Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
બંને દીક્ષા લે છે. કæ, વીર ને અદ્ભુતરસરી આ કથાની વર્ણશૈલી પણ રસપ્રદ છે. થાપ્રસંગો ઘણે સ્થાને અટપટા બન્યા છે, પણ કથાગૂંથણી સરસ હોવાથી ક્થાનો વિસ્તાર પણ સહ્ય બને છે. શીલવતીનું રૂપવર્ણન તથા પ્રત્યાખ્યાન દરમ્યાન જંગલમાં એણે વેઠેલો શારીરિક-માનસિક પરિતાપ કહ્યા ને વર્ણન બંનેની દષ્ટિએ કંઈક
અંશે પ્રેમાનંદના ‘નળાખ્યાન’નું સ્મરણ કરાવે એવી છે. અનેક આડકથાઓમાં ફંટાતી આ ક્થામાં પ્રાચીન રીતરિવાજો ઉપરાંત દુરિતો, પરાક્રમો, ચમત્કારો, દૈવીકૃપા આદિનું પ્રમાણ ઘણું છે. કવિએ સાહસ, બુદ્ધિચાતુર્ય ને શીલનું ગૌરવ કર્યું છે તથા પ્રસંગક્શનને પાત્રચિત્રણથી તેમ ઘણી જગાએ સીપી રીતે નીતિ-ઉપદેશ પણ કર્યો છે. દુહાથી આરંભાતા ઢાળોમાં પ્રયોજાયેલી વિવિધ રાગોની દેશીઓની રીતે પણ આ કૃતિ નોંધપાત્ર છે. [ર.સો.]
શ્રીવિજ્ય : તેના કર્તા ક્યા શીલવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : લીંચી.
આ નામે ૧૧ કડીનું ‘પાર્શ્વનાથસ્તવન' મળે છે. શુભવર્ધન : આ નામે ૫ કડીની 'પાર્શ્વનાથ-વિનતિ' (લે.ઇ.૧૫૬૮) મળે છે. તેના કર્તા વર્ધન-૧ છે કે અન્ય કોઈ તે સ્પષ્ટ ઈ શકાય એમ નથી.
સંદર્ભ : મુપુગૃહસૂચી.
[ર.ર.દ.] વર્ધન-૧ ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૬મી સદી પૂર્વાi] : તપગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં સાધુવિજયના શિષ્ય. ૧૦૯ કડીના ‘આચાર-શતક' (ર.ઈ. ૧૫૩૪) તથા ‘સઉણા-શતક/ સ્વપ્ન શતક’ના કર્તા. આ ઉપરાંત એમણે પ્રાકૃત ભાષામાં વાંધાન દેશના” (૨.ઈ. ૧૪૯) અને શ્રાવક-રિત્ર' નામની કૃતિઓ રચી છે.
તેમની પાસેથી ‘હરિગીતા’ની ટીકા (૨.ઈ. ૧૮૪૬/સં. ૧૯૦૨, જે સુદ ૧૧, શુક્રવાર; મુ.), 'દશમસ્કંધનો' અનુવાદ ("મુ.), 'ભૂત'નો અનુવાદ ("મુ.), શતાનંદકૃત સંસ્કૃતગ્રંથ ‘સત્સંગી જીવનમ્’ની ટીકા રૂપે રચાયેલા અગદીપ માં, ધાર્મિક સ્તોત્રની ટીકા, ગોપાળાનંદકૃત ‘ભગવદગીતાભાષ્યમ'ની ીસ, પ્રાનમાળા' (૧૮ ગદ્યખંડો મુ.) વગેરે કૃતિઓ મળે છે. તેમણે ઘણા સંસ્કૃતગ્રંથો
પણ રચ્યા છે.
કૃતિ : ૧. શ્રીહરિગીતા (શુકાનંદ મુનિની ટીકા સહિત), પ્ર. મન સુખરામ મૂળજી, ઈ. ૧૮૬૭, ૨. સત્સંગી જીવનમ્ ચુનંદ ટીકા સહિત) પ્ર. મહારાજ શ્રીપતિપ્રસાદ, ઈ. ૧૯૩૦ ૩, ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજ તથા ઘુઘ્નનંદસ્વામીની વાતો, પ્ર. મિસ્રી જેરામરામજી, ઈ. ૧૯૩૯ (સં.).
શતાનંદ સ્વામી, શાસ્ત્રી હરિદાસ, ઈ. ૧૯૭૯; ૩. સત્સંગના સેન, પ્રા. રમણલાલ એ. બહૈ, ઈ. ૧૯૫૩, ૪. સ્વામિનારાયણ સંપ્રદાયની સચિત્ર ઇતિહાસ, શું. શ પ્રકાશ છે. ૧૯૩૪ ૫ સવિંદા, ન્યુ. ૧૯૫૪ [ા.ત્રિ.]
[કી.જો.]
