Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 459
________________ ૧૫ વાર્તાઓ કવિએ ઈ.૧૭૨૧-૨૯ દરમ્યાન અમદાવાદમાં રચી અને બાકીની ૧૭ વાર્તાઓ સિંહુજમાં રહી ઈ. ૧૭૪૫ સુધીમાં રચી. વાર્તામાં વાર્તાની પતિને લખયેલી આ કૃતિ વિસ્તૃત ક્યાકીય જેવી અને પુરોગામી કૃતિઓ કરતી ઘણી જુદી અને દિક્ષા બની ગઈ છે. એમાં મૂળીનો બહુ થોડી વાર્તાઓ અને તે પણ બદલાયેગા ક્રમથી અહીં ઊતરી આવી છે. અનેક વાર્તાઓ વિવિધ વાર્તાપરંપરામાંથી અહીં આવીને ગોઠવાઈ છે. કેટલીક ‘ભાભારામની વાર્તા' કે 'ચમત્કરી ટીંબા'ની પ્રાસ્તાવિક ક્યા શામળનાં મૌલિક ઉમેરણ છે, ટીંબામાંથી મળેલા બત્રીસ પૂતળીઓવાળા ચમત્કારિક સિંહાસન પર ભો∞રાજા બેસવા જાય ને સિંહાસનની દરેક પૂતળી એ સિંહાસન પર બેસનાર વિક્રમરાજાનાં પરાક્રમો વર્ણવતી કથા કહે એ રીતે આખી કૃતિનું સંયોજન થયું છે. એટલે આખી વાર્તાસૃષ્ટિનો નાયક વીર વિક્રમ છે. એના ઉદાર, રસિક, પરાક્રમી, પરંતુ, ખંજન વ્યકિત ત્વનો મહિમાં કરવો એ આ લાર્તાઓનું પ્રયોગ છે. સમગ્ર કૃતિની અદ્ભુતરસિક સૃષ્ટિ, એમાંનાં બહુરંગી પાત્રો, એમાંની સમસ્યાબોનો નુરામાં વિનોદ, કેટલાંક સ્ત્રીપાત્રોની તેજવિતાએ સૌ તત્ત્વોવાળી આ કૃતિ શામળની વાર્તાકાર તરીકેની સર્વ શકિતના નિયોડ સમી છે. પુરોગામીઓએ જેમનું સ્વતંત્ર રીતે સર્જન કર્યું છે તે ‘પંચદંડ’અને ‘મડાપચીશી/વેતાલપચીશી’ની વાર્તાઓને પણ મળે એમાં વિક્રમચરિત્રનો મહિમા જ લેખાયો હોવાને લીધે ‘સિનબત્રીસી’ની.. અનુક્રમે પાંચમી અને બત્રીામી વાર્તાઓ તરીકે ગૂંથી લીધી છે. દુહા-ચોપાઈની ૫૮૦ કડીની ‘પંચદંડ’← (મુ.)માં વિક્રમરાજાના દમની ઘાંચણ સાથેના લગ્ન અને દમનીની મા દેવદમનીના કહેવા મુજબ વિક્રમરાજાએ પાંચ દંડ કેવી રીતે મેળવ્યા તેની ક્થા આલેખાઈ છે. દુહા-ચોપાઈ-છપ્પાની ૨૮૧૪ કડીની “માપગીશીન-વૈતાલપચીશી” (૨.