Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ફરંગે છે. વધય પછી એ પાત્રનો વિકાસ અત્યંત આકર્ષક તરંગી, મતલબી, મોજીલા મનનાં ચિત્રો દોર્યા છે ને વશ થયેલું મન રીતે થયો છે.
શું સિદ્ધ કરે છે તે કહી એની શકિતનો મહિમા કર્યો છે. કવિ રૂસ્તમે આ આખ્યાનમાં મૂળ કથાનું શુષ્ક-નીરસે અનુકથન તૃષ્ણાસ્વરૂપની કાફીમાં ઘરડી નટવી, સાગરતરંગ, વંટોળ, માત્ર ન કરતાં, પ્રમુખ પાત્રો અને પ્રસંગોને પોષક નીવડતાં મલિક રેટ, પાણી વિનાનું તળાવ, ચંદન ઘો, વાનરી, ઘોડી વગેરેનાં દષ્ટાંતો ઉમેરણો કરી કાવ્યને વિશેષ રોચક તેમજ પ્રતીતિકર બનાવી પોતાની લઈ તૃષ્ણાનું સ્વરૂપ સ્ફટ કર્યું છે અને તૃષ્ણાને ગુરુપ્રાપ્તિ તરફ ને
સ્વતંત્ર સર્જકપ્રતિભાનો પરિચય આપ્યો છે. ‘શાહનામામાં મૂળ અધ્યાત્મજ્ઞાન તરફ વળી ફલપ્રદ બનાવવાનો બોધ કર્યો છે. લક્ષ્મીલાંબાં વર્ણનોને લાઘવપૂર્વક નિરૂપી વસ્તુગૂંફનની કુશળતા પણ સ્વરૂપની કાફીઓમાં પણ વાંછી નો દંશ પામેલી ઘેલી અળવીતરી દાખવી છે, તેમ છતાં કથાનો ઉતાવળે અંત લાવી દેવાની કવિની સ્ત્રી, સોમલ, ગંધર્વનગર, તરવાર, વીજળી, સર્પ વગેરેનાં દષ્ટાંતથી અન્ય રચનાઓમાં જોવા મળતી નબળાઈ અહીં પણ દેખાય છે. લક્ષ્મીનાં ઉડતા, વિનાશકતા, મિથ્યાત્વ, રંગબેરંગીપણું આદિ
કવિની પ્રૌઢ કલમે લખાયેલ આ રચનામાં પ્રાયોજના અને લક્ષણો પ્રકાશિત કર્યા છે. લક્ષ્મીના સંગથી વિષણુ પણ કાળા થયા અલંકારોનો રુચિર પ્રયોગ જોવા મળે છે, પરંતુ છંદ અને ઢાળના એમ કહી એની અનિષ્ટતા માર્મિક રીતે પ્રગટ કરી છે. લયસૂઝની મર્યાદા તરત જણાઈ આવે છે.
[ર.ર.દ. યૌવનસ્વરૂપની કાફીઓમાં મદિરા, મસ્તાનો માતંગ, મૃગજળ,
સ્વપ્નાની નારી, નદીમાં આવતું પૂર, માનસરોવરને ડહોળી સ્વરૂપચંદ: આ નામે ૬ કડીની ‘ગિરનારજીનો વધાવો (મુ.), ત્રેસઠ નાખતા વણિકાળ વગેરેનાં દÍતોથી યૌવનની અસ્થિરતા,ઉન્મત્તતા, સલાકા-છત્રીસી/છંદ/પ્રભાતિયું/સઝાયર(મુ.), ૩ કડીની યુગપસ્તુતિ’ વિષુબ્ધતા પ્રગટ કરી છે અને ધનલાલસા, કામવાસના, કેફી વ્યસન, (મ) તથા ૪ કડીનું ‘શાંતિનાથ-સ્તવન” (મુ.) એ કૃતિઓ મળે છે. જગાર વગેરે યૌવનના દોષો વર્ણવી એની લપસણી ભૂમિનું આલેઆ કૃતિઓના કર્તા સ્વરૂપચંદ-૧ હોવાની સંભાવના છે. ખન કર્યું છે. કાયાસ્વરૂપની કાફીઓમાં જીવ, ઇન્દ્રિયો આદિનું કાર્ય
કતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. રત્નસાર : ૨, પ્ર હીરજી હંસરાજ, વર્ણવી નાશવંત કયા માટે માનવ જે પ્રયાસો કરે છે તેની વ્યર્થતાનું સં. ૧૯૨૩; ૩. સસન્મિત્ર: ૧, ૨.
[..] નિરૂપણ કર્યું છે.
- કાફીઓ તત્ત્વજ્ઞાનાત્મક કરતાં ઉપદેશાત્મક વધુ છે, પરંતુ કવિએ સ્વરૂપચંદ–૧[ ]: જૈન સાધુ. સૌભાગ્યચંદ્રના
દૃષ્ટાંતોનો નહીં પણ દષ્ટાંતચિત્રોનો આશ્રય લીધો છે. દૃષ્ટાંત આખા શિષ્ય. “જિનસ્તવન-ચોવીસી (મુ.) તથા ૮ કડીનું ‘માલણનું ગીત’
પદમાં વાર્તારૂપ બનીને વિસ્તરેલું હોય છે. તે ઉપરાંત આત્મકથનની (મુ.)ના કર્તા.
