા મુનિ છન્દ/દશાર્ણભદ્રગીત', શ્રાવક-શ્રાવિકાઓમાં વરતાતી ભાવહીનતા દ્વારા સંઘપતિ હીરાનંદને માટે તેમને ઉદ્દેશીને રચાઈ હોય. એટલે જોઈ ગુરુ પોતાના શિષ્યો પાસે અસંતોષ વ્યકત કરે છે એનું આલેખન એમના પિતાનું નામ કાન્હ ગણવું એ પણ શંકાસ્પદ છે. કરતી ‘કલિયુગ-બત્રીસી'(મુ.), માગશરથી કારતક સુધીના મહિનામાં સંદર્ભ : જૈનૂકવિઓ: ૧. કોશાની વિરહવેદનાને દુહા ને હરિગીતની ૧૫ કડીમાં આલેખતા [ મો.સાં.] સ્થૂલિભદ્ર-બારમાસા/સ્થૂલિભદ્રકોશાબારમાસા (મુ), ૪૪ કડીની હીરાનંદ-૩ (ઈ. ૧૭૧૪ સુધીમાં હયાત] : પલ્લિવાલ ચંદ્રગચ્છના અઢાર નાતરાંની સઝાય', ૧૬ કડીનું ‘કર્મવિચાર-ગીત', ૯ કડીનું જૈન સાધ. અજયદેવસૂરિના શિષ્ય. ‘ચોબોલી-ચોપાઈ (લે. ઈ. દિવાળી-ગીત (મુ.), ૧૦ કડીનું ‘નારાજગીત', ૩ કડીનું પ્રાસ્તા- ૧૭૧૪ના કર્તા વિક-કવિત’, ૧૧ કડીનો ‘શત્રુજ્ય-ભાસ’, ‘સરસ્વતી-લક્ષ્મીવિવાદ- સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨). [ભો.સાં.] ગીત’ એમની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. ગુરાસાવલી; ૨. પ્રામબાસાસંગ્રહ : ૧ (સં.);] ૩. “હીરાધબત્રીસી' લિ. ઈ. ૧૭૪૩ : સંભવત: કાંતિવિ –૨ની સ્વાધ્યાય, ઑક્ટો ૧૯૬૩–“હીરાણંદકૃત વસ્તુપાલરાસ, સં. ભોગી- કૃતિ(મુ.). કાવ્યમાં કવિનો કોઈ પરિચય નથી. પરંતુ કાંતિવિજ્ય–૨ની ૪: ગુજરાતી સાહિત્યકોશ હીરવિશાલશિખ: “હીરાધબત્રીસી' : - 1 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534