ઈ. ૧૭૪૫; મુ,)માં કવિએ બ્રાહ્મણપુત્ર અને સિદ્ધ વચ્ચેની કાતિલ સ્પર્ધા યોજીને અને અને વિક્રમે બે પર ઉપકાર કર્યો. એ રીતે કૃતિનો અંત આણીને, સ્થળો અને પાત્રોનાં નામ બદલી કે વાર્તાઓનાં વસ્તુ અને ક્રમમાં પરિવર્તન કરી પોતાની મોવિના બતાવી છે. વિક્રમનું મોં ખોલાવવા માટે દરેક વખતે કોઈ સમસ્યાપ્રધાન વાર્તા કહી વિક્રમને જવાબ આપવા મજબૂર કરે અને વિક્રમ જવાબ આપી બેસે એટલે એ પછું વડ પર લટકી જાય એ ઘરના બધી વાતોનું સંવત્ર છે. એમાં આવતા લોકવ હારના ને વ્યક્તિગત કોયડાઓ કૃતિમાં સમસ્યાનો રસ પૂરે છે. પર આધારિત ‘સૂડાબહોતેરી’(૨.ઈ. ૧૭૬૫/સં. ૧૮૨૧, શ્રાવણ સુદ ૧; મુ.) કવિના કવનકાળના અંતિમ ભાગની રચના ગણાય છે. અહીં વિએ મૂળનાં કેટલાંક કથાનક બ્રેડી દીધાં છે. કેટલાંક મલિક અને કેટલીક જૈન ક્યાઓમાંથી મેળવીને ઉમેર્યાં છે. આ ફ્રની પાછળ સ્ત્રી-ચરિત્રની કથાઓને કૃતિમાં સમાવવાનો કવિનો હેતુ હોય એમ દેખાય છે. પ્રૌઢ વયનો વણિક બહારગામ જતી વખતે પોતની યુવાન પત્નીના શીલની રક્ષા મેના-પોપટને સોંપતો જાય છે. કિન ગેર-જરીમાં કામવિવશ વણિકપત્નીને પરપુરુષગમન કરતી રોકી રાખવા માટે પોપટ ૭૨ દિવસ સુધી જુદીજુદી વાર્તાઓ કહી તેને રોકી રાખે છે એ આ વાર્તાઓનું સંયોજનસૂત્ર છે. કેટલીક વાર્તાઓમાં નારીનું ચિત્રણ હીણું પણ બન્યું છે. આ સિવાય ‘ચંદનમલયા ગિરિની વાર્તા’ અને ‘ચંપકસેનની વાર્તા' શમળે રચી છે. Jain Education International પદ્યવાર્તાઓ સિવાય બીજી કેટલીક કૃતિઓ પણ શાો સ્ત્રી છે. એમાં ૩ સંવાદમૂલક કૃતિઓ છે. થમ અને કર્મનો મહિમાં કરવા માટે રચાયેલી દુઘમ સંવાદ'(મુ.) શિવામાં અને ક્મળા વચ્ચેના સંવાદ રૂપે ચાલે છે, એ ચિની પ્રારંભકાળની કુતિ વગે છે, તો પણ કવિની સંસારજ્ઞાન આપવાની શકિત અહીં દેખાય છે. રામાયણ આધારિત ૧૬૪થી ૩૮૪ સુધીની કડીસંખ્યા બતાવતી ‘અંગદવિષ્ટિ’←(ર.ઈ. ૧૭૪૩ કે ૧૭૫૨/સં. ૧૭૯૯ કે ૧૮૦૮, આસો સુદ ૧૯, રિવવાર; મુ.)માં કવિએ હિન્દી ગુજરાતી બન્નેનો ઉપયોગ કર્યો છે, ઝૂલણા, દોહરા, શેળા, છપ્પા વગેરેમાં રચાયેલી આ કૃતિ મુખ્યત્વે રાવણ-અંગદસંવાદ રૂપે ચાલે છે ને અંગદના મોઢામાં મૂકેલી વીરરસયુક્ત જોશીલી ભાષાથી ખાસ ધ્યાન ખેંચે છે. ૨૦૪ કડીની ‘રાવણમંદોદરી-સંવાદ’(મુ.) ‘અંગદવિષ્ટિ’ના અનુસંધાન રૂપે ચાલતી કૃતિ લાગે છે. રામ લંકા પર ચડી આવે છે એ પૂર્વક, રાવણ મંદોદરી વચ્ચેનો સંવાદ તથા પ્રજાના અઢારે વર્ણનાં લોકોના સીતાને