Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
'અવીખાં પઠાણ' કાવ્ય પરથી એ વૈષ્ણવ હોય એવું જણાય છે. એમના ભાઈ કાસમ રે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકરેલો. 'બૃહત્ કાવ્યદોહન' એમનો હયાતીકાળ
થી
૧૪
નોંધે છે પણ તેને માટેનો આધાર સ્પષ્ટ નથી.
આ કવિને નામે મૂકવામાં આવતી ૬૨ કડીની કળિયુગનાં લક્ષણો વર્ણવતી ‘કળિયુગનો ધર્મ’ (૨.ઈ.૧૭૮૧/૧૭૮૨; મુ.)માં કવિનામછાપ નથી તે ઉપરાંત કવિની અન્ય રચનાઓ કુંડળિયામાં છે ત્યારે આ રચના ગરબી રૂપે રચાયેલી જોવા મળે છે. એટલે આ કૃતિ ગોવિંદગમની રચના હોવાનું થોડું રસસ્પદ બની જાય છે. કવિની અન્ય રચનાઓ(મુ.)માં ‘ઉપદેશ વિશે’ નામક ૪૭ કડીની, કૃષ્ણના મહિમા વિશેની ૨૭ કડીની, ઋષિપત્નીઓની કૃષ્ણ પ્રત્યેની પ્રેમભક્તિ વર્ણવતી ૧૭ કડીની, ઉમિયા-શિવનો પ્રસંગ આલેખતી ૯ કડીની, નરિસંહ મહેતાના મામેરા વખતનો સમોવણનો પ્રસંગ આવેખની ૧૧ સૈની, રાવણે કરેલા સીતાહરણને વર્ણવતી દ કડની, શીખાં પઠાણની વૈયક્તિની પ્રશસ્તિ કરતી હૈ કીની અને હોકોના અનિષ્ટ વિશેની ૪ કડીની - એ રચનાઓનો સમાવેશ થાય છે. ઋષિપત્નીઓની પ્રેમભક્તિ વવિની કૃતિમાં થોડીક કરી છપ્પામાં અને તે પણ વ્રજભાષામાં મળે છે. ‘ઉપદેશ વિશે”માં અંતર્ગત અસંતલક્ષણના કેટલાક કુંડળિયા અલગ રચના તરીકે મુદ્રિત પણ મળે છે. ભ્રમર-ગીતના ચંદ્રાવળા’(લે.ઈ.૧૮૨૩) પણ આ કિવને નામે નોંધાયેલ છે.
કૃતિ : ૧. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧ ૨. બુકાદાના..
સંદર્ભ : ૧. ગૃહાયાદી; ૨. ફૉહનામાવિલ.
[ચ.શે.] વિરામ(મહા)-૪ [ઈ.પી ી!: બ્રાનમાર્ગી કવિ, નિરાંત મહારાજના ૧૬ મુખ્ય શિષ્યોમાંના એક. જદાખાડી(જિ. સુરતની જ્ઞાનગાદીના આચાર્ય. મૂળ પીપળિયા. ભરૂચ)ના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. દેહની નશ્વરતા, ગુરુમહિમા, નામતમાં, મિલનનો આનંદ વગેરે વિો ધરવતી ને તિથિ, ધોળ, ફાગ આદિ પ્રકારોનો આશ્રય લેતાં એમનાં ૨૭ પદો મુદ્રિત મળે છે. એમનું ફાગનું પદ મુખ્યત્વે હિંદી બાધામાં છે. કૃતિ : ગુમુવાણી (+સં.).
...
વિદાર્થ | 1: જૈન આપુ. ૪ ગુવારની ૪૦૦ ‘અજિતશાંતિ સ્તવનવૃત્તિ એ ગદ્યકૃતિના ક સંદર્ભ : જૈહાપ્રોસ્ટા.
[...]
] : ‘જ્ઞાનનો રેંટિયો’ અને રામજીનાં
એવિો | પદના કર્તા.
સંદર્ભ : ગુજૂકહકીકત.
[ચ.શે.]
/: ભાદરવાસુત. સોલંકીઓની જુદીજુદી શાખાઓનાં નામવર્ણન આપતી કૃતિ ‘સોલંકીઓની સાત શાખના કર્તા.
સંદર્ભ : ૧. ગૃહયાદી, ૨. ફૉહનમાલિ૧.
[ા.ત્રિ.]
૯૮ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
ગૌતમ-૨ [ સ્તવનોના ક કૃતિ : જૈસા,
1. જૈન. કેટલાક હિંદી-ગુજરાતી
[કી.જો.]