શ્રીવિજય-૧ [ઈ. ૧૬૯માં ત]: તપગચ્છનાં જૈન સાધુ
શીલવિજયના શિષ્ય. ચાર દિશાઓમાં આવેલાં તીર્થોની ઐતિહાસિક માહિતી આપતી, ચાર ખંડમાં વિભકત કુળ-ચોપાઈની ૩૬ કીમાં રચાયેલી 'તીર્મમાલા’(ર.ઈ.૧૬૯૦,૨, ૧૭૪૧, આમો- મુ.)નાં કર્યાં. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;] ૨. જૈનૂઓ: ૨.[,] શીલવિજયશિષ્ય : જુઓ શિયળવિજય.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ] ૨. મુપુગૃહસૂચી. [૨.ર.દ.] શુભવર્ધન(પંડિત)શિષ્ય [ઈ. ૧૬મી શ્રી પૂર્વાધી : જૈન સાધુ. ૬૫૬ કડીની ‘અષાભૂતિ-રામ/ચનુદિ ૬૬ કડીની ‘ગબુકુમાર
શુકાનંદ [જ. ઈ. ૧૭૯/સં. ૧૮૫૫, માગશર વદ ૫-આવ. હું. ૧૮૬૯/સં. ૧૯૨૫, માગશર વદ ૫ કે ૩૦]: સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ, પિતાનું મૂળ વતન નડિયાદરા/ગીત/અઝાય' (ઈ. ૧૫૩૫), 'સૂલિભદ્ર-રાસ’,૩૧ કડીની ‘(કુમરપણ ડભાણમાં નિવાસ. જન્મ ડભાણમાં. પૂર્વાશ્રમનું નામ જગન્નાથગિરિમંડન) શાંતિનાથ-સ્તવન’(૨. ઈ. ૧૫૦૭), ૧૯ કડીની ‘મન: ભટ્ટ. ઈ. ૧૮૧૬માં મુકતાનંદ સ્વામીને હસ્તે દીક્ષા. દીક્ષાના થિરીરણ-સઝાય’, ‘અઢાર નાતરાનું ચોઢાળિયું’, ૯૮ કડીની ‘દેવકીજીના શુકાનંદ. તેઓ સહજાનંદ સ્વામીની સેવામાં સતત રહેતા અને ઢાળિયા’, ‘ચેલણાજીનું ચોઢાળિયું’, ‘જીરાઉલા-ભાસ’, ‘નેમિનાથતેમનાં પત્રો પુસ્તકો લખવાનું સમ કરતા, તેમની નિષ્ઠાને લીધે ભાસ', 'મૈતાર્થઋષિ-માસ', ૨ 'મિની-ભાસ', 'ચાર ગતિની ઢાળો, 'શુન્દેવ'ની ઉપમા પામેલા, ‘વિદ્યાસાગરસૂરિ-ભાસ’, ‘સમકિત-ભાસ’, ‘સમવસરણ-ભાસ' તથા ‘શત્રુંજય-ભાસ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. મરાસસાહિત્ય; ૭. મુનિચંદ્રસૂરિ; [] ૮. ત્રૈમાસિક, જાન્યુ. જૂન ૧૯૭૩-ગુજરાતી જૈન સાહિત્ય, રાસ સંદોહ, હીરાલાલ ૨. કપડિયા, ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિસેંટલૉગભાવિ; ૧૨. મુક્ષુગૃહસૂચી; ૧૩. હસુચી; ૧૪. હે જૈતાસૂચિ: ૧. [કી.જો.] શુભવિજ્ય : આ નામે ૧૦૬ કડીનું ‘સીમન્ધરજિન છ આરાનું સ્તવન’ (ઈ. ૧૭૧૪), ૬ કડીનું 'ચૌદસ બાવન ગણધર ચૈત્યવંદન સ્તવન (લે. સં. ૧૯મી સદી અનુ.), ૮૧ ગ્રંથાણુનું "મહોર નવન', ‘લોઢણ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘ક્ષેત્રસમાસસ્તબક’ (લે.ઈ. ૧૮૭૮), ૯ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘ચોમાસીદેવવંદન' એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શુભવિજય છે તે નિશ્ચિત થતું નથી.
શીલવિજ્ય : શુભવિજય
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-પરિશિષ્ટ-૧ - ‘સ્વામિનાયણ, સંપ્રદાયના લેખકો અને તેના લેખની માહિતી'; ૨. શુકાનંદસ્વામી ૪૩૮ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
શુખચંદ્રઃ આ નામે ‘અષ્ટાણી (અઠાઈ) વતનો રાસ’ (વે.ઈ.૧૮૧૫)
એ કૃતિ મળે છે. તેના કર્તા કયા શુભચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : સૂચી : ૧. [...] શુભચંદ્રાચાર્ય [ઈ. ૧૫૫૩માં હયાત]: જૈન સાધુ. ‘મહાવીરસ્વામીરામ' (ઈ. ૧૫૫૩)ના કર્તા. શુભચંદ્રાચાર્ય ભટ્ટારકને નામે નોંધાયેલી ‘પલ્યવિધાન-રાસ’ પણ પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પાંગુહસ્તલેખો. [૨૬]
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534