ને ઉદ્બોધનની શૈલી પણ તેમાં પ્રયોજાયેલી છે તથા ચોટદાર ઉકિતકૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. રત્નસાર : ૨, હીરજી હંસરાજ,
ઓ પણ તેમાં અવારનવાર મળે છે. આ રીતે આ કાફીઓનો કાવ્યસં. ૧૯૨૩.
ગુણ ઘણો નોંધપાત્ર છે.
જિ. કો.] સંદર્ભ : મુપુન્હસૂચી. ‘સ્વરૂપચંદ(મુનિ)-૨[
]: જૈન સાધુ. વાચક ભા'-
સ્વરૂપાનંદ [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના
પદ 1 ચંદ-ઉદયચંદના શિષ્ય. ૭૩ કડીના ‘મિત્રત્રય-રાસ’ (લે. સં. ૧૮મી કવિ. વ્યવસાયે દરજી. મૂળ નામ ભગવાનદાસ. દીક્ષાનામ સદી અનુ.)ના કર્તા.
સ્વરૂપાનંદ. ભજનો(મુ.)ના કર્તા. સંદર્ભ : મુકુન્હસૂચી.
[કી.જે. કૃતિ : *સ્વરૂપાનંદ ભજનમાળા,
સંદર્ભ: ૧. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ . ભટ્ટ, ઈ. સ્વરૂપની કાફીઓ' : ધીરાકૃત કાફી પ્રકારનાં ૨૧૦ પદોની આ ૧૯૫૩; } ૨. ફારૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-સુરતના કેટલાક સમુચ્ચય(મુ.) ગુરુ, માયા, મન, તૃણા, લક્ષ્મી, યૌવન અને કાય- સંતો અને ભકતકવિઓ', માણેકલાલ શે. રાણા. શ્ર.ત્રિ.] એ ૭ પદોનાં લક્ષણો ૩૦-૩૦ કાફીઓમાં વર્ણવે છે.
ગુરુસ્વરૂપની કાફી માં માન-અપમાન, રાગદ્વેષ, કામક્રોધ સ્વરૂપાનુ મવોછવ-રસલીલા-ગ્રંથ' [૨. ઈ. ૧૬૫૨]: નારાયણદાસના ઇત્યાદિથી પર એવા સમદષ્ટિ ગુરુનું અત્યંત ભાવપૂર્વક ચિત્ર દોર્યું પુત્ર ગોકુલભાઈરચિત “માંગલ્યને” નામે ઓળખાયેલા ૧૧૩ ધોળ છે અને દત્તાત્રેય આદિ સાથે પણ એમને સરખાવી ન શકાય એમ અને ૯૫૦૦ કડીનો આ ગ્રંથ (અંશાત: મુ.) ગોકુલનાથજીના અવકહી એમનો અપાર મહિમા કર્યો છે. કોઈએ નથી કર્યું એવું ગુરુએ સાન (ઈ. ૧૬૪૧) પછી ઈ. ૧૬૫૨માં રચાયાનું નોંધાયું છે, પરંતુ કર્યું છે-ભાટ જેવી જેની વૃત્તિ હતી તેને બ્રહ્મા સમાને કર્યો છે અને એ રચના વર્ષ માટેનો આધાર સ્પષ્ટ નથી. પથ્થર હતો તેને શબ્દ વડે માર્યો છે—એ બતાવી ગુરુગુણ ગાવાની સં. ૧૬૯૬ (ઈ. ૧૬૩૦) માગશર સુદ ૭ના રોજ ઉજવાયેલા આવશ્યકતા બતાવી છે.
ગોકુલેશપ્રભુના પ્રાગટયદિનના મહોત્સવને વર્ણવવા રચાયેલો આ માયાસ્વરૂપની કાફીઓમાં ધન, વિદ્યા, પુત્ર, પત્ની, ઘરબાર ગ્રંથ આગલા પ્રાગટયદિનથી આરંભાય છે અને વર્ષ દરમ્યાન વગેરેની આસકિત રૂપે વળગતી સૌને રમાડતી, અખિલેશ્વરી માયાના સંપ્રદાયની પ્રણાલિકા અનુસાર જે અન્ય સર્વસામાન્ય ઉત્સવોપ્રતાપનું વર્ણન કર્યું છે; તો મનસ્વરૂપની કાફીઓમાં માણીગર, શ્રીગુસાંઈજીનો જન્મોત્સવ, દોલોત્સવ, પવિત્રાબારશ, શ્રાવણી, બાજીગર, ભૂત જેવા, સારાસારનો વિવેક નહીં કરી શકતા, ચંચળ, જન્માષ્ટમી વગેરે ઉજવાયા તેના વર્ણનને પણ સમાવી લે છે. સ્વરૂપચંદ : “સ્વરૂપાનુભવોછવ.રસલીલા-ગ્રંથ
ગુજરાતી સાહિત્યકોશ :૪૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org