ગૌતમવિજય : આ નામે ૧૦ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ સ્તવન’ અને ૧૦ કડીની ‘રેવતીશ્રાવિકાકથા-સઝાય’ એ કૃતિઓ મળે છે ત ગૌતમવિય—૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [.ત્રિ.]
ગૌતમવિજય—૧ [ ]: જૈન સાધુ. ધનવિજયના શિષ્ય. ૫ કડીના ‘ગોડી પાર્શ્વના સ્તવન (સં. ૧૯મી સદી. અનુ. અને ચીના (વીંબડીમાંડનાં નિ સ્તવન' લૅ.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સર્ભ : મુખ્ય.. |ા,ત્રિ
ગીતમસ્વામી-વાસ' ઈ.૧૩૫૬ સં.૧૪૧૨, કારતક સુદ ૯ નિકુશલસૂરિશિષ્ય વિનયપ્રઉપાધ્યાયરચિત, કે ભાસમાં વિભાજિતા રોબા, ચણકુળ, દોહા, સોમા અને વસ્તુ ગત ચંદ્ધ કરીન આ રાસ (મુ.) મહાવીરસ્વામીના ગણધર ગૌતમનું જીવનવૃત્તાંત વર્ણવે છે, જે પૂર્વાશ્રમમાં વૈદિક બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ હતા અને
મહાવીરસ્વામીના શાસ્ત્રાર્થથી પ્રભાવિત થઈ એમના શિષ્ય બન્યા હતા. કાવ્યમાં વિશેષે ગૌતમસ્વામીની તપસ્વિતાનો મહિમા થયો છે અને એમને કેવળજ્ઞાની બનતાં વિલંબ થયો તેની કથા વીગત
રજૂ થઈ છે. પૂર્વાશ્રમના ઇન્દ્રભૂતિ અને કેવળજ્ઞાની ગૌતમસ્વામીનાં આલંકારિક વર્ણનોમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે. એમાં પણ ગૌતમસ્વામીના સૌભાગ્ય, ગુપ્ત, શક્તિ અને જિનશાસનમાંનો સ્થાનને “પૂનમને દિવસે ચંદ્ર જેમ શોભે છે, તેમ જિનશાસનમાં આ મુનિવર શોભે છે. જેવી રમણીય ઉપમાધિઓથી રજૂ કરવાનો પ્રયાસ ખાસ ધ્યાન ખેંચે છે.
કૃતિની પ્રત્યેક ભાસના અંતે એ ભાસમાં નિરૂપિત કથાનકનો ટૂંક સાર આપતી, વસ્તુ છંદની ૧-૧ કડીની યોજના આ કાવ્યની રચનાગત વિશિષ્ટતા છે. માત્રામેળ છંદોને ‘તો’ અને ‘એ’ જેવા ઘટકોના ઉપયોગથી સુગેય બનાવ્યા છે. કૃતિ સંપ્રદાયમાં ખૂબ લોકપ્રિય બની છે તેનું કારણ તેની સામગ્રી હશે તેમ આ ગેમના પણ હશે.
આ કૃતિની ઘણીબધી હસ્તપ્રતો મળે છે અને એમાં પાછળથી પ્રક્ષેપ થયેલો પણ જણાય છે. કૃતિ ઉપર્યંત મંગલપ્રભવિષપ્રા ન વિજયભદ્ર/ વિનયવંત વગેરે ઘણાં કર્તાનામોથી મળે છે, પણ એમાંનાં થોડાંક નામો વાચનદોષને કારણે આવેલાં છે, જ્યારે અન્ય નામો પાછળથી ઉમેરાયેલી કડીઓમાંથી વાંચવામાં આવ્યાં છે. પરંતુ કાવ્યના રચનાસમયની નજીકની જ ઈ.૧૩૭૪ની પ્રત વિનયપ્રભુનું નામ કર્તા તરીકે સ્પષ્ટ રીતે આપે છે. એ જ પ્રત, ઉમેરણ તથા ડી-વિભાજનના ફ્રને કારણે ૫થી ૮૧ સુધીનો ડ્રેસખ્યા દર્શાવતી આ કૃતિની કડીસંખ્યા ૬૩ નિશ્ચિત કરી આપે છે. [...]
સૌરીબાઈ : જુઓ ગરીબાઈ.
For Personal & Private Use Only
ગોવિંદરામ મહારાજ)–૪ : ગૌરીબાઈ
www.jainelibrary.org