Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
બધાં જ વર્ણનોના કેન્દ્રમાં ગોકુલનાથજીની લીલા રહી છે અને વસ, આભૂષણદિ સર્ચ આનુષગિક વીગતો સાથે એ આલેખાઈ
નગરની જાહોજ્લાલી અને કિલ્લાની શસ્ત્રસજ્જતા અને અખૂટ પુરવઠાનું કવિએ કરેલું વર્ણન ‘કાન્હડદેપ્રબંધ'માં કરવામાં આવેલા
છે. કાલ્પની વીગતપ્રચુરનો ખ્યાલ એ પરથી આવે છે કે મહી-જાલોરગઢના વર્ણન રાવે ઘણીબધી રીતે સામ્ય ધરાવે છે. આ ઉપરાંત,
આ કાવ્યમાં બીજા કેટલાંક સ્થાનો છે જેમાં ‘કાન્હડદે પ્રબંધ' જેવા પ્રધાનત: વીરરસના લ્પની શાબ્દિક છાયા જોવા મળે છે. [વ.દ.]
ત્સવના વર્ણનમાં જ ૫૦ ઉપરાંત માંગલ્ય રોકાયાં છે. એમાં ૩૬ માંગળો તો ગોકુલેશપ્રભુના છે અને સાતમના નિત્યચરિત્રને વર્ણવે છે. એમાં વસ્ત્ર, આભૂષણ, સુગંધી દ્રવ્ય, પત્રદિની વિસ્તૃત યાદીઓ, એમનાં ચોક્કસ પ્રકારના વર્ણન સાથે રજૂ થયેલી છે. એ જ રીતે, વાજિંત્રોની, એના વગાડનારાઓનાં નામોની તેમ જ મહોત્સવ પ્રસંગે આવેલા ૧૮૭૪ ભગવદીઓનાં નામ-ગામની યાદી પણ અહીં આપવામાં આવી છે. કાવ્યના આરંભે પણ કવિએ ગોકુલેશપ્રભુના અગ્રણી ભકનોના પરિચો આપેલા છે. આ રીતે આ કાવ્ય ઘણીબધી ઐતિહાસિક-સામાજિક માહિતીથી સભર છે. કવિની ગોકુલનાથજી પ્રત્યેની પરમભકિત પણ આ ગ્રંથમાંથી તરી આવે છે. [જ.કો.]
'હનુમાનગરુડ-સંવાદ' : આરંભની ૧ કડી ટેકની અને પછી જ કડીના ૧૦ એકમ એ રીતે કુલ લાવણીની ૪૧ કડીમાં રચાયેલી દયારામની આ કૃતિ(મુ.)માં કૃષ્ણની વાડીમાં પેસી જનાર હનુમાન અને વાડીનું રણ કરનાર ગર્હ વચ્ચેનો સંવાદ આલેખાયો છે, ને એકબીજાની અને એકબીજાના સ્વામીઓ–રામ અને કૃષ્ણ-ની નિદા કરે છે, એમાં એમના જીવનની પુરાણપ્રસિદ્ધ હકીકતોનો આધાર લેવાયેલો છે. એથી કાળ કેટલેક અંશે વિનોદાત્મક બન્યું છે. તે કૃષ્ણ રામની આણ કહેવડાવે છે ને હનુમાનને રઘુનાથ રૂપે દર્શન દે છે એમાં એ બન્નેના એકત્વનું સૂચન કવિ કરે છે. કવિ સ્પષ્ટતા કરે છે કે ‘વાણીવિલાસ કર્યો છે આ, નથી નિદા ઉચ્ચારણ’ અને રામકૃષ્ણ પ્રત્યેની પોતાની પ્રીતિ પ્રગટ કરે છે, [જ.કો.] હમીર(દાસ) (ઈ. ૧૮૧૯ સુધીમાં] : 'કૃષ્ણની નિશાળીયા' (લે. ઈ. ૧૮૧૯)ના કર્તા. [કી.જો.]
સંદર્ભ : ગૃહાયાદી.