પાછી સોંપી દેવા સંબધી રાવણને અપાયેલા અભિપ્રાય એમ ૩ ખંડમાં ૩ વહેંચાતી આ કૃતિ એમાંના વિનોદતત્ત્વથી ને કવિની લોકનરીક્ષણની ને શકિતથી ધ્યાનાર્હ બની છે. કવિ પાસેથી ૩ ધર્મિક રચનાઓ મળે છે. ‘બ્રહ્મોત્તર ખંડ’તરીકે ઓળખાવાયેલી, પુરાણકથા-આધારિત દુહા-ચોપાઈ-છપ્પામાં નિબદ્ધ ૨૨ અધ્યાયની ‘શિવપુરાણ’(૨.ઈ. ૧૭૧૮/સં. ૧૭૭૪, શાવણ સુદ ૫, ગુરુવાર; મુ.)માં વિવિધ વાર્તાઓ દ્વારા શિવનો, તેમના પૂજનનો, પંચાક્ષરમંત્રની, બિલિપત્ર વગેરેની મહિમા કવિઓ વર્ણવ્યો છે. ‘કાવિકનો ગરબો પતાઈ રાવળનો ગરબો'(મુ.)માં રાજપાટનો દંતકથામિશિાત ઐતિહાસિક પ્રસંગ ગેય રૂપે વર્ણવાયો છે. રણચ્છજીનો સોકો" તરીકે પણ ઓળખાવયેગી ‘બોડાણનું આખ્યાન'મુ.)માં ભકત બોડાણા પર પ્રસન્ન થઈ દ્વારકાધીશ દ્રારકાથી ડાકોર આવ્યા એ પ્રસંગનું વર્ણન કરી ભગવાનની ભકતવત્સલતાનો મહિમા કર્યો છે. ૧૮૦ કડીનો ‘રૂસ્તમનો ચોકો- અભરામ ભગતના લોકો. ચોપાઈ-દુ-છપ્પાની ૬૩૫ કડીમાં રચાયેલી ‘નંદબત્રીશી’(મુ.) સિંહાનબત્રીશી'ને મુકાવે ઘણી નાની પણ શોખની એટલી કર નોંધપાત્ર રચના છે. પ્રધાન વૈલોચનના મનમાં પોતાની પત્ની પદ્મિનીના સતીત્વ વિશે શંકા જાગે છે ને પછી એ શંકાનું નિવારણ થાય છે એ મુખ્ય વાતનુંવાળી આ કૃતિ પુરોગામી કૃતિ કરતાં વધારે સુઘટ્ટ અને સારી રીતે ખીલવેલી છે. પદ્મિનીના પિતાને ત્યાં રમાયેલી પામની રમતનો આકર્ષક પ્રસંગ કવિનો માલિક ઉમેરો છે. ૧૭૨૫; મુ) કવિની ઐતિહાસિક વિષયવાળી રચના છે. સુજાતવૈલોચનની શંકા ને એનું નિવારણ ઘણાં પ્રતીતિકર રીતે નિરૂપાયાં ખાન, રૂસ્તમ અને અભરામ કુલી એ ૩ ભાઈઓની વીરતાની છે. નરનારીમાં કોણ ચડિયાતું એ વાદને કારણે પ્રેમીઓનાં ૨ વખત પ્રશસ્તિ કરતું આ કાવ્ય એમાંના યુદ્ધવર્ણનથી અને એમાં મળતા થતાં મિલનની ક્યાને આલેખતી ૨૭૩૨ કડીની ‘બરાસ-કસ્તૂરી (મુ) ગુજરાતની રાજય અસ્થિરતાના ચિત્રથી નોંધપાત્ર છે. એ પ્રમાણમાં પ્રસ્તારી કૃતિ છે. મૂળ સંસ્કૃત ‘શુકસપ્તતિ'ની કથાઓ સિવાય અપૂર્ણ રૂપે મળતું ‘ઉત્કંઠનું આખ્યાન’તથા ‘રખીદાસનું ૪૩૦ : ગુજરાતી સાહિત્યકોશ શામળ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534