]: જૈન. ‘સ્તવન-સંગ્રહ’ (લે. સં. ૧૯મી
હી. [ સદૌ અનુ.)ના કર્તા,
[પા.માં
‘તુમીર પ્રબંધ’ ૨.૪, ૧૫૧૯સં. ૧૫૭૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર]: અમૃતકલશકૃત આ કૃતિમ પનાત 'કાન્હડ પ્રબંધ' અને લાવણ્યસમયકૃત ‘વિમલપ્રબંધ' જેવાં ઐતિહાસિક કાવ્યોની પરંપરામાં આવે છે. રણથંભોર ઉપર ઈ. ૧૨૮૩થી ૧૩૦૧ સુધી રાજ્ય કરનાર શરણાગતવા અને ટીલા ચૌહાણ રાજા હમીરદેવે પોતાને આશરે અવેલા મહિમાશાહ અને તેના નાનાભાઈ ગાભરુમીર નામે મુસ્લિમ અમીરને બચાવવા કરવા સમર્પણને બિરદાવત દટવ કીનો આ શાનો પદબંધ મુખ્યત્વે ચોપાઈ, વસ્તુ છંદમાં છે. કાવ્યમાં હમ્મીરનાં માતા-પિતાનો, એની રાણીઓનો, એનાં સંતાનોનો અને ભાઈઓનો ઉલ્લેખ કરી કવિ તેનાં સૈન્યનું અને શસ્ત્રાસ્ત્રોનું ટૂંકું વર્ણન પણ આપે છે. રણથંભોર ૪૦: ગુજરાતી સાહિત્યકોશ
અને
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
Jain Education International
હરખ હર્ષ(મુનિ) : હરખમુનિ કે હર્ષમુનિને નામે ૫ કડીનું ‘નેમિગીત’ તથા ‘પુંડરિક કુંડરિકની ઢાલ’ (લે. સં. ૧૯મું શતક) કૃતિઓ મળે છે અને હર્ષને નામે ૩૬/૩૭ કડીનું ‘પંચાંગુલી-સ્તોત્ર/પંચાંગુલી-મંગલસ્તોત્ર' (લે. સૌ. ૧૯મું શતક મળે છે. તેમના કર્તા કયા હરખમુનિ કે હર્ષ છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. મુ; ૨. સૂચી ૧; ૩ સૂચી. [કા.શા.]
હરખ-૧ [ઈ. ૧૭૪૪ સુધીમાં]: ખરતગચ્છના જૈન સાધુ. જનશસૂરિના શિષ્ય. ૩૨ કડોના મિસ્તિવન (પશુપંખીવિજ્ઞપ્તિમ)' (લે. ઈ. ૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : પચી. [કા.શા.] હરખચંદ(સાધુ) [ઈ. ૧૬૮૪માં હયાત] : જૈન સાધુ. મિશ્રા ભાષામાં રચાયેલા ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૪)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;[] ૨. જૈગૂકવિઓ : ૨. [કા.શા.]
હરખ હરખાજી દરખાસ્ત : શ્રાવક હરખો નામે પુષપાપરાસ’(૩. ઈ. ૧૫૮૩), હરખાજીને નામે ૧૦ કડીની ક્યૂલ ઝાય' ૨. સ. ૧૮મી જુદી અનુ. નવા ઘરપતિને નામે ૧૧ કોનું *વરરણાપાદિતછંદ-સ્તવન' (લે. છૅ. ૧૬૫) અને ૮૭ કડીની વાળનરી મ્યૂઝિબ છંદ'એ કૃતિઓ મળે છે. તેમના કર્યાં એક છે કે જુદા તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. ગુજકીત; ૨. ગુસારસ્વતો; હૈ. દેસુરાામાળા ] ૪. જૈગૂકવિ : ૧; ૫. મુપુગૃહસૂચી. [કા.શા.] હરખવિન્ય [ઈ. ૧૪૮૮માં હયાત] : જૈન સાધુ. ૨૧ કડીની નાલંદાપાડાની સઝાય’ (૨.ઈ. ૧૪૮૮; મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાણીને વાસંગ્રહ, સં. નિતવિષ, ૨૧૯૩૭ [કાઢા.] હરગોવન/હરગોવિંદ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ] : મુખ્યત્વે ગરબાકવિ. અમદાવાદના વતની. માતાના ભકત, જ્ઞાતિએ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ પિતા અભરામાં વલ્લભ ભટ્ટના િ તેઓ ઈ. ૧૮૪૧માં અવસાન પામ્યા હોવાનું મનાય છે.
આ કવિની કૃતિઓ એમાંની ઐતિહાસિક શીંગતોને કારણે ધ્યાનપાત્ર બને છે. સુરતના દેવીદને લગતો 'અંબાનો ગરબો' (ઈ. ૧૮૧૬/સં. ૧૮૭૨, ફાગણ વદ ૧૧, રવિવા), અંબાની કૃપાઅવકૃપા પામનાર શ્રીમાળી શ્રાવક વિમળની કથાને રજૂ કરતો ૪૦ કડીનો ‘વિમળનો ગરબો’(ર.ઈ. ૧૮૧૬/સં. ૧૮૭૨, શ્રાવણ સુદ
‘હનુમાનગરુડસંવાદ’ : હરગોવન/હkવદ
For Personal & Private Use Only
www.jainlibbrary.org